________________
TI શ્રી નરગર મહામંત્ર | मंत्रं संसारसारं त्रिजगदनुपम सर्व-पापारिमंत्र संसारोच्छेदमंत्रं विषय-विषहरं कर्म-निर्मूलमंत्रं । मंत्र सिद्धिप्रदानं शिवसुख-जननं केवलज्ञान-मंत्रं मंत्र श्री जैनमंत्र जप जप जपितं जन्म निर्वाण मंत्रम् ।।
શી
પંચ પરમેષ્ઠી
વંદના
શ્રી નમસ્કાર મહામંત્ર સમગ્ર સંસારનો સાર છે. ત્રણ લોકમાં અનુપમ છે.
સર્વ પાપનો નાશક છે. સંસારનાં દુ:ખોનો ઉચ્છેદક છે. વિષય-વિષ આદિને દૂર કરનારો છે.
કર્મના મૂળને નષ્ટ કરનારો છે.. સર્વ મંત્રની સિદ્ધિ આપનારો મૂળ મંત્ર છે.
એના જપથી જન્મ, મરણથી છુટકારો મળે છે અને
મુક્તિસુખ સાંપડે છે.