________________
..
-
]
સંકલિકા
जो अप्पणा दु मण्णदि दुक्खिदसुहिदे करेदि सत्ते ति । सो मूढो अण्णाणी, णाणी एत्तो दु विवरीदो ।।
]]
D સુખદુઃખનો સંદર્ભ સમ્યગ્ આચરણનો આધાર. મિથ્યા દૃષ્ટિકોણ
एसा दु जा मदी दे दुक्खदसुहिदे करेदि सत्ते ति । एसा दे मूढमदी, सुहासुहं बँधदे कम्मं ।।
(સમયસાર ૨૫૩, ૨૬૦)
અન્ય સુખી કે દુઃખી બનાવે છે. સમ્યગ્ દષ્ટિકોણ -
સુખ-દુ:ખનો કર્તા હું પોતે છું.
Q દુઃખનું મૂલ છે ચંચળતા
ચંચળતા સાથે જોડાયેલી સ્થિતિઓ
દુઃખ
દૌર્મનસ્ય
અંગમેજયત્વ
શ્વાસ-પ્રશ્વાસ
દુઃખની સ્થિતિઃ દુઃખનો અનુભવ
ઘ્યાનનો પ્રયોગ શા માટે ?
સ્વદર્શનનો અર્થ : પોતાના ભાગ્યની લગામ પોતાના હાથમાં પકડી
લેવી.
Jain Educationa International
૧૭
સમયસાર
171
For Personal and Private Use Only
www.jainelibrary.org