Book Title: Shanka Samadhan Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શંકા-સમાધાન
૬૯૫ દેવ-દેવીઓની મૂર્તિઓને ગભારામાં રાખી શકાય કે
નહીં? તેમ નૈવેદ્ય વગેરે કેવી રીતે ચઢાવી શકાય ? ૬૯૬ દેવ-દેવીઓના ભંડારની રકમનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ
શકે ? ૬૯૭ દેવ-દેવીના ભંડારની રકમ સાધારણમાં લઈ જઈ શકાય?
કેવા પ્રકારના સાધારણ ખાતામાં લઈ જઈ શકાય ? ૬૯૮ દેવ-દેવીના ભંડારમાંથી જૈન મુનીમને પગાર આપી શકાય? ૬૯૯ દેવ-દેવીની આવકમાંથી બનાવેલ મકાન સુખી અને
સામાન્ય સ્થિતિવાળા માણસોને રહેવા માટે આપી શકાય? 900 દેવકુલિકા સ્થિત શ્રી સરસ્વતી દેવીના ભંડારની આવક કયા
ખાતે જમા કરવી ? ૭૦૧ બાવન વીર, નાકોડા ભૈરવ વગેરે દેવો સમ્યગ્દષ્ટિ છે ? ૭૦૨ નાકોડા ભૈરવની મૂર્તિની સ્થાપના આદિ શ્રાવકોથી થઈ શકે? ૭૦૩ અત્યારે જે ખોટુ ચાલી રહ્યું છે તેને અધિષ્ઠાયક દેવ-દેવીઓ
રોકતા કેમ નથી ? ૭૦૪ દેવ-દેવીઓ નંદીશ્વર દ્વીપની યાત્રાએ જતા રહેતા હોય તો
તેમની આગળ પ્રાર્થના કરવાનો શો અર્થ? ૭૦૫ દહેરાસરમાં મૂકેલા દેવ-દેવીઓના ભંડારની આવક
સાધારણ ખાતે લઈ જઈ શકાય ? ૭૦૬ ગોત્રજ કરવાથી સમ્યકત્વમાં અતિચાર લાગે ? ૭૦૭ પ્રભુના દીવા માટે જરૂરિયાત કરતા વધારે ઘી આવેલ હોય
તો રૂપિયા આપી તે ઘીનો ઉપયોગ શ્રાવક કરી શકે ? ૭૦૮ કુળદેવીઓની નૈવેદ્ય પ્રથા પ્રચલિત છે તે કેટલી ઉચિત છે? ૭૦૯ દેવતાઓ કઈ ભાષા બોલે ? ૭૧૦ દેવો મધ, માંસાદિ પદાર્થોનું ભક્ષણ કરે ? ૭૧૧ રોગને દૂર કરવા વૈદ્યની ભક્તિ કરાય છે તેમ આ લોકના
કાર્ય માટે યક્ષ-યક્ષિણીની માનતા કરવામાં કોઇ દોષ લાગે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 360