Book Title: Pradyumna Charitra
Author(s): Ratnachandragani, Charitravijay, Ashokchandrasuri
Publisher: Kirti Prakashan

View full book text
Previous | Next

Page 342
________________ ૩૩૩ તેથી તને ઉત્તમ માની આ મોદક વહેરાવ્યા છે.” ઢઢણે કહ્યું, “સ્વામી, કહે, ત્યારે હું શું કરું? આ મોદક મારે કલ્પે કે નહિ?” પ્રભુ બોલ્યા, “તે મોદકને શુદ્ધ જગ્યામાં ચૂર્ણ કરી પરઠવી દે.” પ્રભુનાં આ વચન સાંભળી રાગાદિકથી વર્જિત એવા ઢંઢણમુનિએ શુદ્ધ જગ્યામાં જઈ તે માદકનું ચૂર્ણ કર્યું, અને તે સમયે હૃદયથી પિતાના કર્મની નિંદા કરતા ઢંઢણમુનિ ઉત્તમ ક્ષેપક શ્રેણ પર આરૂઢ થયા. તરત જ તે વખતે તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાલ દેવતાઓએ આવી તેમના કેવલ જ્ઞાનને માટે મહિમા કર્યો. પછી ઢઢણમુનિ પ્રભુને પ્રદક્ષિણા કરી કેવલીઓની પર્ષદામાં ગયા. इति श्री० श्री प्रद्युम्नचरिते महाकाव्ये देवकीषटपुत्राધિર-કણમાાધિકાર-ચંદ્રાધિકાર – રેવતીક્ષાभेरी समर्पण-धन्वंतरि-वैतरणिवैद्याधिकार-ढंढणकुमाराधिकार વનો રામ તુર્તા સf: ૨૪ .. છે મારો આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય અને . ઉપયોગને પ્રજાને છે. દુનિયાના બધા પદાર્થો બાહ્ય છે, આ છે. આત્માને સંસારના એ ભાવ સાથે સારો સંબંધ નથી ? છે તેથી તેને સિરાવું છું આત્માને પુદ્ગલની સંગતિથી દુઃખી થવું પડે છે, માટે પર પરિણતિનો રંગ ઘટે એટલે ઘટાડીને આત્માને છે સાચા સ્વરૂપમાં લાવ એ જીવનમાં અત્યંત જરૂરનું છે કાર્ય છે.

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386