Book Title: Sanskrit Dhatukosha Author(s): Amrutlal A Salot Publisher: Vanmali Tribhuvandas Shah Palitana View full book textPage 7
________________ अनुबन्धनां फळ। wmsun ધાતુપાઠમાં કેટલાક ધાતુઓ સાથે અમુક પ્રયજન માટે નિશાની તરીકે મૂકેલા જે અક્ષરે તે અનુબધુ કહેવાય. તે આ ગ્રન્થમાં ધાતુઓના અર્થ પૂર્ણ થયા બાદ [ ] આવા કાટખૂણ-કોંસમાં મૂક્યા છે. અનુબન્ધનાં ફળ સાધારણપણે નીચે મુજબ છે આ અનુબન્ધ હોય એવા ઘાત થકી ભૂત-કૃદન્તને ત કે તવન (ા કે વા) પ્રત્યય આવે, તે તેની આદિમાં ૨(૬) લાગતું નથી. જેમકે-ચિત્ત-ચિત્તા, શ્વિકતવત્ત=શ્ચિત્તવાના ઈત્યાદિ. વળી મા અનુબન્ધ હોય એવા ધાતુ થકી ભાવ કે આરંભ અર્થમાં ત કે તવ7 (ા કે વતુ) આવે, તે તેની આદિમાં ૬ (૪) વિકલ્પ લાગે છે. જેમકે ચિત્તમ્, સ્થિતિરમ્ કશ્વિત્તા, પ્રશ્ચિતિત ઈત્યાદિ. ૩ અનબન્યા હોય એવા ધાતુના ઉપાસ્ય “”ને વિશ્વનું કે હિજૂ પણ પ્રત્યય પર રહેતાં લેપ થતું નથી. જેમકે – વજ્ર (#)=વનિત વર્ગ (ભ્રશ અથવા આભીય અર્થને ચ)મતે=જાવા ઈત્યાદિ. ક અનુબન્ધ હોય એવા ધાતુ થકી સંબન્ધક-ભૂતકૃદન્તને સ્વા (વા) પ્રત્યય આવે, તે તેની આદિમાં ૬ () વિકલ્પ લાગે છે. જેમકે સ્વામિત્વા, રવા કરવા મા , નવા ! ઈત્યાદિ.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 377