________________
अनुबन्धनां फळ।
wmsun ધાતુપાઠમાં કેટલાક ધાતુઓ સાથે અમુક પ્રયજન માટે નિશાની તરીકે મૂકેલા જે અક્ષરે તે અનુબધુ કહેવાય. તે આ ગ્રન્થમાં ધાતુઓના અર્થ પૂર્ણ થયા બાદ [ ] આવા કાટખૂણ-કોંસમાં મૂક્યા છે.
અનુબન્ધનાં ફળ સાધારણપણે નીચે મુજબ છે
આ અનુબન્ધ હોય એવા ઘાત થકી ભૂત-કૃદન્તને ત કે તવન (ા કે વા) પ્રત્યય આવે, તે તેની આદિમાં ૨(૬) લાગતું નથી. જેમકે-ચિત્ત-ચિત્તા, શ્વિકતવત્ત=શ્ચિત્તવાના ઈત્યાદિ.
વળી મા અનુબન્ધ હોય એવા ધાતુ થકી ભાવ કે આરંભ અર્થમાં ત કે તવ7 (ા કે વતુ) આવે, તે તેની આદિમાં ૬ (૪) વિકલ્પ લાગે છે. જેમકે ચિત્તમ્, સ્થિતિરમ્ કશ્વિત્તા, પ્રશ્ચિતિત ઈત્યાદિ.
૩ અનબન્યા હોય એવા ધાતુના ઉપાસ્ય “”ને વિશ્વનું કે હિજૂ પણ પ્રત્યય પર રહેતાં લેપ થતું નથી. જેમકે – વજ્ર (#)=વનિત વર્ગ (ભ્રશ અથવા આભીય અર્થને ચ)મતે=જાવા ઈત્યાદિ.
ક અનુબન્ધ હોય એવા ધાતુ થકી સંબન્ધક-ભૂતકૃદન્તને સ્વા (વા) પ્રત્યય આવે, તે તેની આદિમાં ૬ () વિકલ્પ લાગે છે. જેમકે સ્વામિત્વા, રવા કરવા મા , નવા ! ઈત્યાદિ.