Book Title: Saptatishatsthanprakaranam
Author(s): Somtilaksuri, Ruddhisagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

Previous | Next

Page 6
________________ समर्पणम. જેમણે નિર્મલચારિત્રપાળી અનેક આત્માઓને ચારિત્રમાર્ગમાં પ્રવર્તાવ્યા છે, તેમજ અનુભવપૂર્વક સબંધ આપી જનપ્રજા ઉપર મહાન ઉપકાર કર્યો છે, તેમજ મ્હારા જીવનમાં જ્ઞાન ભક્તિ અને વૈરાચાદિ અપૂર્વ ગુણોનું યત્કિંચિત્ આરોપણ કરી હને કેટલાક અંશે કૃતાર્થ કર્યો છે, એવા પરમ પવિત્ર ચારિત્ર ચૂડામણિ ત્યાગમૂર્તિ પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ મુનિગણમાન્ય શ્રીમદ્દ-સુખસાગરજી સદગુરૂદેવને “સતિ શતસ્થાન પ્રકરણ ગ્રંથની સં. છાયાસહિત અનુવાદ સમર્પણ કરી અલ્પાંશે અનણિ થાઉં છું. મુ. ઇદ્રોડા (ઇંદ્રપુરી) ) વિ. 1990 માઘ કૃષ્ણ 6 સેમ * બુદ્ધિ. સં. 9 અદ્ધિસાગર

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 366