Book Title: Shanka Samadhan Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 18
________________ શંકા-સમાધાન ૭૨૬ શ્રાવિકાઓ સાધ્વીજીના ચરણ ઉપર હાથ મૂકીને વંદન કરી શકે? ૭૨૭ વર્તમાનમાં જેવી રીતે નિશિથ સૂત્રધારી ગીતાર્થ ગણાય તેવી રીતે સાધ્વીજીઓ કેટલું સૂત્ર ભણે તો ગીતાર્થ ગણાય? ૭૨૮ કેટલાક શ્રાવકો ગુરુવંદન કરતી વખતે સાધુની જેમ ગુરુને સ્પર્શે છે તે યોગ્ય છે ? ૭૨૯ ઉક્ત રીતે સ્પર્શીને વંદન કરે તેમાં શું વાંધો ? ૭૩૦ સાધુઓ યોગમાં સજઝાય પઢાવે છે. સજઝાય પઢાવવી એટલે શું ? ૭૩૧ કૃષ્ણ મહારાજાએ ૧૮,૦૦૦ સાધુઓને વંદન કર્યું તે કેવી રીતે ઘટે ? ૭૩૨ જિનેશ્વરની સમક્ષ સાધુઓને વંદન કરવું ઉચિત કેવી રીતે ગણાય ? ૭૩૩ સાધ્વીજી ભગવંતો પફખી આદિના ખામણા કરવા માટે પહેલા રાઈ મુહપત્તિ કરીને પછી પફખી આદિના આદેશો માંગે છે તે યોગ્ય છે ? ૭૩૪ ગોચરી વહોરાવતા શ્રાવક ખાલી ગ્લાસને એક સ્થાનથી બીજા સ્થાને મુકે તો દોષ લાગે ? ૭૩પ કેટલાક શ્રાવકો સાધુ-સાધ્વીઓને “ઔષધનો લાભ આપો” એવું કહે. કેટલાક “સંયમમાં ઉપકારક વસ્તુનો લાભ આપો એવું કહે. આમાં વધુ લાભપ્રદ શું કહેવાય ? ૭૩૬ માર્ગમાં સાધુ-સાધ્વીજીના દર્શન થતા શાતા પૂછવી યોગ્ય છે કે “મFએણ વંદામિ' કહેવું યોગ્ય છે ? ૭૩૭ વિરતીવંત સાધુ-સાધ્વીની હાજરીમાં અવિરતવંત શ્રાવક આદિનું બહુમાન કરવું યોગ્ય છે ? ૭૩૮ વાસક્ષેપ નાંખવાનું અને મહિને મહિને મોકલવાનું પ્રયોજન શું છે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 360