Book Title: Prabuddha Jivan 2008 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 5
________________ તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન આત્મદર્શી વિરલ વિભૂતિ ડૉ. રાકેશભાઈ ઝવેરી પ્રા. તારાબેન રમણલાલ શાહ વર્તમાન સમયમાં માણસ જેટલો કુદરત નિર્મત આપત્તિથી મહાનિબંધના વિષય તરીકે તેમણે તેને પસંદ કર્યો. દુઃખી છે તેના કરતાં માનવસર્જિત આપત્તિથી વધુ દુઃખી છે. આ આત્મસિદ્ધિશાસ્ત્રની ભાષા સરળ છે પણ તેમાં નિરૂપાયેલા દુ:ખમાંથી માનવને બચાવવો તે દુનિયા સામે મોટો પડકાર છે. ભાવ અતિ ગંભીર છે. આવા ગંભીર વિષય માટે મુંબઈ આ પડકાર ઝીલવાની શક્તિ કેવળ ધર્મમાં છે. આવી શક્તિ ધર્મને યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ, જેના દર્શનના પ્રખર જાણનાર, જીવનાર અને લોકોને તેના માટે માર્ગદર્શન આપનાર અભ્યાસી ડૉ. રમણલાલ સી. શાહને તેમણે માર્ગદર્શક તરીકે પસંદ ધર્મ-પુરુષોમાં છે. વર્તમાન સમયમાં આવી વ્યક્તિઓમાં જેમનું કર્યા. ખૂબ મહેનત કરી શોધપ્રબંધ લખ્યો. નામ આદરપૂર્વક, પ્રેમપૂર્વક લેવાય છે તેવી એક વ્યક્તિ ડો. આ નિબંધમાં અધ્યાત્મપથના અભ્યાસીને જરૂરી સામગ્રી મળે રાકેશભાઈ ઝવેરી છે. છે. વળી સાધના સંબંધી અનેક પ્રશ્નોના ખુલાસા ઉચિત રીતે તેમણે મુંબઈમાં તા. ૨૬-૯-૬૬ના શુભદિને સુરતના વતની માતા તેમાં સમાવી લીધા છે. પ્રત્યેક ગાથામાં રહેલા ગૂઢ રહસ્યને સમર્થ રેખાબહેન અને પિતાશ્રી દિલીપભાઈ ઝવેરીને ત્યાં રાકેશભાઈનો રીતે તેમણે સમજાવ્યું છે. ગાથાના વિવરણને વાંચતા તેમાં જન્મ થયો. બાળપણથી જ તેમનામાં ઉચ્ચ કોટીના ધર્મસંસ્કારોનું આત્મસાધના, આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિની પ્રક્રિયાનો પરિચય સિંચન થયું હતું. ચાર વર્ષની વયે તેઓ પ્રભુભક્તિ, ધ્યાન થાય છે. તેમાં વૈરાગ્ય, ગુરુભક્તિ અને સ્વરૂપજ્ઞાન એ ત્રણેનો સામાયિક આદિ ધર્મઆરાધના કરતા થઈ ગયા. તેમની આઠ વર્ષની બોધ છે. સહજ, સરળ અને વિષયને ઉચિત ભાષામાં લખાયેલા વયે તેમના અસીમ પુણ્યોદયે તેમને કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના આ પ્રબંધમાં સંક્ષિપ્તમાં મોક્ષમાર્ગને સંપૂર્ણપણે દર્શાવ્યો છે. ચિત્રપટના દર્શન થતાંની સાથે “આ મારા ગુરુ છે' એવી શ્રી રાકેશભાઈએ ખૂબ પરિશ્રમ લઈ આત્મસિદ્ધિ શાસ્ત્રના આત્મસ્કૂરણા થઈ. પૂર્વે તેમણે કરેલી આરાધનાનું તેમને શતાબ્દી વર્ષ ૨૦૧૨માં તા. ૨૭-૧૦-૯૬ના દિવસે ૨૦૫૨ અનુસંધાન થયું. અપાર હર્ષ, અદ્વિતીય પુરુષાર્થ અને અનન્ય પાનાનું લખાણ શ્રીમદ્ રાજચંદ્રજીના ચરણકમળમાં અર્પણ કર્યું. ભક્તિભાવથી તેમની અધ્યાત્મ સાધના શરૂ થઈ. ઉત્તરોત્તર વેગીલી તા. ૨-૧૨-૯૮ના દિને આ શોધપ્રબંધ માટે મુંબઈ યુનિવર્સિટી બની, સિદ્ધિના સોપાન સર કરતી ગઈ. સાધના કરતાં નાની વયમાં તરફથી શ્રી રાકેશભાઇને Ph.D.ની ડિગ્રી મળી. આત્મસિદ્ધિ જ તેમને સંસાર ત્યાગની ભાવના જાગી પરંતુ તેમના શાસ્ત્રનું આવું ગહન વિવેચન એ શ્રી રાકેશભાઈની અભ્યાસનિષ્ઠા માતાપિતાએ તેમને સંસારત્યાગ કરતાં પહેલાં અધ્યાત્મના કોઈ અને આત્મસાધનાનું ઉજ્જવળ પરિણામ છે. વિષય પર Ph.D. ડિગ્રી માટે શોધનિબંધ લખવા માટેની ઈચ્છા શ્રીમદ્ રાજચંદ્રજીના આ પરમ ઐશ્વર્યસભર વારસાની, ગહન દર્શાવી છે તેમણે ખૂબ આદરપૂર્વક માન્ય રાખી. તત્ત્વજ્ઞાનની લોકોમાં પ્રભાવના થાય, લોકોને તેનો સર્વાંગી વિદ્યાર્થી તરીકેની તેમની કારકિર્દી અતિ તેજસ્વી હતી. પરિચય થાય એ હેતુથી આ વિસ્તૃત લખાણવાળા ગ્રંથને ‘શ્રીમદ્ ૧૯૮૩માં 1.C.S.. ની પરીક્ષા આપી. હેતુપૂર્વક અભ્યાસ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર' ચાર ભાગમાં છપાવ્યા છોડ્યો પરંતુ Ph.D. માટે M.A.ની ડિગ્રીની જરૂર હતી. તેથી છે. ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી ૧૯૮૮માં બી.એ.ની, ૧૯૮૯માં મુમુક્ષુઓ ઊંડાણથી અભ્યાસ કરે એ માટે દરેક ગાથા પર તત્ત્વજ્ઞાનના વિષય સાથે M.A.ની ડિગ્રી સુવર્ણચંદ્રક સાથે મેળવી. પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવતા અને મુમુક્ષુઓ હોંશભેર તેની ૧૯૮૫થી ૧૯૯૧ સુધીમાં તેમણે ષદર્શન, જૈન શ્વેતાંબર અને લેખિત પરીક્ષા આપતા. આમ આ લખાણ અનેક મુમુક્ષુઓના દિગંબર શાસ્ત્રોના, ન્યાય અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો. આત્મસાધના માટે પ્રેરણારૂપ બન્યું છે. પીએચ.ડી. માટે હવે તેમનો માર્ગ મોકળો થયો. તેમનું વાંચન ગુજરાતી ભાષામાં લખાયેલા શોધપ્રબંધોમાં આટલો દીર્ઘ વિશાળ છે. ગ્રહણશક્તિ, ધારણશક્તિ અને સ્મરણશક્તિ શોધપ્રબંધ આ પહેલો જ હશે. ડૉ. રમણભાઈ શાહ ગ્રંથને આશ્ચર્યજનક છે. ઝડપથી વાંચે, વિચારે, સમય પ્રમાણે ઉપયોગ બિરદાવતાં તેમના આવકારવચનમાં લખે છે-શકવર્તી બનવાને કરે. સર્જાયેલા તેમના Ph.D. ગ્રંથનું વાંચન અધ્યયન, પરિશીલન, પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના સર્વશ્રેષ્ઠ સાહિત્યસર્જન મનન અનેક મુમુક્ષુઓના કલ્યાણનું નિમિત્ત બની શકે છે. આત્મસિદ્ધિશાસ્ત્ર'નો તેમના જીવન પર ઘણો મોટો પ્રભાવ છે. શ્રી રાકેશભાઈની જિનેશ્વરભક્તિ પ્રશસ્ય છે, તે તેમને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મોક્ષમાર્ગની સરળતમ વિધિનું દિગ્દર્શન વારસામાં મળી છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં નાનું થયું છે. આ અદ્ભુત શાસ્ત્રનો મહિમા કરવા અને જિજ્ઞાસુઓ પણ અતિ રમણીય દેરાસર બંધાયું છે તે ઋષભદેવ, શંખેશ્વર તેને વાંચી, વિચારી કલ્યાણમાર્ગે વળે એ હેતુથી Ph.D.ના પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની સુંદર પ્રતિમાઓથી શોભાયમાન

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28