Book Title: Rajratna Ambalalbhai Satsangi Sanjivani
Author(s): Mumukshu Gan
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 389
________________ સત્સંગ-સંજીવની ) 50) ત્યારપછી સુમારે સવા પાંચ વાગતા તેમના મિત્ર રતનલાલ આવ્યા. પણ ભાઈશ્રી શુદ્ધ રીતે ભાનમાં છતાં કહ્યું નહીં કે પધારો. | તેમના સાળા ભાઈચંદભાઈએ તેમનું શરીર જોયું અને કહ્યું કે તાવ આવ્યો છે પણ ભાઈશ્રી બોલ્યા નહીં. નીકર ભાઈચંદભાઈ આવે ત્યારે તેમની સાથે ધર્મ સંબંધી તેમજ સંસાર સંબંધી એટલે વિવેકથી ચાલવું, નીતિએ ચાલવું, અસનો ત્યાગ કરવો એમ નિરંતર તેની સાથે વાતો કરતા. આ વખતે કંઈ પણ કહ્યું નહી ને સંસાર ઉપરથી જાણે એકદમ મોહ ઉતારી નાખ્યો હોય તેવું જોવામાં આવ્યું. વળી મુમુક્ષુભાઈઓ કહે કે ભક્તિમાં પૂરણ છો અને વેદની તો વેદ્યા વિના છૂટકો નથી, માટે અખંડ આત્મા છે. જેવા ભક્તિમાં છો તેવી જ રાખજો. તેમ શ્રી મહાવીર ભગવાનનો બોધ તથા પરમકૃપાળુદેવના વચનો કહેતા હતા. બપોરના વખતે ત્રિભોવનભાઈ મોટા પુસ્તકના વચનામૃત વાંચતા હતા. તેઓશ્રી કાન દઈ બરાબર રીતે સાંભળતા હતા. વળી ભાઈશ્રીને વેદનાના ઉદયથી શ્વાસ વધારે ચડતો હતો. ‘હા હા’ કહીને પંદર પંદર મિનિટ થાય ત્યારે હે પ્રભુ ! હે પ્રભુ ! એવી રીતે બે દિવસ સુધી રાત દિવસ એમ કરતા. વળી રવિવારના રાતના બાર વાગ્યાના સુમારે તેમના પુત્ર ભાઈ નેમચંદના સસરા વજેચંદે ભાઈશ્રીને બેઠા કર્યા. પોતે બેઠા થયા ત્યારે વજેચંદે કહ્યું કે છોકરા વિગેરેની તમો તમારા પિતાશ્રી તથા તમારા ભાઈઓને ભલામણ કરો, ત્યારે ભાઈશ્રીએ આંખો મીંચી દીધી અને બેઠા તો રહ્યા ત્યારે વજેચંદે ફરી ફરી પાંચ સાત વાર કહ્યું કે તમોએ ભલામણ એમને તથા અમને કરવી હોય તો કહો. ત્યારે તે સાંભળી આંખો મીંચી દેતા ને કંઈ પણ જવાબ દેતા નહીં. ત્યારે વજેચંદે કહ્યું કે તમને ભાન નથી તેથી તમો જવાબ આપતા નથી. વજેચંદે પૂછયું કે હું કોણ છું ? તમે ઓળખતા હો તો કહો. ભાઈશ્રી કહે તમે વજાશા છો. તે વખતે વજેચંદે કહ્યું કે તમોને છોકરાની ભલામણ કરવા કહું છું ત્યારે કેમ બોલતા નથી. ત્યારે ભાઈશ્રીએ કહ્યું કે “શું કહેવું છે ! મને સુવાડો” તે વખતે સઘળા કુટુંબીઓ હાજર હતા. તેમના પિતાશ્રીએ કહ્યું કે વજાશા પૂછે છે, તેનો જવાબ કેમ આપતા નથી ? ને મને જે તમારે કહેવું હોય તે કહો. ત્યારે જવાબ આપ્યો કે મને સુવાડો’ તેવી જ રીતે મોહભાવ ઉતારી નાખ્યો કિર્ટ éJષ્ઠ I F I JI+I5] J$ 9]& SUCp] ]] છે એમ સર્વે કુટુંબીઓને ચોક્કસ રીતે લાગ્યું. Swisely Boguce SPSSIC palicis Fh P S Sh 37 5JB મુનિશ્રી લલ્લુજી સ્વામી આ ચાલુ સાલમાં અત્રે પધારેલા, તે પછીથી ભાઈશ્રીએ ઘર ઉપરથી, કુટુંબીઓ ઉપરથી તથા પોતાના ખાવા પીવાના પદાર્થો ઉપરથી એકદમ મોહદશા ઉતારી નાખી હતી. રાત્રે સુમારે દશથી અગ્યાર વાગે સત્સંગમાંથી પોતાના મુકામે આવ્યા પછી પુસ્તકો લઈ પોતે વિચારતા હતા અને પુસ્તકમાંનું વિવેચન પોતે કરતાં કરતાં પછીથી નિદ્રાવશ થતા અને પોતાના હસ્તમાં પુષ્ક રહેતું. તેમના પત્ની સવારે આવે - ત્યારે તે વખત પુસ્તક હાથમાં જોવામાં આવતું હતું JCJ8 S $ JUJJe JBS8 gujju 66 સોમવારે સવારના તેમના પિતાશ્રી, ભાઈ તથા પત્ની વિગેરેએ પુન્યાન કરેલું. જેની વિગત બતાવેલી રંતુષ્ટોતે શાંત ભાવે સમજી લીધું હતું. મં ]]yojpg 50$ $ 109,10 5 Je JJDj+ps [1.sij> j[ ] i૩ કિન્નીમવારના આખો દિવસ મુમુક્ષુ ભાઈઓ ધર્મ સંબંધીગ્રવણ કરાવતા અને શ્રી ગુરૂનું શરણ તથા જિર્નશ્વર દૈવની ભક્તિ વિગેરે અને આત્મા અખંકિછે, વેદનીન ઉદયા છે અને શાંતિ આપ રાખો છો તેવી કાયમ Gરહે તે પ્રમાણે એકધ્યાને ભક્તિમાં કરશોPવળી ગધી.દોલતચંદે જીવરાશી સંભળાવ્યું અને થોરાશી લાખ જીવોને પોતે ખમાવ્યા, અને સમાધિથી પોતે વેદનીય સહન કરતા. - પ્રિ- ગઈ ! પોતે આખરની વાત ચોક્કસ રીતે જાણતા હતા, કારણ કે એક માસ ઉપર તેમની પત્નીને રાતના સૂતેલા VOE

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408