Book Title: Prabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 2
________________ ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||| 'પ્રબુદ્ધ જીવન : જેન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક | ઓક્ટોબર, ૨૦૧૪ જિન-વચન આચમન પૂજ્ય મહાત્મા ગાંધીના જન્મદિન પ્રસંગે એ મહામાનવના જીવનના બે પ્રસંગોનું આચમન કરી એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ... કર્મોનું ફળ ભોગવી રહેલા, કામમોગ અને કુટુંબમાં આંસા જીવો આનુષ્યનો અંત આવતો મૃત્યુ પામે છે कामेहि य संघवेहि गिद्ध कम्मसहा कालेष जतवो । ताले जह बंधणन्चुए एवं आउक्मवयंनि तुट्टइ ।। (૬, ૬-૨-૪-૬) જેમ તાલવૃક્ષનું ફળ, બંધન તૂટતા નીચે પડી, જાય છે, તેમ કર્મોનું ફળ ભોગવી રહેલા, કામભોગમાં તથા કુટુંબમાં આસક્ત એવા જીવો આયુષ્યનો અંત આવતાં મૃત્યુ પામે છે, Persons engrossed in wordly pleasures and attached to their relatives and friends ultimately face the consequences of thier own Karmas. They die when their life span is over just as a Tala fruit falls down, when detached from its stalk. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંચિત 'fiા વન' માંથી) ‘પ્રબદ્ધ જીવન’ની ગંગોત્રી ૧. શ્રી મુંબઈ જેન યુવક સંધ પશ્વિકા ૧૯૨ ૯ થી ૧૯૨૨ ૨. ખુદ જન ૧૯૩૪ થી ૧૯૩૩ ઝિટિશ સ૨કા૨ સામે ન કર્યું અટલ નવા નામ ક, સ૩જેને ૧૯૩૪ થી ૧૯૩૩ Y, પુના પઠનના નથી. પ્રકાશન ૧૯૩૯-૧૯૫૩ પમનુજેન નવા શીર્ષ કે 'ન્યું 'પ્રબુદ્ધ જીવન” ૧૯૫૬ થી * સી નું નઈ જેન વક સંઘના મુખત્રની ૧૯ ૨૯ પી, નેટ ૮૫ વર્ષથી નવિરત સફર, પહેબ સાપ્તાહિક, પછી અર્ધ માસિક અને ત્યારબાદ પહેલાં મારું માથું ફોડો કયા મોઢે આ ખાઈ શકું? નાગપુરમાં મહાસભાનું અધિવેશન ચાલતું ૧૯૪૭ના ઉનાળામાં બિહારમાં કોમી હતું. ગાંધીજી પોતાની ઝૂંપડીમાં પોલ રિસાર, દાવાનળ કોલવવા બાપુ ફરી રહ્યા હતા. ત્યાંથી વલ્લભભાઈ આદિ. સાથે વાત કરતા હતા. ઝૂંપડી દિલી નાવ્યા. એ દિવસોમાં એમનો ખોરાક ઓછો બહાર એક મારવાડીદપતી દર્શન માટે અંદર આવવા થઈ ગુર્યા હતો. સ્વયંસેવક સાથે રકઝક કરતાં હતાં. વધુ મુભાઇન અકે સવારે મન બહેન કેરીના રસનો પ્યાલો. જે હોય તેને અંદર આવવા દેવા કહ્યું ભરીને જમતી વખતે આપ્યો, બાપુએ પૂછ્યું પણ ત્યાં એક બીજો સ્વયંસેવક દોડતો આવ્યો અને મને કહે, પહેલાં તપાસ કર કે આ કેરીની કિંમત બંગાળ છાવણીમાં તોફાન થયાના સમાચાર શી છે ? લાવ્યો, ગાંધીજી સફાળા ઊભા થયો. તાજી જ મનુબહેને માન્યું કે બાપુ વિનોદ કરે છે, હજામત કરેલી. સૂર્યમાં કિરણો પડવાથી માથું એ તો કાગળોની નકલ કરવાના કામે વળગ્યાં. ઝગતું હતું. નજીકમાં પડેલી ચાદર ખભે નાખીને થોડી વાર પછી જોયું તો બાપુએ રસ લીધો એ ચાલી નીકડાયા, ઘણી મહેનતે મહાત્માજાનાં નહોતો, એટલે લેવા કહ્યું, દર્શન કરવા પામેલી બાઈ એ મને જતા બોલી ; બાપુ : હું તો સમજતો હતો કે તું કેરીની ‘ આપ ઊભા રહો મારે વાત કરવી છે,' એટલું કિંમતે પૂછીને જ આવો. કેરી ભેટ આવી હોય કહી બાઈએ મહાત્માજીની ચાદરનો છેડો તોપણ તેની કિંમત પૂછયા પછી જ તારે મને ખાવા પકડ્યો, મહાત્માજી તો જવાની ઉતાવળમાં હતા. આપવી જોઈએ. એ તો હૈ ન કર્યું પણ મેં તને ચાદર ત્યાં જ છો ?ીને ચાલતા થયા. વલ્લભભાઈ પૂજા પછી પણ જવાબ ન આપ્યો. કેરીના ફળનું મજકમાં બોલી ઉઠયા: ‘ખાવે પ્રસંગે એ તો એક નંગ દસ ખાનાનું છે એમ મારા સાંભળવામાં પોતડી પણ ફેંકીને દોડે.' ન આવ્યું. તો એ ફળ ખાધા વગર હું જીવી શકું તેમ | કડકડતી ઠંડીમાં ગાંધીજી નું ગાળ છાવણીમાં છું. આ રીતે ફળ લેવાથી મારા શરીરમાં લોહી પહોંચી ગયોત્યાં તો અદ્ભુત રંગ હતો, વધતું નથી, પણ ઊલટાનું ઘટે છે. આવી અસહ્ય ગાંધીજીના અસહકારના ઠરાવનો વિરોધ કરવા મોંઘવારીમાં અને વ્યથામાં તે ચાર કેરીના રસનો દાસ બાબુ કલકત્તાથી ૨ ૫૦ જેટલા મને ખાસ્સો ગ્લાસ ભરી આપ્યો, એટલે અઢી (પ્રતિનિધિઓને પોતાને ખર્ચ નાગપુર લઈ રાવ્યા રૂપિયાનો પ્યાલો થયો. એ ક્યા મોઢે હું ખાઇ શકું? હતા. શ્રી બેનર જ મોધીના ઠરાવના પક્ષમાં હતા. તેવામાં બાપુજીને પ્રશામ કરવા એ ક-બે બંન્નેના માણસો વચ્ચે ટપાટપી થઈ હતી. નિરાશ્રિત બહેનો પોતાનાં બાળકોને લઈને આવી. ગાંધીજીએ ટોળામાં જઈ એક ફુલ ઉપ૨ બાપુ જીએ તરત બે જુદા જુદા વાડકામાં બંને ઊભા થયા. બંગાળીનો સિવાયના બધાને પહેલાં બાળકોને રસ પીવા આપી દીધો. એમનાં તો ત્યાંથી જતા રહેવા કહ્યું અને પછી હૃદયમાંધી દ્વારા નીકળી ગઈ. મનુબહેનને કહેવા બંગાળીઓને કહ્યું: ‘તકરારનું મૂળ હું છું માથું લાગ્યાઃ ઈશ્વર મારી મદદે છે તેનો આ તાદશ્ય ફોડવું હોય તો પહેલું મારું ફોડો.' દાખલ, પ્રભુએ આ બાળકોને મોકલી આપ્યાં અને - થોડીવારમાં બધા શાંત થઈ ગયા, દાસબાબુ તે પણ જેવા બાળકોની હું ઇરછા રાખતાં છંદો સાથે તેમણે ત્યાંજ ગુફતેગુ કરી પરિણામે છે તેવા જ બાળકો આવ્યાં. કેવી ઇશ્વરની દયા છે તે આવ્યું કે દોસબાબુ જે વિરુદ્ધ હતા તેમને જ હાથે તો તું જા ! ઠરાવ રજૂ કરાવ્યો, [ ‘મારા ગાંધી બાપુ’ : ઉમાશંકર જોશી ] ૨0૧ ૪ માં 'પ્રબુદ્ધ જવન નો ૬૨ મા વર્ષમાં પ્રવેશ ૨૦૧૩ એપ્રિવ્રથી સરકારી મંજુરી માથે 'પ્રબુદ્ધ જીવન એક સંયુક્ત ગુજરાતી અંગ્રેજીમાં, એટલે 2013 એપ્રિલથી ગુજરાતી-અંગ્રેજી ' બુદ્ધ જીવન " વર્ષ-૧, * ૧૨ મું . પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાને સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મો મચંદ માણે જટુભાઈ મહેતા પરમાણાંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 112