________________
શંકા-સમાધાન
વિષયાનુક્રમ
બોલી સંબંધી શંકા-સમાધાન
૬૧૦ ચઢાવો અને નકરાનો ભેદ શો છે ?
૬૧૧ બોલીની રકમ હપ્તાથી ચૂકવવામાં કયો દોષ લાગે ? ૬૧૨ ઘીની બોલીમાંથી સાધારણના ખર્ચને પહોંચી વળવા ઠરાવ કરીને ૨૫% સાધારણ ખાતે લઇ જઇ શકાય ? ૬૧૩ રથયાત્રાની બોલીમાંથી રથયાત્રા (વરઘોડા)નો ખર્ચ લેવાય ? ૬૧૪ વરઘોડાની ઉછામણીમાંથી વરઘોડાનો ખર્ચ નીકળી શકે નહીં ‘વરઘોડાની ઉછામણીમાંથી વરઘોડાનો ખર્ચ કાઢવામાં વાંધો નથી' એવા પૂ. પ્રેમસૂરિજીના પત્રનો ખુલાસો ? ૬૧૫ બોલીબોલીને કોઇ શ્રાવક કુમારપાળ બને ઇત્યાદિ યોગ્ય છે ? ૬૧૬ ચાર વર્ષે પૈસા આપવાની બોલી કરીને ચઢાવા બોલવામાં આવે તો તે યોગ્ય છે ?
૬૧૭ મહોત્સવ તો પરમાત્માનો છે તો તેની પત્રિકામાં લિખિતંગની બોલીની રકમ કયા ખાતામાં જાય ?
૬૧૮ દીક્ષાર્થીના ઉપકરણોના ચડાવાની રકમ શેમાં લઇ જઇ શકાય ?
૬૧૯ પુસ્તક વિમોચનની ઉછામણીની રકમ કયા ખાતામાં જાય ?
સાધારણ દ્રવ્ય સંબંધી શંકા-સમાધાન
૬૨૦ સર્વ સાધારણ દ્રવ્ય નામ આપીને ટીપ કરવામાં શાસ્ત્રીય સમર્થન છે ?
૬૨૧ જન્મવાંચન પૂર્વે સંઘના મુનિમનો ચઢાવો બોલાય તે કયા ખાતે લઇ જવાય ?
૬૨૨ સાધારણ ખાતાની રકમ ઉત્પન્ન કરવા માટે શું ઉપાયો કરવા
જોઇએ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org