________________
છે. પણ કલ્પના વિખેરાઈ જાય એટલે એ જ જીવને નથી સફેદ દેખાતું કે નથી કાળું દેખાતું.
આ સ્થિતિ છે સામાયિકની. પૂર્ણ સમભાવની. પ્રશસ્ત રાગ કે પ્રશસ્ત દ્વેષ એ દશાવિશેષમાં સારા છે. જ્યારે સામાયિક એ એકાંતે સારું છે. અષ્ટક પ્રકરણ આ જ વાત કરે છે - તg સંશુમેરાન્તમદ્રમ્ - સામાયિક એ સમ્યફ શુદ્ધિના કારણે એકાન્ત ભદ્રક છે.
જમ
જ
૧૧
સમતા