Page #1
--------------------------------------------------------------------------
________________
1 વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/- તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮ છૂટક નકલ રૂા. ૧૦/- 1
* * * શ્રી મુંબઈ જેત યુવક સંઘનું માસિક મુખપત્ર * * *
પ્રબુદ્ધ જીવન
વિક્રમ સંવત : ૨૦૬૫
વીર સંવત : ૨૫૩૫
માગસર વદ - તિથિ - ૫
જિન-વચન
શ્રદ્ધા અને પુરુષાર્થ सुइं च लढे सुद्धं च वीरियं पुण दुल्लहं । बहवे रोयमाणा वि नो य णं पडिवज्जई ।।
–૩ત્તરાધ્યયન-રૂ-૨૦ ધર્મશ્રવણની તક મળ્યા પછી અને એમાં શ્રદ્ધા થયા પછી પણ સંયમના આચરણ માટેનો પુરુષાર્થ તો દુર્લભ જ છે. ઘણા જીવો ધર્મમાં રુચિ ધરાવતા હોવા છતાં તેને આચરી શકતા નથી.
धर्मश्रवण करने पर और उस में श्रद्धा प्राप्त होने पर भी संयमपालन में पुरुषार्थ होना अत्यंत दुर्लभ है । धर्म में रुचि रखते हुए भी कई लोग उस के अनुसार आचरण नहीं करते ।
Even after hearing the sacred scriptures and having firm faith in them, it is very difficult to have enough strength to practise self-control. There are many who are interested in it, but are not able to do so for want of strength.
(ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત “બિન-વેવન'માંથી)
E
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
--
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮
તેક
ક્રમ
Iયસન છીએ.
મારા મનને અસ્થિત બનાવનારી ડોગ લારસને સાચું જ કહ્યું છેઃ 'The અનેક બાબતો માર્ગમાં આડી આવશે, કે oppertunity knocks, but most of the પ્રલોભનો આવશે પણ હું એકવાર નક્કી time we are sleeping.'
કરેલા માર્ગ ઉપર જ આગળ વધતો વધતો
મારા માટે ચોક્કસ જીવનપદ્ધતિ નક્કી દરેકના જીવનમાં કોઈ ને કોઈવાર તક
મારા ધ્યેયને પહોંચીશ. કરીશ. આવતી હોય છે. જો આ તક ઝડપી લેવામાં
મારા જીવનનો માર્ગ નક્કી કરીને તે આવે તો સહેલાઈથી જિંદગી બની જાય.
માર્ગે જ આગળ વધીશ. પણ મોટાભાગના લોકો તક ઝડપવાનો પરિશ્રમ કરતા નથી. તક તેમના દ્વારે
સર્જન-સૂચિ આવીને ચાલી જાય, તો પણ તેમને
કર્તા
પૃષ્ઠ ક્રમાંક અફસોસ થતો નથી. જોકે પાછળથી જ્યારે (૧) મેરા ભારત મહાન
ડૉ. ધનવંત શાહ તેઓ તેમના મિત્રો અને સંબંધીઓને
(૨) આત્મદર્શી વિરલ વિભૂતિ આગળ નીકળી જતાં જુએ છે ત્યારે પસ્તાય
- ડૉ. રાકેશભાઈ ઝવેરી
પ્રા. તારાબેન રમણલાલ શાહ છે. ઉત્તમ તક વારંવાર નથી મળતી. તેથી (૩) જયભિખ્ખું જીવનધારા
ડૉ. કુમારપાળ દેસાઈ તકની કીંમત જાણવી જોઇએ. વ્યવસાયમાં (૪) છિન્ન ભિન્ન રાષ્ટ્રનું વ્યાકરણ
ડૉ. રણજિત પટેલ તો આ બાબત ઘણી લાગુ પડે છે. જો સોદો (૫) ગુરૂ ગૌતમસ્વામી
શ્રીમતી ભારતી ભગુભાઈ શાહ પતી જતો હોય અને ફાયદો થતો હોય તો,
(૬) શ્રી જૈન મહાવીર ગીતા : એક દર્શન-૨ પ. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ વાર ન લગાડવી જોઈએ. બેદરકારી કે
(૭) નેશનલ સેમિનાર “સ્પેક્ટ્રમ ઓફ આળસ ન કરવો જોઈએ. કહેવાય છે કે
જૈનિઝમ ઈન સધર્ન ઈન્ડિયા'
ડૉ. રેણુકા પોરવાલ તકને પાંખો હોય છે અને તે તરત ઊડી ||(૮) સર્જન સ્વાગત
ડૉ. કલા શાહ જાય છે. એવું નથી કે તક આપણને ઈશારો (૯) જૈન પારિભાષિક શબ્દકોશ
ડૉ. જીતેન્દ્ર બી. શાહ નથી કરતી. તે આપણને તેની હાજરીની
(૧૦) પંથે પંથે પાથેય: ખબર આપે જ છે. પણ આપણે તેની નોંધ
આંસુની પ્રચંડ તાકાત
શ્રી શાંતિલાલ ગઢિયા લેતા નથી અને પછી પસ્તાવો કર્યા કરીએ
0
પ્રબુદ્ધ જીવન : ગ્રાહક યોજના •૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $15) •૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) ૫ વર્ષનું લવાજમ રૂ. ૫૫૦/-(U.S. $ 65) • ૧૦ વર્ષનું લવાજમ રૂ. ૧૦૦૦/-(U.S. $120) કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂ. ૨૦૦૦/-(U.S. $ 150) • ક્યારેય પણ જાXખ ન લેવાની પ્રતિજ્ઞા સાથે ૧૯૨૯થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આ મુખ પત્ર “પ્રબુદ્ધ જીવન પ્રત્યેક મહિનાની ૧૬મી તારીખે
અવિરતપણે પ્રગટ થાય છે અને ગુજરાતી પ્રજાને પ્રેરણાત્મક ચિંતન પીરસતું રહે છે. • શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રનો, આજીવન સભ્યો અને ગુજરાતના સંતો તેમ જ વૈચારિક મહાનુભાવોને “પ્રબુદ્ધ જીવન' વિના મૂલ્ય પ્રત્યેક મહિને અર્પણ કરાય છે. આર્થિક રીતે નુકસાનીમાં પ્રગટ થતા આ “પ્રબુદ્ધ જીવન’ને સદ્ધર કરવા “પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરેલ છે જેમાં દાનવીરો યથાશક્તિ પોતાના દાનનો પ્રવાહ મોકલી રહ્યા છે. • વિચારદાનના આ યજ્ઞમાં આપને પણ આપના તરફથી ધનદાન મોકલવા વિનંતી છે. • ‘પ્રબુદ્ધ જીવન નિધિ’ અને ‘કન્યા કરિયાવર આજીવન લવાજમ” આપનારને આવકવેરાની 80 G કલમ અન્વયે કરમુક્તનું પ્રમાણપત્ર આપવામાં આવશે. ચેક “શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'ના નામે મોકલશો. કોઈ પણ માસથી ગ્રાહક બની શકાય છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬,
1મેનેજર • Website : www.mumbai_jainyuvaksangh.com • email: info@mumbai_jainyuvaksangh.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57
૭ વર્ષ : (૫૦) + ૧૮ ૭ અંક : ૧૨
૭ તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ♦
પ્રભુટ્ટુ જીવા
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૭ ૭ વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/- ૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦/માનદ્ તંત્રી : ધનવંત તિ. શાહ
મેરા ભારત મહાન...?
મેરા ભારત મહાન અને આજે દરેક ભારતવાસી અંદરબહારના આતંકવાદીથી છે પરેશાન!!
માત્ર દશ આતંકવાદીઓએ આપણા ‘મહાન’ ભારતને હાંફતું કરી દીધું !! સામી છાતીએ અનેકો આવ્યા હોત તો આપણાં સૈન્યે એની શી દશા કરી હોત ? ત્યારે ભારત ‘મહાન'ના નગારા વાગત જ. નજીકના ભૂતકાળ પાસે જાવ, આપણા સૈનિકો આ ભારતને મહાન સાબિત કરી ચૂક્યાં છે. ભારત સર્વ ક્ષેત્રે મહાન જ છે, મહાન રહેવાનું જ છે, એની મહાનતાનો ‘તાજ’
અદાલતમાં ખડા કરવા જોઈએ.
૨૬ મીની ઘટનાથી પ્રત્યેક નાગરિકનું મન ક્ષુબ્ધ બની ગયું છે. લોહી ઉકળી ઊઠ્યું છે. જેમણે અકારણ જીવન ગુમાવ્યા છે–અને એ થકી જે જે કુટુંબો અને બાળકો છિન્ન ભિન્ન થયા છે એ ઘટના માટે કોઈ ધર્મ ચિંતનનો તાળો બેસતો નથી! દશ આતંકવાદીઓ કે એમની પાછળ રહેલાં એમના આગેવાનોનું આ બધાએ આ જન્મમાં તો કાંઈ બગાડ્યું નથી જ. તો ? પૂર્વ જન્મમાં આ બધાંએ એ આતંકવાદીઓનું કાંઈ બગાડ્યું હશે? એ પણ સમૂહમાં ! કો કર્મનો સિદ્ધાંત અહીં ‘કામ' લાગે છે? શૂન્યમનસ્ક થઈ જવાય છે!! બધાં ગ્રંથો થોથાં
આ અંકના સૌજન્યદાતા
શ્રીમતી ઈલાબેન મોદી સ્મૃતિઃ ચંપકલાલ મોદી
કોઈ છીનવી શકશે નહીં. કારણ કે આ ભારતના બહુસંખ્ય નાગરિકના જીવનમાં સતત પુરુષાર્થ છે, હિંમત છે, જીંદાદિલી છે, નિડરતા છે, બુદ્ધિ કૌશલ્ય છે, સહિષ્ણુતા
છે અને ચિંતન છે.
જેવા લાગવા માંડે છે. કદાચ આપણા જ્ઞાનની મર્યાદા હશે!! નક્કી આ ઘટના ધર્મ ઝનૂનનું જ પરિણામ છે. જેને કાર્લ માર્કસે ‘અફિણ' કહ્યું છે. બાળપણથી આવા ‘અફિણો' પાવાવાળી શાળા વહેલી તકે જગતના સર્વે સ્થળે બંધ થવી જોઈએ. માનવ જે ધર્મમાં જન્મ્યો હોય કે પછી પાછળથી એણે જે ધર્મ અપનાવ્યો હોય, તો એને પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે એ અનુભવવાનો હક છે, પણ ‘મારો જ ધર્મ સર્વ શ્રેષ્ઠ છે, સર્વથી શ્રેષ્ઠ છે' એવું કહેવાનો એને કોઈ અધિકાર નથી જ. એ માત્ર બાલિશતા જ છે. મૂળમાં આ ‘કેફ’ છે
પરંતુ આ મહાનતા ટકાવવા માટે આ ગુણોની સાથે ‘જાગૃતિ’ની પણ એટલી જ જરૂરત છે. જેવો જન આક્રોશ અને જાગૃતિ તા ૨૬ નવેમ્બરની ઘટના પછી ઉમટ્યો હતો, એ ટકી રહેવો જોઈએ જ. નિર્માલ્ય અને બેજવાબદાર રાજકીય આગેવાનોને પ્રત્યેક ચૂંટણી સમયે ચૂંટી ચૂંટીને એમના ઘર ભેગા કરવા પડશે. આ તે કેવી લોકશાહી? નિર્દોષ નાગરિકો અને વફાદા૨ સિપાઈઓના જીવન હણાયા હોય, પ્રજા અસુરક્ષિતતાના ભયમાં તડપતી હોય, આક્રંદ અને આક્રોશ હોય ત્યારે ‘રાજીનામું’અને આપી ઘર ભેગા થઈ જવાનું? કપડાં ખંખેરીને ભાગી જવાનું ? આવા રાજકીય નેતાઓને તો અદાલતમાં ખડા કરી એમનો ‘હિસાબ’ માગવો જોઈએ. જનતાને પૈસે ‘જલસા' કરવાવાળા અને લાખોના ખર્ચથી સુરક્ષા કવચ સાથે ફરનારા એ બધાં રાજનેતા અને સનદી અધિકારીઓને એમની જવાબદારીની નિષ્ફળતા માટે કડકમાં કડક શિક્ષા થવી જોઈએ, લોક
આ ‘કેફ'માંથી જ બધાં વિનાશ ઊભા થાય છે. જેણે ‘જન્નત’ જોયું નથી, જેના અસ્તિત્વના કોઈ પૂરાવા નથી, એને પમાડવાનો ‘પાનો' અને શુરાતન ચડાવાય છે, અને ગુલાબનાં ફૂલોને ધતૂરાના ફૂલો બનાવી દેવાય છે.
મહાવીરે એટલે જ ‘અનેકાંત’વાદનો સિદ્ધાંત જગતને આપ્યો. માત્ર આ એક સિદ્ધાંતનો પ્રચાર થાય તો જગત વિશ્વશાંતિના
Page #4
--------------------------------------------------------------------------
________________
હિંચકે હિંચોળશે એની ખાત્રી.
ઈસ્લામ જેવા ઉચ્ચ કોટિના ધર્મને એના જ બંદાઓ અપમાનિત કરી રહ્યાં છે. સાચો ધર્મ સમજ્યા નથી, એટલે એમાંના ‘સાચ'ને સમજાવવાની પાત્રતા એ ધર્મધૂરંધરોમાં નથી. અને ‘કાચા' યુવાનોમાં ‘કાચા’નું આરોપણ થાય છે. ભારતના મુસ્લિમ બંધુઓ ભારતમાં દુઃખી નથી જ. સરકારે એમને ખોબલે ખોબલે આપ્યું છે, એ બધાં અહીં સુરક્ષિત છે. એટલે હવે એ બધાંએ જ જગતના આતંકવાદીઓને પોતાનો સંદેશો પહોંચાડવો પડશે. જે પોતાના ધર્મને સાચી રીતે સમજ્યા છે એમણે આ સંદેશો જગતને પહોંચાડવાનો છે. આ એમનો ‘ધર્મ’ છે. જો એ બધાં આ સંદેશાની ‘બાંગ’ નહિ પોકારે તો એમની બધી બાંગમાં શબ્દો હશે, પણ ખુદાને પામવાનો અને એ પરવરદિગાર પાસે પહોંચવાનો વિન નિહ હોય.
પ્રબુદ્ધ જીવન
૨૬ મીની ઘટના વિશે ઘણું લખાયું. ઘણાં આર્કાશ થયા. ભુખ્યા મા વિષ્ટિ, ઉના,
કીજાં સુજનનાં કર્મ, આર્ય સુજનતા દૈન્ય ગણી તો
યુદ્ધ એ જ યુગ ધર્મ.
પાર્થને કહાં ઈડર બાજા, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮ બાંધવોના ભાઈચારાને ભયમાં મૂકનાર બધી ‘સેના’ આ દિવસે કયા પાટિયા શણગારવા ગઈ હતી?
હજુ ઊંડા ઉતરીએ તો જણાશે કે આપણા સાંસદ સભ્યો અને પ્રધાનો આપણા સનદી અધિકારીઓના કેટલા બધાં ગુલામ છે. એ આપણને ખબર છે? આ પીઢ અને રૂક્ષ ત્વચાના અધિકારીઓ આપણે ચૂંટેલા પ્રતિનિધિને સ્પષ્ટ સંભળાવી દે છે કે ‘તમે તો ત્રણ કે પાંચ વરસ માટે છો પછી તો તમારે તમારા કામ કરાવવા
અમારી પાસે જ આવવું પડશે !!' એટલે દેશ ઉપર રાજ તો અમાપ સત્તાધારી આ સનદી અધિકારીઓ જ કરે છે!! એ બધામાં કેટલા ભ્રષ્ટાચારી છે એ પ્રજા જાણે જ છે. અંગ્રેજોએ આપેલી આ સિસ્ટમ'ને મૂળમાંથી બદવાની જરૂર છે. આ અધિકારીઓ પોતાની ફરજમાં ક્યાં ગાફેલ રહ્યાં એની તપાસ શરૂ થઈ? ભ્રષ્ટાચારની નોટોના બંડલો સરકારી અધિકારીઓના ઘરમાંથી મળ્યા છે એ હકીકત પૂરવાર થઈ ચૂકી છે.
હવે તો પ્રત્યેક દેશવાસીઓએ પોતાનું રક્ષણ કરવા પોતે જ સક્ષમ થવું પડશે.
હવે હર પળ સર્વેએ એક જ પ્રાર્થના કરવાની કે આ સર્વ આતંકવાદીઓ પોતાના ધર્મને (આતંક ધર્મને નહિ) ‘સાચી’ રીતે સમજું. એ 'સાચી' રીતે સમજશે ત્યારે એ સર્વેને સર્બુદ્ધિ પ્રાપ્ત થશે. એવી સબુદ્ધિ એમને પ્રાપ્ત થાવ એવી પ્રાર્થના પ્રત્યેક જીવ કરે અને આવી ઘટનાઓથી કોઈના પણ મનમાં નફરતના બીજનું રોપણ ન થાવ!!
મા, પ્રેમ, કરુણા અને સબુદ્ધિ માટે પ્રાર્થના એ જ સાચા અને સુખના માર્ગો છે. આ ચિંતનમાં જ ભારતની મહાનતા છે. અને એટલે જ જગતે ભારતને મહાન કહ્યો છે.
-કવિ ન્હાનાલાલ
જ્યારે જ્યારે આવી કોઈ કટોકટી આવે છે ત્યારે આપણને કવિ ન્હાનાલાલે એમના મહાકાવ્ય ‘કુરુક્ષેત્ર’માં કૃષ્ણવિષ્ટિ સંદર્ભે લખેલી ઉપરની પંક્તિ યાદ આવી જાય છે. અને આપો યુદ્ધ એ જ કલ્યાણ' એવા અંતિમ પોકારો પણ કરીએ છીએ. પરંતુ યુદ્ધ એ ક્યારેય કલ્યાણ નથી. એ માત્ર શક્તિ અને અહંનું પ્રદર્શન છે. એ જો ‘કલ્યાા' હોત તો કુરુક્ષેત્રની અગણિત હિંસાનો આનંદ ન ઉઠત અને ઘણું અને ઘણાંને ગુમાવીને બધું મેળવ્યા પછી પણ બધું મૂકીને પાંડવોને હિમાલય જવું ન પડત.
'તમે આમ કર્યું એટલે હવે અમે આમ કરીશું, અમે પણ શક્તિશાળી છીએ' એવા પોકારો બૌદ્ધિક કે સંસ્કારી અભિગમ નથી. એ આક્રોશથી તો આવી ઘટનાના ગુણાકાર જ થવાના, પરંતુ ‘એવું’ અને આવું ન બને એ માટે એના મૂળનો તલસ્પર્શી અભ્યાસ કરવો જરૂરી છે.
નિર્દોષ અને વફાદારોની આ શહદી માટે મહારાષ્ટ્ર કે રાષ્ટ્રના પ્રધાન મંડળે સામૂહિક પ્રાર્થના કરી? એ બધાં તો નવા નેતા ચૂંટવાની સ્વાર્થી કસરત કરવામાં વ્યસ્ત હતા!! આપણો દેશ અને આપણી જાત જેમને આપો સોંપી છે એમની આ સંસ્કારિતા!! એમના કરતાં તો શહિદ થયેલા અધિકારીઓના કુટુંબીજનોને સલામ કે જેમણે કોઈ આર્થિક મદદ લેવાની વિનયપૂર્વક ના પાડી આવા સમયે એક કરોડની કે લાખોની મદદની અને પોતાના હમદર્દી સ્વભાવની પબ્લિસિટીની તર્ક કયા રાજકારણી જતી કરે ? કોના જતી કરે ? આવા છે આપણા મહાનુભાવો ! ભાષાના નામે દેશના
જે જે નિર્દોષ માનવ જીવોની હત્યા થઈ છે એ સર્વેના આત્માને પ્રભુ શાંતિ અર્પે. એ સર્વના કુટુંબીજનોને અને મિત્રોને આ દુ:ખ સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ અર્પે. આપણે બધાં કિંચિત રૂપે એ સર્વેને ઉપયોગી થઈએ. વ્યથિત હૃદયે મુંબઈ જૈન યુવક સંઘ પરિવારની આ શ્રદ્ધાંજલિ!
અને ફરી નિષ્ક્રિય રાજનેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ આપણાથી ચૂંટાઈ ન જાય એના માટે સજાગ અને સતર્ક રહીએ. મતદાનના દિવસે રજા ગાળવા બહારગામ જવું અને મત આપવા ન જવું એ રાષ્ટ્રીય અપરાધ છે. આપણે સજાગ નિહ એ તો પછી આવી ઘટના વારે વારે થવાની જ.
લોકશાહીમાં ફેરફાર કરવાનો તેમજ યૌવન લોહી જેમનામાં થનગનતું હોય, જેમનામાં સર્જનાત્મકતા અને દેશને સર્વ રીતે અર્પણ કરવાની ભાવના હોય એવી નિષ્ઠાવાન વ્યક્તિઓને રાજકારણમાં પ્રવેશવાનો અને એવા નવા પક્ષના ઉદયનો સમય પાક્યો હોય એવું લાગ છે.
ૐ શાંતિ... ૐ શાંતિ...
-ધનવંત શાહ
Page #5
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮
પ્રબુદ્ધ જીવન
આત્મદર્શી વિરલ વિભૂતિ ડૉ. રાકેશભાઈ ઝવેરી
પ્રા. તારાબેન રમણલાલ શાહ વર્તમાન સમયમાં માણસ જેટલો કુદરત નિર્મત આપત્તિથી મહાનિબંધના વિષય તરીકે તેમણે તેને પસંદ કર્યો. દુઃખી છે તેના કરતાં માનવસર્જિત આપત્તિથી વધુ દુઃખી છે. આ આત્મસિદ્ધિશાસ્ત્રની ભાષા સરળ છે પણ તેમાં નિરૂપાયેલા દુ:ખમાંથી માનવને બચાવવો તે દુનિયા સામે મોટો પડકાર છે. ભાવ અતિ ગંભીર છે. આવા ગંભીર વિષય માટે મુંબઈ આ પડકાર ઝીલવાની શક્તિ કેવળ ધર્મમાં છે. આવી શક્તિ ધર્મને યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ, જેના દર્શનના પ્રખર જાણનાર, જીવનાર અને લોકોને તેના માટે માર્ગદર્શન આપનાર અભ્યાસી ડૉ. રમણલાલ સી. શાહને તેમણે માર્ગદર્શક તરીકે પસંદ ધર્મ-પુરુષોમાં છે. વર્તમાન સમયમાં આવી વ્યક્તિઓમાં જેમનું કર્યા. ખૂબ મહેનત કરી શોધપ્રબંધ લખ્યો. નામ આદરપૂર્વક, પ્રેમપૂર્વક લેવાય છે તેવી એક વ્યક્તિ ડો. આ નિબંધમાં અધ્યાત્મપથના અભ્યાસીને જરૂરી સામગ્રી મળે રાકેશભાઈ ઝવેરી છે.
છે. વળી સાધના સંબંધી અનેક પ્રશ્નોના ખુલાસા ઉચિત રીતે તેમણે મુંબઈમાં તા. ૨૬-૯-૬૬ના શુભદિને સુરતના વતની માતા તેમાં સમાવી લીધા છે. પ્રત્યેક ગાથામાં રહેલા ગૂઢ રહસ્યને સમર્થ રેખાબહેન અને પિતાશ્રી દિલીપભાઈ ઝવેરીને ત્યાં રાકેશભાઈનો રીતે તેમણે સમજાવ્યું છે. ગાથાના વિવરણને વાંચતા તેમાં જન્મ થયો. બાળપણથી જ તેમનામાં ઉચ્ચ કોટીના ધર્મસંસ્કારોનું આત્મસાધના, આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિની પ્રક્રિયાનો પરિચય સિંચન થયું હતું. ચાર વર્ષની વયે તેઓ પ્રભુભક્તિ, ધ્યાન થાય છે. તેમાં વૈરાગ્ય, ગુરુભક્તિ અને સ્વરૂપજ્ઞાન એ ત્રણેનો સામાયિક આદિ ધર્મઆરાધના કરતા થઈ ગયા. તેમની આઠ વર્ષની બોધ છે. સહજ, સરળ અને વિષયને ઉચિત ભાષામાં લખાયેલા વયે તેમના અસીમ પુણ્યોદયે તેમને કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના આ પ્રબંધમાં સંક્ષિપ્તમાં મોક્ષમાર્ગને સંપૂર્ણપણે દર્શાવ્યો છે. ચિત્રપટના દર્શન થતાંની સાથે “આ મારા ગુરુ છે' એવી શ્રી રાકેશભાઈએ ખૂબ પરિશ્રમ લઈ આત્મસિદ્ધિ શાસ્ત્રના આત્મસ્કૂરણા થઈ. પૂર્વે તેમણે કરેલી આરાધનાનું તેમને શતાબ્દી વર્ષ ૨૦૧૨માં તા. ૨૭-૧૦-૯૬ના દિવસે ૨૦૫૨ અનુસંધાન થયું. અપાર હર્ષ, અદ્વિતીય પુરુષાર્થ અને અનન્ય પાનાનું લખાણ શ્રીમદ્ રાજચંદ્રજીના ચરણકમળમાં અર્પણ કર્યું. ભક્તિભાવથી તેમની અધ્યાત્મ સાધના શરૂ થઈ. ઉત્તરોત્તર વેગીલી તા. ૨-૧૨-૯૮ના દિને આ શોધપ્રબંધ માટે મુંબઈ યુનિવર્સિટી બની, સિદ્ધિના સોપાન સર કરતી ગઈ. સાધના કરતાં નાની વયમાં તરફથી શ્રી રાકેશભાઇને Ph.D.ની ડિગ્રી મળી. આત્મસિદ્ધિ જ તેમને સંસાર ત્યાગની ભાવના જાગી પરંતુ તેમના શાસ્ત્રનું આવું ગહન વિવેચન એ શ્રી રાકેશભાઈની અભ્યાસનિષ્ઠા માતાપિતાએ તેમને સંસારત્યાગ કરતાં પહેલાં અધ્યાત્મના કોઈ અને આત્મસાધનાનું ઉજ્જવળ પરિણામ છે. વિષય પર Ph.D. ડિગ્રી માટે શોધનિબંધ લખવા માટેની ઈચ્છા શ્રીમદ્ રાજચંદ્રજીના આ પરમ ઐશ્વર્યસભર વારસાની, ગહન દર્શાવી છે તેમણે ખૂબ આદરપૂર્વક માન્ય રાખી.
તત્ત્વજ્ઞાનની લોકોમાં પ્રભાવના થાય, લોકોને તેનો સર્વાંગી વિદ્યાર્થી તરીકેની તેમની કારકિર્દી અતિ તેજસ્વી હતી. પરિચય થાય એ હેતુથી આ વિસ્તૃત લખાણવાળા ગ્રંથને ‘શ્રીમદ્ ૧૯૮૩માં 1.C.S.. ની પરીક્ષા આપી. હેતુપૂર્વક અભ્યાસ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર' ચાર ભાગમાં છપાવ્યા છોડ્યો પરંતુ Ph.D. માટે M.A.ની ડિગ્રીની જરૂર હતી. તેથી છે. ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી ૧૯૮૮માં બી.એ.ની, ૧૯૮૯માં મુમુક્ષુઓ ઊંડાણથી અભ્યાસ કરે એ માટે દરેક ગાથા પર તત્ત્વજ્ઞાનના વિષય સાથે M.A.ની ડિગ્રી સુવર્ણચંદ્રક સાથે મેળવી. પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવતા અને મુમુક્ષુઓ હોંશભેર તેની ૧૯૮૫થી ૧૯૯૧ સુધીમાં તેમણે ષદર્શન, જૈન શ્વેતાંબર અને લેખિત પરીક્ષા આપતા. આમ આ લખાણ અનેક મુમુક્ષુઓના દિગંબર શાસ્ત્રોના, ન્યાય અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો. આત્મસાધના માટે પ્રેરણારૂપ બન્યું છે. પીએચ.ડી. માટે હવે તેમનો માર્ગ મોકળો થયો. તેમનું વાંચન ગુજરાતી ભાષામાં લખાયેલા શોધપ્રબંધોમાં આટલો દીર્ઘ વિશાળ છે. ગ્રહણશક્તિ, ધારણશક્તિ અને સ્મરણશક્તિ શોધપ્રબંધ આ પહેલો જ હશે. ડૉ. રમણભાઈ શાહ ગ્રંથને આશ્ચર્યજનક છે. ઝડપથી વાંચે, વિચારે, સમય પ્રમાણે ઉપયોગ બિરદાવતાં તેમના આવકારવચનમાં લખે છે-શકવર્તી બનવાને કરે.
સર્જાયેલા તેમના Ph.D. ગ્રંથનું વાંચન અધ્યયન, પરિશીલન, પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના સર્વશ્રેષ્ઠ સાહિત્યસર્જન મનન અનેક મુમુક્ષુઓના કલ્યાણનું નિમિત્ત બની શકે છે. આત્મસિદ્ધિશાસ્ત્ર'નો તેમના જીવન પર ઘણો મોટો પ્રભાવ છે. શ્રી રાકેશભાઈની જિનેશ્વરભક્તિ પ્રશસ્ય છે, તે તેમને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મોક્ષમાર્ગની સરળતમ વિધિનું દિગ્દર્શન વારસામાં મળી છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં નાનું થયું છે. આ અદ્ભુત શાસ્ત્રનો મહિમા કરવા અને જિજ્ઞાસુઓ પણ અતિ રમણીય દેરાસર બંધાયું છે તે ઋષભદેવ, શંખેશ્વર તેને વાંચી, વિચારી કલ્યાણમાર્ગે વળે એ હેતુથી Ph.D.ના પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની સુંદર પ્રતિમાઓથી શોભાયમાન
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮ છે. ભગવાનનું પૂજન, અર્ચન, ભક્તિ, આરતી, મંગળદીવો આદરણીય પાત્રોની વિશેષતા શ્રોતાને રસ પડે તે રીતે મૂલવે, આશ્રમવાસી સારી સંખ્યામાં ઉપસ્થિત રહી નિયમિત રીતે કરે છે. રજૂ કરે. અન્ય ધર્મની ઊજળી બાજુ રજૂ કરે પણ કદીએ તેઓ પૂજા વગેરે શુદ્ધ રીતે થાય તે માટે વિધિ સમજાવતું સાહિત્ય પૂરું આકરી ટીકા કરતાં નથી તે તેમની વિશેષતા છે. પાડવામાં આવે છે. રાકેશભાઇની જિનભક્તિ ખૂબ સમજપૂર્વકની કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યેની ભક્તિ અને સર્વ છે. દરેક વર્ષે જુદા જુદા તીર્થોની યાત્રા ભારતના અને પરદેશના સમર્પણભાવ અદ્ભુત છે. જાણે કે તેમના શ્વાસે શ્વાસે તેમાં યાત્રીઓને સમૂહમાં કરાવવી, બધા તીર્થકરોની પંચકલ્યાણક કૃપાળુદેવ વણાઈ ગયા છે. હૃદયના પ્રત્યેક ધબકારમાં તેમને ઝીલી ભૂમિની ભાવપૂર્વક સ્પર્શના કરવી, તીર્થકરના જીવનનો મહિમા રહ્યા છે. તેમના દરેક કાર્યમાં કૃપાળુદેવ પ્રત્યેનો પૂજ્યભાવ વ્યક્ત સમજવો, સમજાવવો તે તેમની પ્રિય પ્રવૃત્તિ છે. રાકેશભાઈ મહાન થાય છે. Ph.D. ના વિષયની પસંદગીમાં વળી સંસ્થા, આશ્રમ, સાધુપુરુષો, ભક્તો દ્વારા લખાયેલા ધર્મવિષયક ગ્રંથો, ચરિત્રો, હૉસ્પિટલ, દરેક ટ્રસ્ટ દરેકને તેમણે પોતાના ગુરુ રાજચંદ્રજીનું સ્તવનો કોઈ પણ જાતના પંથ, ગચ્છ, ફિરકા કે સંપ્રદાયના ભેદ નામ આપ્યું છે. દરેક પખવાડિયે દાદરના યોગી સભાગૃહમાં વિના વાંચે છે. આનંદઘનજી,યશોવિજયજી, દેવચંદ્રજી, યોજાતા પરમ સત્સંગમાં શ્રીમદ્ રાજચંદ્રજીના “વચનામૃત'માંથી મોહનવિજયજીની ચોવીશી એટલે કે ચોવીસ ભગવાનના કોઈ પત્ર કે પત્રમાંનો ગદ્યખંડ લઈ તેના આધારે ઉચિત દૃષ્ટાંતો સ્તવનોના બાળપણથી અભ્યાસી છે. આનંદઘનજીની ચોવીશીના સાથે સત્સંગ કરાવે છે. દરેક પત્ર વિશેના રાકેશભાઈના વિશદ દરેક સ્તવનોમાં દરેક તીર્થકર ભગવાનના જીવનનો મહિમા તેમણે વિશ્લેષણ પછી શ્રોતાઓને પત્રનું હાર્દ સમજાય છે, સ્પષ્ટ થાય વિગતે સમજાવ્યો છે. સ્તવનોનું તેમનું વિવેચન અર્થભર, છે અને કૃપાળુ દેવ પ્રતિ અથાગ પ્રીતિ-ભક્તિ જાગે છે. મર્મગ્રાહી અને ભગવદ્ ભક્તિમાં વૃદ્ધિ કરનારું બને છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર સવારે પ્રાર્થનામાં અને સાંજે ગુરુમંદિરમાં
પર્યુષણ દરમિયાન જેમનો સ્વાધ્યાય કરાવ્યો છે તે ગ્રંથો છ નિયમિત ગવાય છે. શ્રી રાકેશભાઈના મતે કૃપાળુદેવનું એક એક ઢાળા, સમાધિ તંત્ર, અનુભવપ્રકાશ, યોગસાર, તત્ત્વજ્ઞાન વચન કોહિનૂર જેવું છે અને તેમનો એક એક પત્ર હીરાની ખાણ તરંગિણી, ભક્તામર સ્તોત્ર, ઈબ્દોપદેશ, આત્મશાસન વગેરે છે. જેવો છે. કૃપાળુદેવના સર્વ સાહિત્યને વાંચે, વિચારે, સમજે, ઉપાધ્યાય યશોવિજયજી કૃત ‘જ્ઞાનસાર' જેવા કઠિન ગ્રંથના જુદાં જીવનમાં ઉતારે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. આમ, આશ્રમ અને જુદાં અષ્ટકો તેમણે ભારતના મહત્વના શહેરોમાં અને પરદેશમાં તેની માનવ હિતલક્ષી વિવિધ યોજનાઓ જોતાં કૃપાળુદેવને અતિ યુ.કે., અમેરિકા, કેનેડા, શ્રીલંકા જેવા સ્થળે જઈ લોકોને નીકટતાથી સમજવાનો, કૃપાળુદેવની સન્મુખ થઈ શકીએ એવો સમજાવ્યા જેથી ભક્તોમાં જૈનધર્મ પ્રત્યે ભક્તિભાવ જાગે. ધર્મ ‘અપૂર્વ અવસર' રાકેશભાઈએ આપણને આપ્યો છે. કૃપાળુદેવના વિશેની તેમની સમજ ઊંડી, વ્યાપક અને અથાગ છે. તેઓ ધર્મને સાચા ભક્ત કેવા હોય તેના દર્શન આપણને તેમનામાં થાય છે. માત્ર ગતાનુગતિકતાથી નથી સ્વીકારતા પરંતુ તર્ક, બુદ્ધિ અને શ્રી રાકેશભાઈનું મહત્ત્વનું યોગદાન તે યુવાવર્ગને તેમણે નવી અંતરની ઊંડી અનુભૂતિથી, જાગૃતિથી સ્વીકારે છે. ધર્મતત્વનો દિશા બતાવી. યુવાવર્ગ વિપુલ પ્રમાણમાં તેમના પ્રતિભાશાળી વિશાળ અર્થમાં વિચાર કરે છે. જેન, જૈનેતર, ભારતના અને તેજસ્વી વ્યક્તિત્વ, અસાધારણ જ્ઞાન અને ગુણસંપદા, અપ્રતિમ ભારતની બહારના ધર્મોને સમજવા તત્પર રહે છે, તેના શુભ પુરુષાર્થ, અદ્ભુત શિસ્તપાલન અને ક્રાંતિકારી વિચારોને કારણે અંશોને આવકારે છે.
તેમના તરફ આકર્ષાયો. સમાજનો શિક્ષિત વર્ગ, ડોક્ટર, आं नो भद्राः क्रतवो यन्तु विश्चतः ।
એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અધ્યાપક વગેરે જૈન અને જૈનેતર, ચારે દિશાએથી ઉત્તમ કલ્યાણકારી વિચારો પ્રાપ્ત થાવ. ભારતના અને ભારત બહારનો યુવાવર્ગ મોટી સંખ્યામાં આ સંસ્થા ઋગ્વદનું આ વાક્ય તેમના જીવનમાં ચરિતાર્થ થયેલું જોવા સાથે જોડાયો છે. યુવાનોમાં શક્તિ અને સગુણ પ્રગટે, મળે છે.
યુવાશક્તિ વિધેયાત્મક કલ્યાણકારી માર્ગે વળે, પોતાનું અને ધર્મના મર્મને સમજી ઉચિત દૃષ્ટાંતો દ્વારા સમજાવે છે એ રીતે વિશાળ સમાજનું હિત કરે એવી વિવિધ યોજનાઓ આશ્રમમાં મુમુક્ષુની વિચારની ક્ષિતિજોને વિસ્તાર છે. આશ્રમમાં જૈન ધર્મના થાય છે. સાધુ-સાધ્વી મહારાજ, આચાર્ય કુલચંદ્રજી, આગમઉદ્ધારક તેમના વ્યક્તિત્વના વિકાસ માટે શ્રીમદ્ રાજચંદ્ર યુથ વીંગનું જંબુવિજયજી, આચાર્ય જનકવિજયજી, ભાનુવિજયજી, મહાસતી નિર્માણ થયું. યુવાનોને વિવિધ પ્રકારની જવાબદારી સોંપાઈ. લલિતાબાઈ, ડૉ. તરૂલતાબાઈ અને અન્ય ધર્મના સંતો મોરારી- રસોડાથી માંડી ફોટોગ્રાફી, ઓડિયો-વીડિયો સંચાલન, બાપુ, શ્રી શ્રી રવિશંકર, ગુરુ માં આનંદમૂર્તિ વગેરેને આમંત્રે, લેખન-છાપકામ, સંસ્થામાં જુદાં જુદાં ટ્રસ્ટોનો વહીવટ તેમને સન્માન કરે અને તેમનાં વક્તવ્યો ગોઠવે, અન્ય સ્થળે જાય ત્યારે સોંપાય છે. નાની ઉંમરના પણ ઉત્સાહપૂર્વક, કુનેહપૂર્વક, બોદ્ધ ભિખ્ખઓ, મોલવીઓ, પાદરીઓને મળે. તેમને સન્માન નિઃસ્વાર્થપણે જવાબદારી ઉપાડતા યુવાન ટ્રસ્ટીઓ આ આશ્રમમાં આપે. આ સહુ પાસેથી રાકેશભાઈ પણ પ્રેમ, વાત્સલ્ય અને આદર જોવા મળે છે. પામે છે. અન્ય ધર્મના મૂલ્યવાન વિચારોને, અન્ય સાહિત્યના યુવાનોનો સર્વાગીણ વિકાસ થાય તે માટે વિવિધ પ્રકારના
Page #7
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮
ધ્યાન, યોગ, ભક્તિ સંગીત, નાટક, નૃત્ય, ભાષાઓનો અભ્યાસ, પર્યટન, વક્તૃત્વ, સ્વરક્ષણની તાલીમ માટે માત્ર ગુજરાતના જ નહિ પરંતુ પર પ્રાંતીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની વ્યક્તિઓની મદદ પણ લેવાય છે.
તેમના અનુયાયીઓ રાકેશભાઈને અનન્ય શ્રદ્ધાથી ભક્તિભાવથી અને છલકાતા પ્રેમથી ચાહે છે. તેમને ‘ગુરુદેવ’, ‘સાહેબ” કે ‘બાપા’ના નામે સંબોધે છે. પોતાના અનુયાયીને સોંપેલી જવાબદારીને તેમણે ‘સેવા’ નામ આપી ‘સેવા’ કાર્યનું અને શબ્દનું ગૌ૨વ કર્યું છે. તેને નવું પરિમાણ આપ્યું છે. જેને ‘સેવા' કરવાની મળે તે પોતાની જાતને ધન્ય માને. સેવાનું કામ અત્યંત ચીવટપૂર્વક, વફાદારીથી, ઉત્સાહથી કરે. ભૂલ થાય તો પ્રાયશ્ચિત લે. આવા યુવાન વર્ગને લીધે આશ્રમમાં ચારે બાજુ અનોખા ઉત્સાહનું, જીવંતપણાનું, વિનયનું, સહકારનું, સમર્પણનું વાતાવરણ જોવા મળે. આવા તેજેમઢ્યા, આનંદથી છલકાતા યુવાન ચહેરાનું દર્શન તે આશ્રમની વિશેષતા છે. ત્યાંના પ્રોઢો અને વૃદ્ધો પણ હોંશથી ‘સેવા’ કરે છે. રાકેશભાઈના મતે સેવા તે બેડી નથી પણ રૂમઝૂમતું ઝાંઝર છે, એમ સમજીને કરીએ તો એ કાર્ય શોભા અને ગૌરવનું પ્રતીક બની રહે.
ભક્તો માટે એક કાયમી વ્યવસ્થાની જરૂર હતી. ૨૦૦૧માં મહાવીર જયંતીના મંગળ દિને ગુજરાતમાં વલસાડ જિલ્લામાં ધરમપુર નજીક મોહનગઢ ટેકરી પર ‘શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ'ની સ્થાપના થઈ. આ સ્થળની પસંદગી પાછળ એક મહત્ત્વનું કારણ છે. વિ. સં. ૧૯૫૬માં ચૈત્ર સુદ એકમથી વૈશાખ વદ પાંચમ સુધી લગભગ ૩૫ દિવસ સુધી શ્રીમદ્જીએ આ ધરતી પર વિચરણ કર્યું હતું. આસપાસના જંગલોમાં તેમણે એકાંત અને અસંગ સાધના કરી હતી. આમ, આ ધરતી તેમના પવિત્ર ચરકારથી પાવન થઈ હતી. ટેકરી પર કુદરતી વાતાવરણમાં ૨૨૩ એકરની જમીન ખરીદી તેના પર આશ્રમનો કેટલોક ભાગ નિર્માણ થયો. આશ્રમના પ્રાંગણમાં રમણીય જિનમંદિર છે, જેનો ભક્તો લાભ લે છે. આશ્રમનું મુખ્ય મકાન જે પૂર્વે મોહનગઢના રાજાનો તદ્દન ખંડિયે૨ અવસ્થામાં મહેલ હતો તેનો જીર્ણોદ્વાર કરી અદ્યતન સગવડોથી સજ્જ કર્યો છે. તે હજુ મહેલને નામે જ ઓળખાય છે. તેમાં ગુરુ મંદિર છે-જેમાં શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમા છે. જ્યાં ધ્યાન અને વાંચનની અનુકૂળતા છે. મર્યાદિત સંખ્યામાં ભક્તો માટે આધુનિક સગવડવાળું સાધક નિવાસ છે. જેમાં સત્સંગ અને ધ્યાન માટે વાતાનુકૂલિત સભાગૃહ છે. ધ્યાનખંડ, સાધના કુટિર, પુસ્તકાલય, સંગ્રહાલય, ભોજનાલય, શાંતિથી બેસી ધ્યાન માટે અને પ્રકૃતિના રમણીય દશ્યો માણી શકાય માટે બે નાના ગાર્ડન બનાવ્યા છે. એકમાં ભગવાન બુદ્ધ અને બીજામાં ભગવાન કૃષ્ણની મૂર્તિઓ છે. આવનાર ભક્તો મુમુક્ષુઓ ભક્તિ, સત્સંગ, સાંચન, ધ્યાન દ્વારા ધર્મારાધના કરે છે. અંતર્મુખતાના ગહન અભ્યાસ માટે સાધનાભઠ્ઠી રખાય છે. જેમાં ત્રણ દિવસ મૌન અને ધ્યાનનું અવલંબન લેવાય છે. વર્ષમાં બે વાર, ચૈત્ર માસમાં
પ્રબુદ્ધ જીવન
ભગવાન મહાવીર જન્મકલ્યાણક અને આસો માસમાં દિવાળી સમયે ભગવાનના નિર્વાણકલ્યાણકનો ભવ્ય મહોત્સવ ઉજવાય છે. જેમાં ભારતમાંથી અને પરદેશમાથી આવી ભક્તો વિશાળ સંખ્યામાં ભાગ લે છે. તેમને રહેવા માટે સગવડવાળા તંબુની વ્યવસ્થા કરવામાં આવે છે.
બંને મહોત્સવમાં ઉત્કૃષ્ટ ભક્તિસંગીત ઉપરાંત ગચ્છ કે ફિરકાના ભેદ વિના સાધુ મહાત્માઓના વિદ્વાનોના ધર્મવિષયક વ્યાખ્યાનો ગોઠવાય છે. યુવાવર્ગને, મોહ, રંગરાગના આકર્ષણમાંથી મુક્ત કરવા ૩૧મી ડિસેમ્બરે અખંડ રાત્રિનો સાત્વિક મનોરંજનવાળું વિવિધ પ્રકારનો ઉત્કૃષ્ટ ભક્તિસંગીત સાથેનો કાર્યક્રમ ગોઠવાય છે. જેમાં ભક્તો ઘણી મોટી સંખ્યામાં હાજર હોય છે.
ભગવાન મહાવીર અને શ્રીમદ્ રાજચંદ્રના ઉપદેશમાંથી મળેલી પ્રે૨ણા ઝીલીને શ્રી રાકેશભાઈએ ભક્તોની સ્વકલ્યાણની ધર્મપ્રવૃત્તિ સાથે સર્વકલ્યાણની પ્રવૃત્તિ કરવા ‘શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ ટ્રસ્ટ'ની સ્થાપના કરી જેમાં મુખ્યત્વે આરોગ્યવિષયક, શિક્ષકવિષયક અને જીવદયાવિષયક પ્રવૃત્તિઓ શરૂ કરી.
આરોગ્યવિષયક પ્રવૃત્તિ માટે ૨૦૦૩માં ધરમપુરમાં ‘શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ અને તેમાં એલોપથી અને હોમિયોપેથી બન્ને પ્રકારના દવાખાના ચાલુ કર્યા, ત્યાં સ્થાનિક લોકોને માત્ર બે રૂપિયાની ફી લઈ દવાઓ અપાય છે. સર્વ પ્રકારના રોગનિદાન માટે અને અન્ય સુવિધા માટે એક્સ-રે મશીન, સોનોગ્રાફી, પેથોલોજી લેબોરેટરી, આઈ.સી.યુ., ઓપરેશન થિયેટર, એન્ડોસ્કોપી સહિત આધુનિક સામગ્રીથી સુસજ્જ હૉસ્પિટલમાં અનુભવી નિણાંત ડૉક્ટરોની સેવા ઉપલબ્ધ હોય છે. આસપાસની ગ્રામીણ જનતાને સર્વપ્રકારે ઉપયોગી આરોગ્યસેવા મળે છે. ઉપરાંત નેત્રયજ્ઞ, વિકલાંગયા, હૃદયરોગ, સ્ત્રીઓના જાત જાતના રોગ, ડાયાબિટીસ વ.ના નિદાન કેમ્પ યોજાય છે. સામાન્ય વર્ગને રોગમુક્ત કરવા ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે.
“શ્રીમદ્ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ'ના નેજા નીચે શિક્ષણની વિવિધ યોજનાઓ શરૂ કરી છે. ખૂબ ઊંચા, ઉમદા હેતુ સાથે નાના બાળકોનો યોગ્ય દિશામાં ચારિત્ર વિકાસ થાય, તેવા શિક્ષણ માટે શ્રીમદ્ રાજચંદ્ર ‘મેજિક ટચ’ના મુંબઈ, મુંબઈના પરાંઓમાં, ભારતના મહત્ત્વના શહેરોમાં, પરદેશમાં યુ.કે., અમેરિકા, કેનેડા, દુબઈ વ. ઠેકાણે કુલ ૨૮ થી વધુ કેન્દ્ર ખોલ્યા છે. સાડા ત્રણથી સાત વર્ષના બાળકોને ટ્રેઈનીંગ લીધેલી બહેનો – દીદીઓ અઠવાડિયે એક વાર બે બે ક્લાક ભણાવે છે. જેમાં ધ્યાન, ભક્તિ, મહાન વ્યક્તિઓ ખાસ કરીને ભગવાન મહાવીર, બુદ્ધ, ઈશુ ને કેટલાક મહાન ભક્તોનાં ચરિત્રો, ચિત્રો, વાર્તાઓ, કઠપૂતળી દ્વારા ભણાવવામાં આવે છે. ફિલ્ડ ટ્રીપ, પર્યટન, સંગીત, નાટક વગેરે દ્વારા બાળકના હૃદયમાં દિવ્યતા અને માનવતા પ્રગટાવવાનું કાર્ય થઈ રહ્યું છે. આનંદની વાત એ છે કે મુલુંડમાં પણ ‘મેજિક ટચ' ૮મી માર્ચે શરૂ થઈ રહ્યું છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮
ટ્રસ્ટે ધરમપુર વિસ્તારમાં આદિવાસી બાળકોના સર્વાગીણ બનાવવામાં આવે છે. આવી નિર્દય હિંસા અટકાવવા, લોકોને ઉત્કર્ષ માટે આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા શરૂ યોગ્ય જાણકારી આપવા અને અબોલ જીવો પ્રત્યે પ્રેમ પ્રગટાવવા કરી છે. જેમાં તેમને ઉચ્ચ ગુણવત્તાવાળું આધુનિક શિક્ષણ મળે Ahimsa Awareness Exhibition વખતોવખત યોજાય છે. એ માટે ધરમપુર નજીક તામછડી ગામની એક આશ્રમશાળાને અહિંસક ચીજોનું વેચાણ પણ થાય છે. આ Exhibition જોઈને દત્તક લઈ તેને ‘શ્રીમદ્ રાજચંદ્ર
ઘણી વ્યક્તિઓ આવી વસ્તુ નહિ વિદ્યાવિહાર' નામ આપ્યું છે. તેમાં સતત ૮૦ વર્ષથી સામાજિક અને વૈચારિક ક્ષેત્રે ) વાપરવાની પ્રતિજ્ઞા કરે છે. દર વર્ષે ક્રમશઃ ધોરણ વધારતા જઈ વિશિષ્ટ સેવા પ્રદાન કરતી સંસ્થા
આશ્રમમાં સંગીત, નૃત્ય, નાટક દસમા ધોરણ સુધીના વર્ગો શરૂ કર્યા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
ઉપરાંત જુદા જુદા ગ્રુપ વચ્ચે છે. આમ, ધરમપુર શહેરના,
આ શુભ અવસરે યોજે છે
જ્ઞાનવર્ધક વિષયો પર સ્પર્ધાઓ ગામડાના અને આદિવાસી
- ભક્તિ યાત્રા
યોજાય છે. ખાસ કરીને જીવનના બાળકોને અને યુવાનોને
આશીર્વચન વ્યક્તવ્ય
વિવિધ ક્ષેત્રમાં Management પર કેળવવાના પ્રયત્ન થઈ રહ્યા છે.
ડૉ. રાકેશભાઈ ઝવેરી
યુવાનો સારી તૈયારીપૂર્વક ચર્ચા કરે ‘શ્રીમદ્ રાજચંદ્ર જીવદયા ટ્રસ્ટના
ગાયક કલાકારો
છે ખાસ વિશેષતા કે આ પ્રવૃત્તિ કોઈ નામે જીવદયાની વિવિધ પ્રવૃત્તિઓ
પગારદાર માણસો નહિ પણ
કુમાર ચેટર્જી મોટા પાયે થઈ રહી છે. ૧૦૫ વર્ષ
શ્રીમના ભક્તો જ સેવાના ભાવથી
હંસિકા આયર પહેલાં દરેક દશેરાએ ધરમપુરની આ
કરે છે.
સોલી કાપડિયા ધરતી પર પશુઓની નિર્દય રીતે
વિભાવરી જોષી
આશ્રમનું સમગ્ર સંચાલન હત્યા થતી હતી તે શ્રીમદ્
સુખી, સુશિક્ષિત, માહિતીથી
પ્રવકતા : રાજચંદ્રજીએ અટકાવી. આમ,
સુસજ્જ, વિનયી, દીર્ઘદર્શી,
અંકિત ત્રિવેદી જીવદયાના બીજ તો નવાઈ ગયા
પરિકલ્પના :
રાતદિવસ જોયા વિના ગુરુ આજ્ઞાને હતા. તેમાંથી પ્રેરણા લઇને શ્રી
નીતીનભાઈ સોનાવાલા
ભાવપૂર્વક માથે ચડાવતાં સમર્પિત રાકેશભાઇએ “શ્રીમદ્ રાજચંદ્ર સ્થળ : રવિન્દ્ર નાર્ય મંદિર સયાની રોડ, પ્રભાદેવી,
એવા પ્રમુખ સહિત, ટ્રસ્ટીઓના જીવદયા ટ્રસ્ટની સ્થાપના કરી. મુંબઈ-૪૦૦ ૦૨૫.
હાથમાં છે તે ગૌરવનો વિષય છે. આશ્રમની નજીક ૩૩ એકરની તારીખ : ૧૦-૧-૨૦૦૯, વાર: શનિવાર
આમ, આ આશ્રમમાં જમીન પશુપક્ષીઓની સુખાકારી સમય : સાંજે ૭-૪૫ કલાકે
સર્વજીવહિતલક્ષી જાતજાતની અને રક્ષણ માટે ખરીદી છે. તેને નિમંત્રણ કાર્ડ માટે સંઘની ઑફિસનો સંપર્ક કરવા વિનંતિ. | યોજનાઓ થાય છે પણ તે તો શ્રીમદ્ રાજચંદ્ર મૈત્રીધામ' એવું સરનામું : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
મણકા છે. આ મણકાઓ માં અર્થપૂર્ણ નામ આપવામાં આવ્યું છે.] ૩૩, મહંમદી મીનાર,૧૪ મી ખેતવાડી લેન,
પરોવાયેલું મૂલ સૂત્ર દોરો તો તેમાં પશુપક્ષીને સર્વ પ્રકારની એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪ આત્મજાગૃતિ, આત્મસાધના અને સુવિધા મળે તેવી અદ્યતન ફોન : 23820296
આત્મકલ્યાણ છે અને તે જ આ પાં જરાપોળ, ગોશાળા, મથુરાદાસ ટાંક : મોબાઈલ : 9833576421
આશ્રમનું સર્વોપરિ ધ્યેય છે. પશુ નિવાસ, ચબુતરા, હવાડા, પ્રવિણભાઈ દરજી : મોબાઈલ :9222056428
આમ વર્તમાન સમયમાં વિરલ હૉસ્પિટલ, પશુઓને લાવવા લઈ
-મેનેજર) વિભૂતિ તરીકે પૂ. ડૉ. રાકેશભાઈ જવા માટે મોબાઇલ સાધનો,
ઝવે રીનું નામ સન્માનપૂર્વક સંગીત અને વિશેષતઃ પ્રભુદર્શનની વ્યવસ્થા પણ વિચારી છે. લેવાય છે. Ph.D.ના અભ્યાસ દરમ્યાન શ્રી રાકેશભાઇની પશુઓને કતલખાને જતાં અને પક્ષીઓને સૌંદર્યના અને ઔષધના શક્તિ અને મહત્તાનો પરિચય ડૉ. રમણભાઈને થયો અને કારણે વધ થતાં અટકાવવા, તેમને રાખવાની, તેમના નિભાવની, તેમણે એક સુખદ્ આગાહી કરી કે સમગ્ર યુગ પર છવાઈ જાય તેમના આરોગ્યની વ્યવસ્થા કરવી એ આ ટ્રસ્ટની મહત્ત્વની તેવી મહાન વ્યક્તિ એ બનશે. આજે તે આગાહી સાચી પડશે કામગીરી છે. LOVE LIFE' “પ્રત્યેક જીવને પ્રેમ કરો', તેમની તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે એનો આપણને સૌને આનંદ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખો' તે આ ટ્રસ્ટનું સૂત્ર છે. છે.
* * * આ ઉપરાંત હજારો પશુપક્ષીઓને અકથ્ય ત્રાસ આપીને, ત્રિદેવ, નં. ૧, ૩જે માળે, ફ્લેટ નં. ૩૦૧, નિર્દય ઉપાયો યોજી, તેમનો વધ કરીને તેમના શરીરમાંથી માનવ ભક્તિ માર્ગ, મુલુન્ડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૮૦. માટે જાતજાતના ખોરાક, ફેશનની વસ્તુઓ અને દવાઓ ફોન : ૨૫૯૨૨૬૭૩
Page #9
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮
પ્રબુદ્ધ જીવન
જયભિખ્ખુ : જીવનધારા
દેસાઈ
Dડૉ. કુમારપાળ જયભિખ્ખુ
૨૬-૬-૧૯૦૮ : ૨૪-૧૨-૧૯૬૯
હું
[‘મા શારદા હવે હું કલમને ખોળે છઉં' સાહિત્ય ક્ષેત્રે આવી પ્રતિજ્ઞા લેનાર અને એવું જીવન જીવનાર વીર નર્મદ પછી બહું ઓછા સાહિત્યકારો ગુજરાતી સાહિત્ય જગતને પ્રાપ્ત થયાં છે. પોતાના જીવન કાળ દરમિયાન સાહિત્યના વિવિધ સ્વરૂપના લગભગ ૩૦૦ પુસ્તકોનું વિપૂલ સાહિત્ય સર્જન કરનાર વિદ્વાન સર્જક 'જયભિખ્ખુ' આવી પ્રતિજ્ઞા લેનારામાંના એક. ગુજરાતી સાહિત્ય અને સમાંતરે જ જૈન સાહિત્યની ‘જયભિખ્ખુ'ની સેવા એક અવિસ્મરણિય અને વિરલ ઘટના છે. માત્ર ૬૧ વર્ષના આયુષ્ય કાળમાં ૪૦ વર્ષ એમણે કલમને ખોળે ધર્યાં.
૯
‘જયભિખ્ખુ’નું સાહિત્ય જેવું ઉમદા અને પ્રેરક, એવું જ એમનું જીવન. એમના ‘જવા મર્દ”, ‘એક કદમ આગે' અને ‘ગઈ ગુજરી' જેવા પુસ્તકોમાં એમનું બાળ જીવન વાંચીએ તો વાચકને અપેક્ષા જાગે કે આપણને એમની પાસેથી એક ઉત્તમ આત્મકથા કેમ ન મળી? પરંતુ ‘જયભિખ્ખુ' સર્વદા ‘સ્વ’થી પર જ રહ્યા અને ‘સર્વ'ના બની રહેવામાં જ એમણે પોતાનો જીવન આદર્શ માન્યો, એટલે જ એમણે સર્વને માટે સાહિત્ય દીક્ષા લીધી.
'જયભિખ્ખુ' તો એમનું સાહિત્ય નામ. જન્મ નામ તો બાલાભાઈ અને હુલામણું નામ ભીખાલાલ, પત્નીનું નામ શ્રીમતી વિજયાબહેન. આ બન્ને નામોનો સમન્વય કરી સાહિત્ય નામ ધર્યું 'જયભિખ્ખું.' 'ન્યાયતીર્થ' અને 'તર્કભૂષણ' જેવી પદવી પ્રાપ્ત કરનાર અને ધૂપસળી જેવું જેમનું જીવન અને શબ્દો છે, તેમજ પ્રત્યેક પળે ‘પ્રેમના ઊભરા’ જેવું જીવન જીવનારા આ સર્જકના સાહિત્ય સર્જન અને જીવન ઉ૫૨ ડૉ. નટુભાઈ ઠક્કરે પીએચ.ડી. માટે એક શોધ પ્રબંધ તો લખ્યો છે જ, પરંતુ એમના પ્રેરક જીવન પ્રસંગો અને જીવન ચરિત્રથી ગુજરાતી સાહિત્ય વંચિત રહે તો ગુજરાતી પ્રજા માટે એ મોટી ખોટ ગણાય જ.
આદર્શ વ્યક્તિનું જીવન ચરિત્ર લખવા માટે માત્ર ત્રણ વ્યક્તિઓ જ અધિકારી છે, એમના સંતાનો, શિષ્યો અને ભક્તો. મિત્ર કુમારપાળભાઈમાં ‘જયભિખ્ખુ' માટે આ ત્રણનો સમન્વય તો ખરો જ ઉપરાંત પોતેય શબ્દશિલ્પી છે.
૨૦૦૮ નું વર્ષ ‘જયભિખ્ખુ'નું શતાબ્દી વર્ષે. આ વર્ષ દરમિયાન જ એમની પ્રેરક જીવનકથા “પ્રબુદ્ધ જીવન'ના વાચકને પ્રાપ્ત થાય એવી અમારા મનમાં મંછા ઊગી, અને કુમારપાળભાઇને અમે પ્રેમાગ્રહ કર્યો. એમણે સંકોચ દર્શાવ્યો, સ્વાભાવિક છે. પણ ચર્ચા-ચિંતનમાં અમે એમને પ્રેમથી મહાત કર્યા. પરિણામે આ અંકથી અર્થ રસ ભરી 'જયભિખ્ખુ જીવન ધારા' વાચકોના હૃદય કમળમાં ધરતા અમે અનેરો આનંદ અનુભવીએ છીએ.
શ્રદ્ધા છે કે આ પ્રે૨ક જીવન કથાના આંદોલનો આપના જીવનને એક પ્રબુદ્ધ ભાવ તરફ નક્કી દોરી જશે. આ કથા અને કુમારપાલભાઈના શબ્દોનું આપણે અંતરથી સ્વાગત કરીએ. -ધનવંત શાહ ]
૧. તારાની સૃષ્ટિમાં માતાની શોધ
આજથી એકસો વર્ષ પૂર્વે કાઠિયાવાડના એક ખૂણામાં બોટાદ પાસે આવેલા નાનકડા વિંછીયા ગામમાં ભાલાભાઈ (‘જયભિખ્ખુ')નો જન્મ થયો. એ સમય હતો વિ. સં. ૧૯૬૪ની જેઠ વદ તેરસ અને શુક્રવારની સવારના સાત વાગ્યાનો; પરંતુ એ સમયે ઘરમાં કે આસપાસ પુત્ર જન્મનો લેશ પણ આનંદ નહોતો.
માતા પાર્વતીબહેનની એક આંખમાં ઉદાસીનતા અને શ્રી આંખમાં પુત્રજન્મનો ઉલ્લાસ હતો. ઉદાસીનતા એ માટે કે આ અગાઉ એમની ક્રૂખે બે પુત્ર અને ત્રણ પુત્રીઓએમ પાંચ સંતાનો જન્મ્યાં હતાં, પરંતુ એમાંથી ચાર સંતાનો બે કે ચાર વર્ષની વયે ગુજરી ગયાં હતાં. માત્ર એક દીકરી હીરાબહેન (ફુલામકનું નામ શકરીબહેન) જીવતી હતી. એથી પુત્રનો જન્મ થતો ત્યારે
પાર્વતીબહેનની આંખમાં માતાને સહજ એવો આનંદ એટલા માટે ઓછો વરતાતો કે એમને મારું આ બાળક વિધાતા છીનવી તો નહીં લે ને એવો ભયનો ઓથાર મન પર સતત ઝળ્યા કરતો હતો.
પાર્વતીબહેનની દશા એવી દોહ્યલી હતી કે એક બાજુ પુત્રપ્રાપ્તિ માટે કેટલીય બાધા-માનતા રાખતા હતા અને બીજી બાજુ પુત્ર પ્રાપ્ત થયા પછી એ જીવશે કે નહીં એની ચિંતા એમને કોરી ખાતી હતી. નવજાત શિશુને કોઈ એકાદ રોગ આવીને છીનવી તો નહીં જાય ને એવી દહેશત એમને તી
કારભારી વીરચંદભાઈના ભર્યાભાદર્યા કુટુંબમાં સંતાન તરીકે ‘ભીખો' - એવું હુલામણું નામ ધરાવતા એક માત્ર બાલાભાઈ હતા. ‘ભીખો’ નામ પણ નાનકડા બાલાભાઈ પર કોઈની કૂડી
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૦
નજર ન લાગે માટે રાખ્યું હતું. આમાં બાળકને એક વર્ષ સુધી બીજાના કપડાં પહેરાવીને ભિખારી જેવો રાખવાની માન્યતા હતી. વળી જેમ પિતા વીરચંદભાઈને ત્યાં, તેમ મામાને ત્યાં પણ કોઈ સંતાન નહોતું. આથી બાળક ભીખાનો ખૂબ લાડકોડથી ઉછેર થવા લાગ્યો. સૌકોઈ એમની સંભાળ રાખતાં. એને ભાવે તે ખાવાનું લાવી આપતાં. બાળકનો બાંધો નબળો હતો, સ્વભાવે બીકણ હતો અને એમાં લાડકોડમાં ઊછરવાનું મળ્યું. શરૂઆતના ચારેક વર્ષ તો ખૂબ લાલનપાલન પામ્યા.
હીરોીના પારણે હીંચોળાઈને ભીખાલાલ ચાર વર્ષના થયા. ધીરે ધીરે સહુને આશા જાગી કે આ બાળક જીવતું રહેશે. એનો સુકલકડી બાંધો જોઈને મામાને ચિંતા થતી. માતા એના જતનમાં કોઈ ખામી રાખતા નહીં. ભારે લાડકોડમાં ભીખાલાલે ચાર વર્ષ પસાર કર્યાં. એવામાં એકાએક માતાનું સુવા રોગમાં અવસાન થયું. દાયણના હાથે સુવાવડમાં વધુ પડતું લોહી પડતા શરીર ફિક્કું પડીએ થોડા દિવસ મળ્યો નહીં એટલે એની તપાસ કરી તો ખબર
માસાનો વનમાં આવેલી આફત અંગે એમણે ક્યારેય વસવસો કરેલો નહીં. બંનેના સ્વભાવ સાવ જુદા, પરંતુ વિરોધી સ્વભાવવાળા હોવા છતાં એકબીજાની ક્ષતિની પૂર્તિ કરતાં હતાં. બાળક ભીખાલાલે બાળપણમાં આવું દાંપત્ય જોયું. ભીખાલાલે નિશાળે જવાનું શરૂ કર્યું. એની સાથે એક છોકરો ભણતો હતો
જતું અને ધીરે ધીરે શરીર ઘસાતું જતું. ચાર વર્ષના બાળકને માતાના અવસાનની ઝાઝી તો શી સમજ પડે? પરંતુ માતાની વિદાયથી એના જીવનમાં એક નવી પરિસ્થિતિનું નિર્માણ થયું.
પડી કે એ છોકરાની માતા મૃત્યુ પામી હતી. પોતાની માતા પણ એક વાર મૃત્યુ પામી હતી એ વાત ભીખાલાલે બાળગોઠિયાને કરીને પ્રશ્ન કર્યો કે મા આપણી પાસેથી ક્યાં જતી હશે ? આપણા વિના એ ક્યાં રહેતી હશે ?
એમની માતાના અવસાનના સમાચાર સાંભળી માસી દોડી આવ્યાં. 'મા મરજો પણ માસી ન મરજો' એ કહેવત પ્રમાણે માસીએ આ ચાર વર્ષના બાળકની સંભાળ લેવાનું શરૂ કર્યું. વરસોડામાં કારભારી તરીકે કામ કરતા વીરચંદભાઈ દૂરંદેશી ધરાવનારા પુરુષ હતા. એમણે જોયું કે આ દીકરાની બરાબર સંભાળ લેવાય તે જરૂરી છે. એમ થાય તો જ વંશ ચાલુ રહે. આથી એમણે માસામાસીને એની સોંપણી કરી. વિંછીયાથી તેને બીજે ગામ
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮
આમાં ખુવાર થઈ ગયાં હતાં. માસાએ સટ્ટો ખેલ્યો, એમાં સઘળી સંપત્તિ ગુમાવી દીધી. માસીના જીવનમાં આફત આવી, પણ તેઓ સહેજેય હિંમત હાર્યું નહીં. માસી બાળપણમાં ભરતગૂંથણનો કસબ શીખ્યા હતા. ઝીકસતારાનું કામ શીખ્યાં હતાં. દુઃખના દિવસોમાં આ કસબ મદદે આવ્યો. માસી આમાંથી સારી એવી ક્રમ મેળવતા અને મોભાથી ઘર ચલાવતો. માસીનું પહેલું વહાલ ભીખા પર હતું. આથી એ માગે એટલા પૈસા આપતા અને એ ઈચ્છે એટલો સમય એની પાછળ પસાર કરતા.
લઈ ગયાં. એ ગામ મોટું શહેર પણ નહોતું અને તદ્દન નાનું ગામડું પણ નહોતું. માસીને ભીખા પર અગાધ પ્રેમ હતો એટલે એને માની ખોટ વરતાવા દીધી નહીં. વળી માસીના રાજમાં ભીખાલાલને લહેર પડી ગઈ. આખો દિવસ રમવાનું, ફરવાનું અને માસીના હાથનું મીઠું જમવાનું! મિત્રો સાથે કોડીએ ૨મે અને વખત આવ્યે કજિયા-કંકાસ વહોરી લાવે. માટીના શિવલિંગ બનાવે અને પૂજા-ઉત્સવ માણવા પણ દોડી જાય. ક્યારેક મંદિરોના નગારા ફોડી આવે તો ક્યારેક લીધેલી લત પૂરી કરવા જમીન પર આળોટે અથવા કપડાં ફાડી નાખે. માસી ભીખાને ખૂબ જાળવે, એના ધીંગામસ્તી સહન કરે. મા-વિહોણો આ બાળક બાર બાદશાહી માણતો હતો
ભીખાલાલને માનવીના ખમીરનો પહેલો ખ્યાલ માસી પાસેથી મળ્યો. જિંદગીને ઝિંદાદિલી માનનાર આ સર્જક એમનો પહેલો
પાઠ એ માસી પાસેથી શીખ્યા. જીવનમાં ભરતી અને ઓટ આવ્યા
કરે છે એમ માસીના જીવનમાં ભરતી પછી એકાએક ઓટ આવી. એ જમાનામાં સટ્ટાનો છંદ ઘણાને લાગ્યો હતો. કેટલાંય કુટુંબો
એ છોકરાએ કહ્યું, 'મારી મા આકાશમાં ગઈ છે. રાતે સૂતો સૂતો હું એને તારાઓની વચ્ચે શોધું છું.'
બાળક ભીખાલાલ પણ રાતે પથારીમાં પડ્યો પડ્યો આકાશના
તારાઓને ટગર ટગર નજરે જોયા કરતો હતો. પશ્ચિમ બાજુ જુએ, પૂર્વ બાજુ જુએ, વિશાળ આકાશમાં ચારેકોર આંખ ફેરવ્યા કરે : ક્યાંક માનો ચહેરો દેખાઈ જાય છે?! ક્યાંક માની ભાળ મળી
જાય છે ? ! જરા એને પૂછી લઉં કે મને અહીં એકલો-અટૂલો મૂકીને તે આમ આકાશમાં કેમ રહે છે? તારા વિના મને ગમતું નથી તો તને મારા વિના કેમ ગમે છે? અંધારી રાત્રે તારાઓની સૃષ્ટિમાં માતાના ચહેરાને પામવા માટે નાનકડા બાળકની આંખ આખા આકાશના વિશાળ પટમાં ફરી વળતી હતી.
બાળક ભીખાલાલે આવી તો કેટલીય રાતો પસાર કરી. આશાથી આંખ માંડે અને લાંબા સમય બાદ નિરાશાથી સૂઈ જાયઃ ‘કેમ દેખાતી નથી મારી માતા?’
ક્યારેક પેલા ગોઠિયાને પૂછે તો એ પણ એ જ જવાબ આપે કે ‘હું પણ મારી માને રોજ રાતે તારાઓની દુનિયામાં જોવા મથું છું પણ એ ક્યાંય દેખાતી નથી. કેટલીયે રાત્રિઓ એ રીત પસાર થઈ ગઈ અને ભીખાલાલે માશી (મા જેવી) માસીથી પોતાના મનને મનાવી લીધું. માસીની પ્રેમાળ છાયાનો, માના સાન્નિધ્યનો અનુભવ કરતાં ભીખાલાલના હૃદયના સિંહાસન પર માના સ્થાને માસીબાની મૂર્તિ બિરાજમાન થઈ રહી.
એક વાર બાલાભાઈના ખબરઅંતર પૂછવા એમના પિતા
Page #11
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮
વીરચંદભાઈ આવ્યા. શેરીમાં રમતા બાલાભાઈને માસીએ કોઈની સાથે ખબર કહેવડાવ્યા કે ‘તારા પિતા તને મળવા આવ્યા છે.' ભાઈબંધી સાથે શેરીમાં રમતા બાળાભાઈએ એ વાતની દરકાર કરી નહીં. મનમાં એમ માન્યું કે ‘ભલે આવ્યા, એમાં શું?'
આનું કારણ એ હતું કે આ બાળક એક મોટી બહાદુરીના કામમાં ગૂંથાયેલો હતો. ઘણા દિવસે ગામના તૈયબ વોરાની બાંડી બકરી પકડાઈ હતી. એના આંચળ એવા કે એ ચાલે ત્યારે જમીન પર ડે અને એને હાથ અડાડે એટલે દૂધનો ફુવારો છૂટે! આથી તૈયબ એના પર કપડાંની એક કોથળી બાંધી રાખે, કારણ કે એને આ છોકરાઓના તોફાનની ખબર પડી ગઈ હતી. છોકરાઓની નજર તૈયબ પર રહે અને તૈયબની નજર છોકરાઓ પર રહે. આમ બંને વચ્ચે વહેમ અને વેરની ગાંઠ બંધાઈ ગયેલી. છોકરાઓ એના ઘર પાસેથી ઠાવકા
પ્રબુદ્ધ જીવન
થઈને નીકળ્યા હોય તોપણ તૈયબને શંકા જાય કે નક્કી આ બકરીને માટે આવ્યા છે. આથી છોકરાઓને જુએ કે તરત એમના પર અપશબ્દોનો વરસાદ વરસાવે. સામે કોઈ બોલે તો છૂટ્ટે હાથે ધા કરે. કોઈપણ ભોગે બકરી પાસે પહોંચવા ન દે. આમ બેયને સામસામે વૈર બંધાયાં હતાં અને ચોર-પોલીસની આ રમતમાં કોણ ફાવે તે જોવાનું હતું. બાલાભાઈ અને ગોઠિયાઓ માટે બકરી અને એના આંચળનું દૂધ મહાપડકાર સમું હતું. આની સામે તૈયબ બાળકોનો દુશમન બની ગયો હતો અને એમને એમના પેંતરાઓમાં કોઈ પણ ભોગે સફળ થવા દેતો ન હતો.
૧૧
ભીખાલાલ આ દિગ્વિજય મેળવવામાં કાર્યરત હોવાથી પિતાના આગમનની ખબર ખાસ કાને ધરી નહીં. કાર્યસિદ્ધિ મેળવીને એ ઘેર પાછા આવ્યા. વહાલી માસી પાસે ખઉખઉ લેવાનો સમય થઈ ગયો હતો. પિતાએ પાસે બોલાવ્યા, પણ કશોય જવાબ આપ્યા વિના ભીખાલાલ ખઉખરે લઈને બહાર દોડી ગયા. અત્યંત શરમાળ એવા ભીખાલાલને પિતા પાસે જતાં શરમ આવી. પિતા વીરચંદભાઈ બે દિવસ રહ્યા. સહુના ક્ષેમકુશળ જાણ્યા અને ભીખાલાલ માટે મીઠાઈ,
ભરત ભરેલી ટોપી અને રમકડાં આપીને પાછા ફર્યાં.
ખરાખરીનો ખેલ જામ્યો હતો. એક બાજુ તૈયબની ચોકીદારી અને બીજી બાજુ આપણા બાલાભાઈ એટલે કે ભીખાલાલ અને એમની મંડળીનો દૂધ મેળવવા માટેનો મોચી! એવામાં એક દિવસ માહિતી આવી કે તૈયબની કેરીનું વેગન સ્ટેશન પર આવ્યું છે અને એ માટે તે સ્ટેશને જવાનો છે. આ કામમાં ઘણો સમય જશે, એવીય માહિતી મળી. આથી મંડળીમાં આનંદ થઈ ગયો. તૈયબની બકરીની તપાસ ચાલી અને તે ઝડપાઈ. એક ગલીમાં એ બકરીને આંતરી લીધી. યુદ્ધમાં દુશ્મનને ઝબ્બે કર્યા જેટલો આનંદ થયો. એક સાથીએ બકરીના કાન પકડ્યા, બીજાએ પગ પકડ્યો અને ત્રીજાએ માટીની નાની એવી કુલડીમાં દોહવા માંડવું, માટીની કુલડી ભરાતાં કેટલી વાર? આથી સહુએ વારાફરતી એ પીવાનું શરૂ કર્યું. બે મિત્રો આજુબાજુ નજર નોંધીને બેઠા હતા. નક્કી કર્યું હતું કે દૂરથી દાઢી દેખાય એટલે રફુચક્કર થઈ જવું.
ચોરીના બોર મીઠા લાગે એમ આ દૂધનો સ્વાદ ભીખાલાલ અને એમના મિત્રોને અમૃત સો લાગ્યો. વળી કેટલાયે સમયની મહેનત પછી તૈયબની ભાંડી બકરીનું દૂધ પીવાના કામમાં વિજય મેળવ્યો. એનો વી આનંદ અદકેરો હતો ! બાળપણમાં બનતી નાની-શી ઘટના ચિત્ત પર સ્થાયી અને વિરાટ પ્રભાવ પાડે છે. એ િિહનો આનંદ અનોખો અને અવર્ણનીય હોય છે.
માસીના રાજમાં ભીખાલાલને અતિ સુખ હતું. માસી સદાય એક જ ધ્યાન રાખતાં કે આ નમાયા બાળકને કોઈ રીતે ઓછું ન આવે, ભીખાલાલ નબળા બાંધાનો હતો. આથી એ બિમાર પડે ત્યારે માસી રાતોની રાતના ઉજાગરા કરતી. પોતે ભૂખી રહેતી અથવા તો થીંગડાંવાળા અડધા કપડે ચલાવતી, પરંતુ ભીખાલાલને ઓછું આવવા દેતી નહીં. આન કારણે ભીખાલાલ પોતાના ઘેર બાર ગામની બાદશાહી હોય એવા અભિમાનથી જીવતા હતા!
એક દિવસ ચશ્મા ચડાવીને માસી જરીભરત કરતા હતા. કોણ જાણે શું થયું કે એકાએક એમના હાથ ધ્રુજવા લાગ્યા. હાથમાંથી સોય પડી ગઈ અને તરત ભોંય પર સૂઈ ગયાં. પડોશીઓ દોડી આવ્યા અને માસીની આસપાસ ટોળે વળીને સહુ પોતપોતાની રીતે રોગનું નિદાન કરવા લાગ્યા. એક અનુભવીએ પાકું નિદાન કરતા નિર્દોષ આપ્યો કે સોપારીનાં શોખીન માસીને ખાવામાં
સોપારીનું મીંજ આવી ગયું લાગે છે અને તેથી આવાં ચક્કર આવ્યાં છે. થોડી વારમાં સારું થઈ જશે.
પડોશીઓથી ઘેરાયેલા માસીને આવી રીતે જમીન ૫૨ ધ્રૂજતાં સૂતેલાં જોઈને બાળક ભીખાલાલના મનમાં ભયનું લખલખું પસાર થઈ ગયું. એને માટે તો માસી એ જ જગતમાં સર્વસ્વ હતાં. એમને માટે માતાપિતા, સગાંવહાલાં કે પરિવાર-બધું જ એ માસી એ હતાં. એમને કંઈ થયું તો? પહેલાં તો સોપારીના મીંજીની વાત સાંભળીને ભીખાલાલનું મન શાંત થયું. માસીના રોગનું નિદાન મળ્યું અને પોતાના મનનું સમાધાન થયું. એ જાણતો હતો કે માસીને સોપારી ખાવાનો અતિ શોખ છે. આથી એની જાણકારી અને રોગનું નિદાન બંનેનો મેળ બેસી ગયો.પણ લાંબો સમય આ સ્થિતિ રહી નહીં. ચારેક દિવસ બાદ ફરી એક વાર રોટલી વણતાં વણતાં માસીના હાથ લાઈ ગયા. હાથ ચાલે જ નહીં, ફરી ચક્કર આવ્યાં. બાળક ભીખાલાલની દુનિયામાં નવો ચક્રવાત ધસી આવ્યો. (ક્રમશઃ)
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭
ફોન : ૦૭૯-૨૬૬૦૨૬૭૫
મો. : ૦૯૮૨૪૦૧૯૯૨૫
Page #12
--------------------------------------------------------------------------
________________
૧ ૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮
છિન્ન ભિન્ન રાષ્ટ્રનું વ્યાકરણ
2િ ડૉ. રણજિત પટેલ (અનામી).
તાજેતરમાં રાજધાની દિલ્હીમાં ‘રાષ્ટ્રીય એકતા' સંબંધે વિચાર છે તેટલી જ ભિન્નતા રાષ્ટ્ર-વિષયક વિભાવનામાં છે. પશ્ચિમના વિનિમય કરવા એક સમિતિ મળી. ‘રાષ્ટ્રની ભાવાત્મક એકતા' સંબંધે દેશોમાં પોત પોતાના રાષ્ટ્રીય સ્વાર્થનું પ્રાણપણે રક્ષણ અને પોષણ ગંભીર રીતે વિચાર કરવા માટે આજથી લગભગ અર્ધી સદી પૂર્વે કરવામાં કોઈ આંતરિક મતભેદ નથી. એ બાબતમાં તેઓ એકાગ્ર (ઈ. સ. ૧૯૬૧)માં દિલ્હીમાં મળેલી રાષ્ટ્રીય એકતા પરિષદે આ પ્રબળ ને નિષ્ફર હોય છે, જ્યારે રાષ્ટ્રને બદલે સંકીર્ણ જાતિનું રક્ષણ પ્રાણપ્રશ્રને અનેક દૃષ્ટિબિંદુથી છણ્યો હતો. એ પરિષદમાં, રાષ્ટ્રીય કરવું એ આપણા ઊંડા સંસ્કાર છે. એતિહાસિક દૃષ્ટિએ રાષ્ટ્રીય એકતા હાંસલ કરવા માટે લગભગ ૪૦૦ થી વધુ સૂચન આવલાં. એકતાની બાબતમાં ભારત ગૌરવ લઈ શકે તેમ નથી. પ્રો. હુમાયુને કબીર અને ડૉ. પણીકરે, “રાષ્ટ્રીય એકતાના રાષ્ટ્ર અને રાષ્ટ્રીય એકતાને દઢાવનારું એક પરિબળ છે. સમાન અભાવનો વધુ પડતો ઊહાપોહ થાય છે.' એવો સ્વતંત્ર સૂર કાઢેલો. રાજકીય આકાંક્ષાઓ (Common Political Aspirations). આપણી રાજકારણે અને ચૂંટણીઓએ રાષ્ટ્ર-ઐક્યની દીવાલમાં મોટું ગાબડું સ્વાર્થબુદ્ધિ અને ભેદબુદ્ધિએ આપણને પ્રજા તરીકે એક થવા દીધા પાડ્યું છે, એમ ડૉ. ઝાકીરહુસેને કહેલું. દેશમાંથી ભાષાકીય રાજ્યો નથી. ધર્મ અને સંપ્રદાયની સંકુચિતતાએ સમગ્ર રાષ્ટ્રનો વિચાર નાબૂદ કરવાં, દેશ માટે એક જ સરકાર રચવી, જ્ઞાતિવાદ, કોમવાદ, કરવા દીધો નથી. એક જ જાતિ, (Race) એક જ સીમિત પ્રદેશ, ભાષાવાદ નિર્મૂળ કરવાં. ધર્મ-કોમ-જ્ઞાતિનું રાજકારણ સાથેનું નિવાસ, એક જ ભાષા, એક જ ધર્મ કે સંપ્રદાય, એક જ ઇતિહાસ, ગઠબંધન તોડવું, યોગ્ય પ્રકારની કેળવણી પર ભાર મૂકવો, એક જ પરંપરા, સમાન હિતો, સમાન રાજકીય આકાંક્ષાઓ, સમાન સહિષ્ણુતા ને સમન્વયબુદ્ધિ વધારવાં, રાજકીય-સામાજિક, આદર્શો-એથી રાષ્ટ્ર બને અને રાષ્ટ્રની અખંડિતતા જળવાઈ રહે એ આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક ને ધાર્મિક–બધા પ્રકારનાં સંવાદી પણ સંપૂર્ણ સત્ય નથી. એકતાનો ભાવ જન્માવનાર સૂક્ષ્મ પરિબળો કાર્ય દ્વારા રાષ્ટ્રીય એકતાને દઢાવવી-આવાં આવાં અનેક સૂચનો તો તેમનાં પ્રજાકીય સામૂહિક પુરુષાર્થ, સમાન ભવ્ય ઇતિહાસ, થયાં હતાં. રાષ્ટ્રીય એકતા ઈંટ, ચૂના કે પથ્થરથી હાંસલ ન થાય, કલા, સાહિત્ય અને ઉજ્જવળ સંસ્કૃતિમાં પડેલાં હોય છે. ઐક્યનાં એ તો શિક્ષણના માધ્યમ દ્વારા જ સફળતાપૂર્વક હાંસલ કરી શકાય.” પેલાં બાહ્ય પરિબળો કરતાં આ પરિબળો અતિશય સૂક્ષ્મ રીતે કામ એમ ડૉ. રાધાકૃષ્ણને સાચી વાત ઉચ્ચારી હતી. પરિષદની પૂર્ણાહૂતિ કરતાં હોય છે. રાષ્ટ્રીયતા એ તો એક પ્રબળ ભાવના છે, જે વિશેષતઃ સમયે પંડિત જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે “આ પરિષદ આપણા પ્રજાના અંતરમાં ઉગતી હોય છે, જે સમગ્ર પ્રજાને સંવાદી જીવન સૌની શ્રદ્ધા દર્શાવે છે.’ પરિષદે ૩૫૦૦ શબ્દોનું વિસ્તૃત નિવેદન જીવવા સતત પ્રેરે છે. કેંક અંશે એ આધ્યાત્મિક વૃત્તિ જેવી છે. એ પણ બહાર પાડ્યું હતું. આ પછી તો યમુનાનાં ઘણાં પાણી વહી ભાવનાત્મક એકતાવૃત્તિ ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ પ્રજાને ગયાં! અને દિનપ્રતિદિન વર્તમાન પત્રોમાં આપણે વાંચીએ છીએ જીવંત ને અખંડિત રાખે છે. સ્વ. અંબાલાલ સાકરલાલ દેસાઇના કે રાષ્ટ્રીય ઐક્યને બદલે પ્રાદેશિક સંકીર્ણતાનું રાજકારણ દેશના મતે ખરા સ્વરાજ્ય અને ખરા પ્રજાપણાના વિકાસને માટે માત્ર અનેક ભાગોમાં ખેલાઈ રહ્યું છે. પ્રાદેશિક સંકીર્ણતાને કારણે દેશના રાજ્યતંત્રની સુધારણા કે રાજકીય ચલન વલન પૂરતાં નથી. જરૂર રાજકારણમાં અનેક નાના પક્ષોએ મુખ્ય રાજકીય પક્ષોની હાલત તો છે પ્રજામાંની જીવંત પ્રજાપણાની એક્યભાવના! પ્રો. બ. ક. કફોડી કરી મૂકી છે. પક્ષપલટો ને આયારામ-ગયારામની ભવાઈ ઠાકોરના મતે ગુજરાત પૂરતી વાત કરીએ તો આપણામાં પ્રજાપણાની ચાલ્યા જ કરે છે. જાણે કે રાજકારણની કોઈ આચારસંહિતા જ ન ભાવના હજી બંધાઈ નથી. સંઘશક્તિના ગુણોમાં હજી આપણે બાળક હોય! રાજકારણ એ જાણે બોડી બામણીનું ખેતર હોય! જેવા છીએ. હિંદુ સંસ્કૃતિ માટેનો આદરભાવ અને ટેકમાં આપણે લોકશાહીમાં વધુમાં વધુ ત્રણ પક્ષોથી ઝાઝાને અવકાશ ન હોવો મોળા છીએ. જોઇએ. ગઠબંધનની લોકશાહીની ભવાઇએ દેશનું ભયંકર અહિત “ગાંડી ગુજરાત' નામના એક લેખમાં (સને ૧૯૧૬) તેઓ કર્યું છે, એના કરતાં તો જે બે બહુમતિવાળા રાજકીય પક્ષો હોય પ્રજાપણાની ઉણપ અંગે વાસ્તવિક ચિત્ર આપતાં લખે છેઃ તેમણે સંયુક્ત સરકાર રચવી જોઇએ. આપણી ‘નાતરિયા ‘આપણા પારસીઓ ગુજરાતી નથી, આપણા મુસલમાનો લોકશાહી'એ શક્તિ, સંપત્તિ, સમય અને ગરિમાનું લીલામ કર્યું ગુજરાતી નથી, આપણા કાઠિયાવાડીઓ ગુજરાતી નથી, આપણા છે. યુ. કે., યુ.એસ.એ.ની લોકશાહીમાંથી આપણે કશું જ શીખ્યા કચ્છીઓ ગુજરાતી નથી, આપણા ગાયકવાડીઓ ગુજરાતી નથી, નથી. જેટલી ભિન્નતા ભારતીય સંસ્કૃતિ અને યુરોપીય સંસ્કૃતિમાં આપણા ઇડરિયા ગુજરાતી નથી, આપણા મુંબઈગરા ગુજરાતી
Page #13
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન
| ૧૩ નથી, આપણા ગુજરાતીઓ પણ સૌ કોઈ ગુજરાતી છે તે કરતાં હોય’...બહાર જે છે તે મારું પણ છે અને તમારું પણ છે, એવો તે અમદાવાદી કે સુરતી કે ચરોતરી કે પટ્ટણી કે મારવાડી, અગર ભાવ આવે ત્યારે, સમાજ નિર્મિત થઈ શકે તો આપણી વચ્ચે તો નાગર કે બ્રાહ્મણ કે વાણિયો કે અનાવિલ કે જૈન કે પટેલ કે એકતા, સંગઠન, નિકટનો સંબંધ અને પરસ્પરનું અવલંબન બીજું કંઈ વિશેષ છે. મતલબ કે પ્રજાપણાનો કે એક્યભાવનો આપણને એક સૂત્રે બાંધે’ પણ ભારતના ધર્મોએ અંતર્મુખતા અભાવ અન્ય કરતાં વિશેષ છે. આની તુલનાએ અમેરિકાના ૨૧૯ શિખવી, સંપ, સહકાર દ્વારા સમાજઘડતર થાય છે તે ન શિખવ્યું; વર્ષના લોકશાહીના ઇતિહાસમાં બરાક ઓબામા પ્રથમ અશ્વેત એટલે આ દેશમાં સમાજ, રાષ્ટ્ર કે દેશના એજ્યની ભાવના જાગ્રત પ્રમુખ તા. ૪-૧૧-૦૮ના રોજની ચુંટણીમાં વિજયી નીવડ્યા ન થઈ શકી.” શ્રી રજનીશજી રાષ્ટ્ર-ઐક્ય અને રાષ્ટ્ર નિર્માણમાં ત્યારે અઢી લાખની મેદની સમક્ષ પ્રવચન આપતાં કહ્યું: ‘લોકોની, બીજી અડચણ દર્શાવતાં કહે છે કે વ્યક્તિને પોતાનાં પૂર્વજન્મના લોકો દ્વારા, લોકો માટે, ચાલતી સરકાર બે સદી પછી પણ આ કર્મફળ ભોગવવા પડે છે, તેઓના મતે ગરીબી વ્યક્તિના કર્મનું પૃથ્વી પરથી ભૂંસાઈ ગઈ નથી. અમેરિકાની ખરી તાકાત તેનાં ફળ નથી, પરંતુ સમાજની વ્યવસ્થાનું પરિણામ છે. સમૂળી શસ્ત્રો કે સંપત્તિમાં નહીં પણ તેના સિદ્ધાંતોમાં છે. અમેરિકાની ક્રાન્તિમાં મશરૂવાળાએ દર્શાવેલ છે તે હજારો વર્ષથી મળેલી ખૂબ જ સ્ટેટ્સ (ડેમોક્રેટ અને રિપબ્લિકન) તરીકે વહેંચાયેલાં વર્ણવ્યવસ્થાને રજનીશજી ત્રીજા અંતરાયરૂપ ગણે છે. રાષ્ટ્ર-એક્ય રાજ્યોનો સમૂહ નથી. અમે હંમેશાં “યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ને રાષ્ટ્રનિર્માણ માટે તેઓ લખે છેઃ “ભારતને એક રાષ્ટ્ર બનવું હતાં અને રહીશું.' આપણે ત્યાં આવી રાષ્ટ્ર-ઐક્ય-ભાવના છે? હોય તો ‘લગ્ન ઉપર દરેક ધર્મે મૂકેલાં બંધન તોડી નાંખવા જોઇએ. સિદ્ધાંત-વિહોણું રાજકારણ આપણી નાલેશી છે, અને એણે દરેક જાતિ અને વર્ણને એકબીજાના કુટુંબમાં પ્રવેશ પામવાની આપણા રાષ્ટ્રને છિન્નભિન્ન કરી દીધું છે. નદીઓના પાણીના છૂટ હોવી જોઇએ. તો, એક બીજામાં પ્રવેશ કરનારાના તાણાવાણા ઝઘડા, સરહદોના ઝઘડા, યુ.પી., બિહાર અને મહારાષ્ટ્રના ગૂંથાઈ જશે, અને એ તાણાવાણાની ગૂંથણીમાંથી જ રાષ્ટ્ર નિર્માણ તાજેતરના બાલિશ ઝઘડા લોકશાહી રાજ્યના લાંછનરૂપ છે. થશે.” ચિત્યકોટિનું આ વિધાન ‘થિયરી'માં સારું ને સત્ય લાગે
આપણા મૂર્ધન્ય ચિંતક સ્વ. કિશોરલાલ મશરૂવાલાએ “સમૂળી છે, પણ વ્યવહારુ દષ્ટિએ એ શક્ય છે? ક્રાન્તિ’ નામે એક નાનકડું પણ અતિશય મૂલ્યવાન પુસ્તક લખ્યું એમનું આ વિધાન સત્ય છે કે “ભારતનાં બધાં રાજ્યોમાં છે. તેમાં તેમણે આપણી પ્રજાના હાડમાં હજારો વર્ષથી ઘર કરી જ્ઞાતિવાદનું રાજકીય સ્તરે પોષણ થઈ રહ્યું છે. એનાં અનિષ્ટ બેઠેલા જન્મજાત ઊંચનીચની ભાવના અને અધિકારવાદ આપણા પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ અને ભોગવતા રહીશું-જો તમામ પ્રજાકીય અનિષ્ટોના મૂળમાં છે એવું નિદાન કરેલું. જ્ઞાતિ-પ્રથાને જ જડમૂળથી ઉખાડીને ફેંકી નહીં દઇએ તો પ્રજામાનસની સંકીર્ણતાનાં મૂળિયાં આ ભૂમિમાં ઊંડાં પ્રસરેલાં રાજનેતાઓ, ધર્મના વડાઓ અને સામાજિક કાર્યકરો, ધર્મોના છે. મશરૂવાલાના મતે તો આ બે મર્યાદાઓ જ, ઇતિહાસકાળ નામે થતા અન્યાયોને સમજી તેને દૂર કરવા કમર કસીને આગળ દરમિયાન હિંદુઓના હાડના કેન્સરરૂપ નીવડી છે. આજે પણ આવશે તો ભારત જરૂર એક રાષ્ટ્ર બનશે અને તો જ એ આંતર આપણા સમાજ-શરીરમાં એવા કેન્સરનું કામ કરી રહી છે. રાષ્ટ્રીયતાના ફૂલને પણ ખિલવી શકશે.' ‘સમૂળી ક્રાન્તિ’માં મશરૂવાળા બે વસ્તુઓ ઇચ્છે છે: ‘આપણા
* * * લોહીમાંથી જ્ઞાતિ ભાવનાનો સંસ્કાર અને સમાજમાંથી
૨૨/ ૨, અરુણોદય સોસાયટી, અલકાપુરી, વડોદરા-૭ જ્ઞાતિસંસ્થા નાબૂદ કરવાની.
ફોન નં. : (૦૨૬૫) ૬૬૨૧૦૨૪ રાષ્ટ્રીય એકતા માટેના રજનીશજીના વિચારો પણ ક્રાન્તિકારી છે. તેઓ લખે છેઃ ‘હું પોતે રાષ્ટ્રભાવનો વિરોધી છું. કોઈપણ શ્રી કસ્તુરબા સેવાશ્રમ મરોલી, જિ. નવસારી સીમા, ગમે તેટલી મોટી કેમ ન હોય, પરંતુ એ જો મનુષ્યના
ના વધારાના રૂા. ભાગલા પાડતી હોય તો તે માનવવિરોધી છે. રાષ્ટ્રનો ભાવ
અગાઉનો સરવાળો ૨૩,૫૨,૯૫૮ માનવીઓ વચ્ચે દિવાલો ઊભી કરતો ભાવ છે, છતાં કમનસીબી
(૧) શ્રી મગનલાલ એમ. સંઘવી
૩,૦૦૦ છે કે આપણો દેશ હજી એક રાષ્ટ્ર પણ બની શક્યો નથી.' એના
(૨) શ્રી પ્રવિણચંદ્ર પી. શાહ
૩,૦૦૦ મુખ્ય કારણમાં તે કહે છે કે “ભારતમાં ધર્મને ખોટી રીતે સમજાવાયો
(૩) શ્રી ધૈર્યકાન્તા પી. શાહ
૩,૦૦૦
(૪) શ્રી જાદવજીભાઈ સોમચંદ મહેતા ૩,૦૦૦ છે.” “ભીતર જે છે તે જ સત્ય છે, બહાર છે તે બધું માયા છે,
(૫) શ્રી પ્રભાવતીબેન જાદવજી મહેતા ૩,૦૦૦ સ્વપ્ન છે, જૂઠું છે.’ સમાજની ધારણા ત્યારે જ પેદા થઈ શકે જ્યારે
૨૩,૬૭,૯૫૮ બહારના સંબંધો પણ સાર્થક હોય, બહારના સંબંધો પણ સત્ય
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮
ગુરૂ ગૌતમસ્વામી
ભારતી ભગુભાઈ શાહ જેમ હિન્દુ ધર્મની અંદર કોઈપણ શુભકાર્ય કરતાં પહેલાં હૃદયમાં જેવી મહાવીર સ્વામી માટે ભક્તિ હતી તેવી જ ભક્તિનો શ્રી ગણેશાય નમઃ' એમ મંત્ર બોલવામાં આવે છે તેવી જ રીતે ભાવ આપણે પણ મન-હૃદયમાં ભરીએ. જૈન ધર્મમાં દરેક માંગલિક પ્રસંગે તેમ જ પ્રાતઃ સ્મરણીય નામ પૂર્વ દિશામાંથી તેજોમાન સૂર્યનું બિંબ પ્રગટે, એમ માતા બોલાય છે તે છે ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય અને પ્રથમ પૃથ્વીની રત્નકુક્ષિમાંથી અવતાર પામ્યા હતા તે ગોતમ સ્વામી, ગણધર શ્રી ગૌતમ સ્વામી. આ નામનો મહિમા જ અપરંપાર છે. આકાશમાંથી તેજ લિસોટો દોરતો ધુમકેતુ પ્રગટ થાય એમ પિતા આપણાં સાધુ ભગવંતો પણ જ્યારે સૂરીમંત્રની સાધના કરવા વસુભૂતિનો સંસ્કાર વારસો લઈને તે આ પૃથ્વી પર આવ્યા હતા. પીઠોડામાં સાધનામાં બેસે છે ત્યારે તેઓ પણ ગૌતમ સ્વામીના ખાણમાંથી તેજસ્વી લાખેણો હીરો મળે એમ મગધ દેશના નાનાં જાપ ચોક્કસ જ કરે છે. તેમના માટે તે અનિવાર્ય છે. દરેક સરખાં ગોબર ગામમાં બ્રાહ્મણકુળમાં તેઓ જન્મ પામ્યા હતા. સાધુ-સાધ્વી ભગવંતોને આપણે વંદન કરીએ ત્યારે તેમના તેમનું મૂળ નામ ઈન્દ્રભૂતિ હતું. અને તેમના બીજા બે ભાઈઓ મુખેથી માંગલિક સંભળાવે છે તેમાં પણ ગૌતમ સ્વામીને યાદ અગ્નિભૂતિ અને વાયુભૂતિ હતા. પિતા શ્રી વસુભૂતિએ ત્રણે કરે જ છે. દિવાળી પર્વમાં ચોપડા પૂજનમાં ‘શ્રી ગૌતમ સ્વામીની પુત્રોને વેદ-વેદાંત ભણાવી તૈયાર કર્યા હતા. ઈન્દ્રભૂતિ લબ્ધિ હોજો” આ મંત્રરૂપે લખાય છે અને તો જ ચોપડાનું પૂજન વેદ-વેદાંત, સ્મૃતિ-પુરાણ આદિનો અભ્યાસ કરીને ૧૪ વિદ્યામાં થાય એમ માનવામાં આવે છે. કારતક સુદ એકમ, એટલે કે બેસતાં પારગામી બન્યા હતા. મા સરસ્વતીના તેજસ્વી પુત્ર એવા શ્રી વર્ષના પ્રથમ દિવસે જ પ્રાતઃકાળે ગૌતમ સ્વામીનો રાસ સાધુ ઈન્દ્રભૂતિ વિશ્વના વિદ્વાનોની પંક્તિમાં ખ્યાતિ પામ્યા. જ્યાં જ્યાં ભગવંતો વાંચે છે ને ત્યારબાદ જ નવા વર્ષની આપણે શરૂઆત જ્ઞાનનાં વાદ-સંવાદ-પરિસંવાદ યોજાતા ત્યારે ઈન્દ્રભૂતિ સર્વશ્રેષ્ઠ કરીએ છીએ. તેની આગલી રાત્રીએ, એટલે કે દિવાળીની મધ્ય વિજેતા બનતા. તેથી તેમની ખ્યાતિ વધુ ને વધુ દેશ-વિદેશમાં રાત્રી બાદના પ્રતઃ પ્રહરે સૌપ્રથમ શ્રી ગૌતમ સ્વામીના મંત્રનો ફેલાતી ગઈ. તેમનો ૫૦૦ શિષ્યોનો પરિવાર હતો. આ એ જ જાપ કરવામાં આવે છે.
ગૌતમ સ્વામી છે કે જેણે એક નાની પાત્રીમાં રહેલી ખીરથી મહાવીર પ્રભુનાં નિર્વાણ બાદ જૈન ધર્મ અને જૈન શાસનનું ૧૫૦૦ તાપસીને પારણું કરાવ્યું હતું. કેવી લબ્ધિ હતી એમની આ બધું કાર્ય જો પૂરું થઈ ગયું હોત તો પ્રભુના દિવ્યજ્ઞાનનો પાસે? આવા લબ્લિનિધાન ગૌતમ સ્વામીના વિરાટ અને બહુર્મુખી લાભ આપણને કેવી રીતે પ્રાપ્ત થાત? પ્રભુએ આપેલી ત્રિપદી વ્યક્તિત્વને પામવું સરળ નથી. ગુરુ શિષ્યની એ કેવી જોડી હતી દ્વારા ઉચ્ચારાયેલા એ તત્ત્વ બિંદુઓને ઝીલીને દ્વાદશાંગીની રચના કે જેમનો મેળાપ એક ઇતિહાસ સર્જી ગયો અને વિશ્વને કરી પ્રભુનો સંદેશો, તત્ત્વજ્ઞાન આપણને ક્યાંથી જાણવા મળત? ગણધરવાદનું મહાન તત્ત્વજ્ઞાન મળ્યું. તો આ બધું આપણાં સુધી પહોંચાડનાર કોણ ? આ પરંપરાને તેમનું બાહ્ય વ્યક્તિત્વ પણ ગૌરવશાળી અને અત્યંત તેજસ્વી વહેતી રાખનાર પણ કોણ? એ છે આપણાં પરમ ઉપકારી, પ્રથમ હતું. તેમનો દેહ સોનલભર્યો હતો. શરીરે હૃષ્ટપુષ્ટ હતા. ભગવાન સ્થાને, પ્રથમ ગણધર, પ્રથમ શિષ્ય, અનંતલબ્ધિના સ્વામી ગુરુ મહાવીર કરતાં તેઓ ૮ વર્ષ મોટાં હતા. જ્યારે તેમણે ભગવાન ગૌતમ સ્વામી. જૈન ધર્મ, જૈન શાસનની આજની ધૂરા જે ચતુર્વિધ પાસે દીક્ષા લીધી ત્યારે ભગવાન ૪૨ વર્ષના અને ઇન્દ્રભૂતિ ૫૦ સંઘ સંભાળી રહ્યો છે તેનો સંપૂર્ણ યશ ગુરુ ગૌતમસ્વામીને મળે વર્ષના હતા. ભગવાન કરતાં આઠ વર્ષ મોટા હોવા છતાં તે ખૂબ છે. મહાવીર તો આપણાં પરમ ઉપકારી છે. પરંતુ અપેક્ષાએ જ આજ્ઞાંકિત અને વિનમ્ર હતા. જ્યારે તેઓ પ્રથમવાર ભગવાનને મહાવીર કરતાં પણ ગૌતમસ્વામી વધારે ઉપકારી છે. જેમણે મળ્યાં ત્યારે ૧૪ પૂર્વના જ્ઞાની હતા. પરંતુ ભગવાનના શિષ્ય આગમો દ્વારા શ્રુતજ્ઞાનની આરાધના કરાવી.
બન્યા બાદ ચૌદ પૂર્વધરના જ્ઞાતા બન્યા. એટલે દ્વાદશાંગીનું જ્ઞાન જ્યાં સુધી આપણે ગૌતમને નહીં જાણીએ, નહીં ઓળખીએ પ્રાપ્ત કર્યું. અને જ્યાં સુધી તેમને વંદન નહીં કરીએ ત્યાં સુધી મહાવીરને વૈશાખ સુદ ૧૦ ના દિવસે ભગવાન મહાવીર સ્વામીને પણ ઓળખી નહીં શકીએ કે નહિ તો જૈન ધર્મ, જૈન શાસનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ વૈશાખ સુદ ૧૧ના દિવસે ઓળખી શકીશું કે જાણી શકીશું? આજે આપણે સૌ સાથે મળીને અપાપાનગરીમાં મહાસન ઉદ્યાનમાં પધાર્યા. એ જ સમયે આ ગુરુ ગૌતમ સ્વામી સાથે આપણી ચેતનાનું જોડાણ કરીશું અને નગરીમાં સૌમિલ બ્રાહ્મણને ત્યાં યજ્ઞ થઈ રહ્યો હતો. તે યજ્ઞમાં પ્રભુ મહાવીર તથા ગુરુ ગોતમ બંનેને જાણીશું. ગુરુ ગોતમના મહાન પંડિતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ૧૧
*
:
Page #15
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮
પ્રબુદ્ધ જીવન મહાપંડિતો તેમના ૫૦૦ શિષ્ય પરિવાર સાથે ત્યાં પધાર્યા હતા. પ્રભુના ચરણોમાં નમાવી દીધું.” તેમાં ઈન્દ્રભૂતિ ગૌતમ પણ પોતાના ૫૦૦ શિષ્યો અને બે પ્રભુએ તેની શંકાનું નિવારણ કરતાં જણાવ્યું કેઃ “આત્મા છે ભાઈઓ વાયુભૂતિ અને અગ્નિભૂતિ સાથે તેમનાં પણ ૫૦૦, કે નહિ? તેને પ્રત્યક્ષ પ્રમાણથી સાબિત કરી શકાતો નથી. પરંતુ, ૫૦૦ શિષ્યો સહિત પધાર્યા હતા. બન્યું એવું કે ત્યાં નજીકમાં જ છે ! ગૌતમ ! નજરે વસ્તુ જોઈ શકાય નહિ અથવા પ્રત્યક્ષ પ્રમાણથી પ્રભુ મહાવીરનું સમોસરણ રચાયું હતું. આકાશમાંથી દેવોના સિદ્ધ થઈ ન શકે તેથી તેનું અસ્તિત્વ જ નથી તેમ માની શકાય ટોળાં નીચે ધરતી ઉપર આવવા લાગ્યા. આ જોઇને ઈન્દ્રભૂતિને નહિ. અને કહી શકાય નહિ. જગતમાં બે પ્રકારના પદાર્થો છે–જડ થયું કે: “વાહ! આ યજ્ઞનો પ્રભાવ કેવો છે. હા...હા, શું અને ચેતન. શંકા કે સંશય થવો, પ્રશ્નો થવા, સમજ પડવી, વિચાર મંત્રોચ્ચારનો અને કર્મકાંડનો પ્રભાવ છે. જેના કારણે અમારે આવવો તે ગુણ ચૈતન્યનો છે, જડનો નથી. તેથી આત્માને
ત્યાં દેવો આવી રહ્યા છે.” પરંતુ અચાનક આ દેવો સૌમિલ જ્ઞાનમય, વિજ્ઞાનમય માને છે. જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો જ સમજણ બ્રાહ્મણના મંડપ પાસેથી પસાર થઈ ગયા. સમવસરણમાં જવા આવે છે. સમજ આવે છે તો સ્વીકાર પણ થાય છે. ત્રણે કાળની લાગ્યા. ઈન્દ્રભૂતિ પોતાની જાતને વિદ્વાન શિરોમણી માનતા અને પ્રતિતી શરીરને નહિ, પણ મુખ્યત્વે આત્માને થાય છે. “હું આવ્યો, તેમનું અહમ્ ઘવાયું. જાણવા મળ્યું કે આ બધાં દેવો પ્રભુ હું આવીશ, હું આવ્યો હતો? આ અનુભવ કોને થાય છે? આત્માને મહાવીરની દેશના સાંભળવા અને દર્શન કરવા આવ્યા છે ત્યારે એકવાર શરીરમાંથી આત્મા નીકળી જાય પછી તે શરીર જડ છે ઈન્દ્રભૂતિને થયું કે; “અરે સર્વજ્ઞ તો હું છું, અને આ ગામમાં તેને કોઈ પ્રતીતિ થતી નથી. વ્યક્તિના ગુણો કે અવગુણો આપણે બીજાં સર્વજ્ઞ આવ્યા ક્યાંથી?” એક ગુફામાં બે સિંહ રહી શકે જોઈ શકીએ છીએ. તેના સારા-ખરાબ અનુભવો પણ કરી શકીએ નહિ. તેમ જ એક મ્યાનમાં બે તલવાર પણ ન રહે. આકાશમાં છીએ. ચેતન એવા આત્મામાં આ ગુણો રહે છે. જે પ્રત્યક્ષ દેખાય પણ બે સૂર્ય એકસાથે સંભવિત ન હોઈ શકે. આ તો કોઈ મહાન છે. તેથી આત્મા છે તે માનવું પડે. અગ્નિ અને ધુમાડો બંને સાથે ઠગ છે. ઈન્દ્રજાળ ફેલાવીને લોકોને ફસાવા માગે છે અને તરત જ જોઈ શકીએ છીએ તેમ વિશ્વમાં જે કોઈ ભોગ્ય પદાર્થો છે તે તે પોતાના ૫૦૦ શિષ્યો સાથે પ્રભુ મહાવીરને પરાભવિત કરવા, ભોગવે છે શરીર પણ આત્મા તેનો ભોકતા છે તે માનવું જ પડે. વાદમાં પરાજિત કરવા, યજ્ઞમંડપમાંથી બહાર નીકળી જ્ઞાન પામવા માટે આત્માને શરીર સહાયક બને છે. માત્ર જડ સમોસરણમાં પહોંચી જાય છે.
શરીરને જ્ઞાનચેતના થાય નહિ. ઈન્દ્રભૂતિએ જીવનમાં ૫૦ વર્ષ સુધી જે કાંઈ અધ્યયન કર્યું આમ વિવિધ દૃષ્ટાંતો અને દલીલો દ્વારા ભગવાન મહાવીરે હતું તે બધું જ્ઞાન મિથ્યાજ્ઞાન હતું. કેમ કે કોઇપણ સગુરુનો ઈન્દ્રભૂતિ ગૌતમને સંતોષ થાય એ રીતે મીઠી-મધુર વાણીમાં ભેટો તેમને થયો નહોતો. સમ્યગ્દષ્ટિના અભાવે તેમનું જ્ઞાન ‘આત્માની શંકાનું ઉચિત રીતે સમાધાન કરી આપ્યું. આમ પ્રભુના એ સંપૂર્ણ જ્ઞાન ન કહેવાતું. ઈન્દ્રભૂતિને મનમાં એક કાયમ શંકા ચરણોમાં ગૌતમ સ્વામી પોતાના ૫૦૦ શિષ્યો સાથે અને બાકીના રહેતી કે; “આત્મા હશે કે નહિ?' તેમને લાગતું કે “જ્ઞાનપિંડ પંડિતો પણ પોતાના શિષ્યો સાથે એ દિવસે પ્રભુની પાસે દીક્ષિત આત્મા પંચભૂતથી ઉત્પન્ન થઇને તેમાં જ વિનાશ પામે છે. તેથી બની ગયા. એક જ દિવસમાં ૪૪૧૧ આત્માઓને સંયમ-દીક્ષા પરલોકમાં જનાર આત્મા જેવી કોઈ ચીજ નથી.” મહાસન ઉદ્યાનમાં આપીને શાસનની સ્થાપના કરી. ઈન્દ્રભૂતિ આદિ ૧૧ પંડિતોને પહોંચતા જ તેમની નજર પ્રભુ મહાવીરની સામે પડે છે. ગણધર પદવી આપી અને સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એમ શાંત-સૌમ્ય મુખમુદ્રામાં પ્રભુને નિહાળે છે અને તેમના ભાવની ચતુર્વિધ સંઘની સ્થાપના પ્રભુ મહાવીરે કરી ધર્મતીર્થની સ્થાપના શુદ્ધિ થતી જાય છે. ઈન્દ્રભૂતિને થાય છે કેઃ “અરે, આ શું? મારાં કરી. ભગવાને ઈન્દ્રભૂતિને એક ત્રિપદી આપી. આ એક જૈન પરિણામો કેમ બદલાઈ ગયા?' ત્યાં તો પ્રભુનો વાત્સલ્યભર્યો શાસનમાં ક્રાંતિકારી ઘટના કહેવાય. અવાજ સંભળાય છે કે, “આવો આવો ઈન્દ્રભૂતિ ગૌતમ? આ ‘ઉપન્નઈ વા, વિઝા મેઈ વા, ધુવેઈ વા' સંબોધન સાંભળીને વળી પાછો તેનો અહમ જાગી ઊઠે છે. “જોયું, જગત પરિવર્તનશીલ છે. આખું વિશ્વ સમયે સમયે પરિવર્તન કેવો મારો પ્રભાવ! મને કોણ ન ઓળખે ?' એ જ વખતે ભગવાન થતું જાય છે. ગૌતમ સ્વામીની બીજ બુદ્ધિ, સર્વાક્ષર સન્નિપાત બીજું વાક્ય બોલ્યા કે; “તારાં મનની અંદર એક પ્રશ્ન ઘૂંટાઈ રહ્યો લબ્ધિ એ ત્રિપદીમાંથી દૃષ્ટિવાદ સહિત ૧૨ અંગની રચના કરી. છે કે; “આત્મા છે કે નહિ?' ત્યારે ઈન્દ્રભૂતિને થયું કે; “અરે! આ પ્રભુના ચરણકમળમાં જીવન સમર્પણ કરી દીધું. ઈન્દ્રભૂતિ અત્યાર પ્રશ્ન તો મેં મારા અંતેવાસી શિષ્યને પણ કહ્યો નથી, તો આને સુધી વિદ્વાન પંડિત હતા. હવે જ્ઞાની બની ગયા. અને તેમનો અહં કેમ ખબર પડી? ખરેખર તેઓ મનની વાત જાણનારા સર્વજ્ઞ તો વિલીન થઈ ગયો. મહામિથ્યાત્વના અંધકારમાંથી બહાર આવી છે અને તરત જ ઈન્દ્રભૂતિએ વિનય-વિવેકથી પોતાનું મસ્તક ગયા અને પરમાત્માના પ્રથમ ગણધર બનવાનું સૌભાગ્ય મેળવી
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮ લીધું. આ રીતે પ્રભુ મહાવીર અને ગૌતમ સ્વામીનો જે વાર્તાલાપ ભગવતીસૂત્ર ઉપરાંત, ઉત્તરાધ્યયન સૂત્ર, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, થયો, જે સંવાદો થયા, પ્રશ્નોત્તરી થઈ તે ગણધરવાદ કહેવાયો. સૂર્યપ્રજ્ઞપ્તિ, વિપાકસૂત્ર વિગેરે આગમોમાં પણ આ સંવાદો પર્યુષણ પર્વમાં પ્રભુ મહાવીરના જન્મ વાંચન પછીના બીજે દિવસે સચવાયા છે. આચાર્ય જિનભદ્ર શ્રમ શ્રમણે ૪૨ ગાથાનો આ ગણધરવાદ દરેક ઉપાશ્રયે સાધુ ભગવંતના મુખેથી જિનવાણી “આવશ્યક નિર્યુક્તિ ગ્રંથ' નિરૂપ્યો છે. સાંભળવા મળે છે. જેમાં જીવ, જીવન અને જગતને લગતા અત્યંત આવા ગૌતમ સ્વામીને એક પળવાર પણ પ્રભુ મહાવીરથી મહત્ત્વના આધ્યાત્મિક પ્રશ્નો ગૂંથવામાં આવ્યા છે. જૈન ધર્મમાં જુદા પડવું ગમતું નહિ. તેથી ઘણીવાર છઠ્ઠ કરી લેતા. તેઓ સાધુ-સાધ્વી ભગવંતની વૈયાવચ્ચ'ને લગતાં પણ સવાલ-જવાબ સ્વાવલંબી હતા. અનેક શિષ્યોનો પોતાનો પરિવાર હોવા છતાં છે જેમાં પ્રભુ ત્રણ લોક, ત્રણ કાળ, ચાર ગતિ તેમજ ચારે પોતાની ગોચરી પોતે જાતે જ વહોરી લાવતા. પોતાના હાથે અનુયોગને આવરી લે છે. બિમાર સાધુ-સાધ્વી ભગવંતની વસ્ત્રાદિનું પડિલેહણ કરતા. કોઈપણ કામ કરતેં પહેલાં તેઓ ‘વૈયાવચ્ચ' એ પ્રભુ ભક્તિનો માર્ગ ગણવામાં આવ્યો છે. ભગવાનની અનુજ્ઞા લેતા. ક્યારેક કામ માટે બહાર જવું પડે તો
ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છેઃ “હે ભગવાન! જે બીમાર પણ ભગવાનની આજ્ઞા લેતા, ને બહારથી આવીને પણ સો પ્રથમ સાધુની માવજત કરે તે ધન્ય છે કે જે આપના દર્શન પામે એ ધન્ય ભગવાનને માહિતી આપતા. તેમની સેવામાં જ પોતાની સાર્થકતા છે? મહાવીર કહે છે કે: “હે ગૌતમ! જે બીમાર સાધુની સેવા કરે છે તેમ માનતા. દિનચર્યા ચુસ્ત રીતે પાળતા હતા. દિવસ અને છે તે મને દર્શનથી પામે છે. ભગવાન મહાવીર અને ગૌતમ સ્વામી રત્રિના મળીને આઠ પ્રહરમાંથી ચાર પ્રહર તેઓ અધ્યયન કરતા. માત્ર એક ભવના નહિ, પરંતુ અનેક ભવના સાથી હતા. દરેક બે પ્રહર ધ્યાન ધરતા. માત્ર એક જ પ્રહર નિદ્રા ને એક પ્રહર અન્ય દરેક ભવમાં ગૌતમ સ્વામીએ ભગવાનની કોઈ ને કોઈ સ્વરૂપે આવશ્યક કાર્યો તથા ગોચરી માટે રાખતા. તેમ છતાં પ્રભુ મહાવીર સેવા કરી છે.
એમને સમજાવતા અને કહેતા કે; “માનવનું જીવન કેવું ક્ષણિક ૧. એકવાર ભરત ચક્રવર્તીનો પુત્ર મરીચિ બીમાર પડ્યો. અને ક્ષણભંગુર છે. તેથી હે ગૌતમ! ક્ષણનો પણ પ્રમાદ ન કર, કોઈએ એની ચાકરી ન કરી, એથી એને બહુ માઠું લાગ્યું. પણ દર્ભની અણી પર રહેલાં ઝાકળના બિંદુ જેવું માનવનું જીવન છે.” પછી પોતાના મનનું સમાધાન કરી એણે નક્કી કર્યું કે; “જો આ એકવાર પ્રભુની આજ્ઞાથી તેમની ચરણરજ મસ્તક પર ચઢાવીને માંદગીમાંથી બચી જાઉં તો તો કોઈને પણ હું મારો શિષ્ય ગૌતમ સ્વામી આનંદ શ્રાવકને ત્યાં ગયા. આનંદ શ્રાવકે પોતાની બનાવીશ.' મરીચિ સાજો થયો. એણે કોઈક કુળપુત્રની જાતને ધન્ય ધન્ય માની. અને વિવેકપૂર્ણ બોલ્યાં, “હે પ્રભુ ! આપના ધર્મભાવનાને જાગૃત કરી, એ મરીચિનો શિષ્ય બન્યો એનું નામ દર્શનથી મારી આંખો પાવન બની ગઈ છે. મારી બુદ્ધિ નિર્મળ કપિલ. ધીમે ધીમે મરીચિ અને કપિલ જાણે એક જ કાયાની બે બની ગઈ છે. આપે દર્શન આપીને મને કૃતાર્થ કરી દીધો છે. આપ છાયા બની ગયા. આ કપિલ એ જ ગૌતમ સ્વામી.
પધાર્યા છો તો મારા મનની એક વાત આપને કહી દઉં, “આ ૨. ત્રિપુષ્ઠ વાસુદેવે જ્યારે તુંગગિરિની કંદરામાં એક કેસરી સંથારામાં મને અવધિજ્ઞાન થયું છે. ગૌતમસ્વામી બોલી ઉઠ્યાં સિંહની કદાવર કાયાને ચીરી નાખી ત્યારે એ સિંહનો આત્મા છૂટતો કે; “આટલું મોટું અવધિજ્ઞાન શ્રાવકને ન થાય. તમે સંથારો કર્યો નહોતો. જાણે અંતરની કોઈ ઊંડી વેદના એના જીવને જકડી રાખતી છે. આરાધક બનવું હોય તો અસત્યનું પ્રાયશ્ચિત લઈ લો.” ત્યારે હતી. ત્યારે ત્રિપુષ્ઠ વાસુદેવનો જે સારથિ હતો, તેનું અંતર સિંહની પણ પૂર્ણ વિનય-વિવેકથી આનંદે કહ્યું કે; “શું જૈન શાસનમાં વેદનાથી વ્યથિત થઈ ગયું. તે સિંહને સાંત્વન આપવા પહોંચી સત્યનું પ્રાયશ્ચિત હોય કે અસત્યનું?' ગૌતમ સ્વામી ત્યાંથી પ્રભુ ગયો. એ સારથિ તે પેલા કપિલનો જ જીવ, અને પરાક્રમી ત્રિપુષ્ઠ મહાવીર પાસે આવ્યા અને આનંદ-શ્રાવકના અવધિજ્ઞાન વિશેની એ જ કાળાંતરે તીર્થકર મહાવીર તરીકે અવતરવાના હતા. સારથિ વાત કરી. ભગવાને કહ્યું કે; “સત્ય હંમેશાં ચતુર્વિધ સંઘ માટે અને ત્રિપુષ્ઠનો આ અઢારમો ભવ હતો. આમ તેઓ મળતા રહ્યા, સરખું જ છે.” સૂર્ય પર વાદળા ઢંકાય જાય છે તો પણ સૂર્ય તો જુદા પડતાં રહ્યા, પણ તેમના અંતરનો સ્નેહનો દોર તો અખંડ સૂર્ય જ છે. આનંદ શ્રાવકની વાત સાચી છે. હે, ગોતમ તમે તેને જ રહ્યો.
જઈને ખમાવો અને પાપની આલોચના કરો.” તરત જ ગૌતમ આ બંનેનો સંવાદ સૂત્રરૂપે “ભગવતી સૂત્ર'માં સચવાયો છે. સ્વામી પાછા આનંદ શ્રાવકના ઘરે જાય છે અને પ્રાયશ્ચિત કરી, પેથડશા મંત્રીએ ‘ભગવતી સૂત્ર'ને સોનાની શાહીથી લખાવ્યું. તેમની માફી માંગી તેમને વંદન કરે છે. અને તેમાં જેટલી વાર “હે ગૌતમ', “હે ગોયમા' સંબોધન આવે અતિ ઉગ્ર તપ, ઉત્તમોત્તમ ભાવ અને ધ્યાનના કારણે ગૌતમ તેટલીવાર તેના પર સોનામહોર મૂકી તેનું પૂજન કરતા. આ રીતે સ્વામીને આત્માની અદ્ભૂત શક્તિઓ જે ચમત્કારિક કહેવાય તેવી ૩૬,૦૦૦ સોનામહોરો મૂકીને ભાવોલ્લાસપૂર્વક પૂજન કરતા. લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. પોતાની અનંત લબ્ધિઓની જાણ તેમણે
Page #17
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮
કોઈને કરી નહોતી. તે હંમેશાં પોતાનો પરિચય આપતાં એટલું જ કહેતા કે; ‘હું શ્રમણ ભગવાન મહાવીરનો શિષ્ય છું.' તેમની લબ્ધિઓ પણ કેવી હતી? તેમના હાથનો જેને પણ સ્પર્શ થતો. તેના દુઃખ, દર્દ, દીનતા દૂર થઈ જતાં. જ્ઞાનની લબ્ધિ, તપની લબ્ધિ, નામ કર્મ, વચન લબ્ધિ એવી અનેક પ્રકારની લબ્ધિઓના સ્વામી હોવા છતાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નહોતું. આ અંગે પોતાની શંકા તેમણે પ્રભુ મહાવીર પાસે વ્યક્ત કરી. પ્રભુએ કહ્યું કે, ‘જે વ્યક્તિ અષ્ટાપદ પર જઈ જિનબિંબના દર્શન કરે તેને કેવળજ્ઞાન જલ્દી પ્રાપ્ત થાય.' ગૌતમસ્વામીએ અષ્ટાપદ તીર્થ ઉપર
પ્રબુદ્ધ જીવન
જવા માટે તેમની બે લબ્ધિઓનો ઉપયોગ કર્યો. “બંધાચરણ લબ્ધિ અને અક્ષીણ મહાનસી વૃધ્ધિ' આ શક્તિથી સૂર્યકિરણો પકડીને પર્વતના શિખર ઉપર મંદિરમાં પહોંચી ગયા. જ્યાં તેમો પ્રભુ આદિનાથ દાદા અને અન્ય તીર્થંકરોની સ્તુતિ, વંદના કરતાં કરતાં ભાવવિભોર બની પ્રભુ પાસે 'ગ ચિંતામણી સૂત્ર' રચ્યું. અને ‘જગ આત્મશુદ્ધિ દ્વારા કર્મો દૂર કરીને આઠમા ગુણ સ્થાનકે પહોંચ્યા. તે સમયે ૧૫૦૦ તાપસો તપ કરવા છતાં અષ્ટાપદ પર ચઢી શક્યા નહિ. સૌ કોઈ થોડે થોડે અંતરે જઈ અટકી જતા.
આ તાપસોએ જ્યારે તપસ્વી, તેજસ્વી, લબ્ધિનિધાન ગૌતમ સ્વામીની શક્તિઓ જોઈ ત્યારે તેમના શિષ્ય બનવાનું વિચાર્યું. તેઓ સૌ ઉપવાસી હતા. તેમને પારણું કરાવવા ગૌતમસ્વામી એક નાની પાત્રીમાં ખીર લઈને આવ્યા. ખીર ઘોડી હતી. એટલે તે ખીર સહુને પહોંચે એ માટે તેમણે પોતાની અક્ષીા મહાનસી લબ્ધિનો ઉપયોગ કર્યો. પોતાનો અમૃતઝરો અંગૂઠો ખીરના પાત્રમાં મૂક્યો અને બધાં જ તાપસોને સંતોષપૂર્વક પારણું જ કરાવ્યું. તાપસોમાં શુભ જાગ્યો અને તાપસોને કેવળજ્ઞાન થયું ખીર નિમિત્ત બની. તેમ છતાં ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત ન જ થયું.
'અંગૂઠે અમૃત વર્સ, લબ્ધિ તો ભંડાર, ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર,
શ્રી ગુરૂ
આ સ્તુતિ આપી માંગલિક રૂપે બોલીએ છીએ. કવિવર લાવણ્ય સમયજીએ ગુરુ ગૌતમ સ્વામીનો મહિમા વર્ણવતાં સુંદર શબ્દોમાં છંદ બનાવ્યો છે.
‘વીર જિનેશ્વર કેરો શિષ્ય, ગૌતમ નામ જપો નિસદિશ’... શું પોતાની અષ્ટાપદ યાત્રા પણ નિષ્ફળ જશે? એવી શંકા એમના અંતરને ફરી પાછી સતાવી રહી ભગવાન મહાવીર સર્વજ્ઞ હતા. તેઓ ગૌતમની ચિંતા અને નિરાશાથી જરા પણ અજાણ ન હતા. ગૌતમ આ જ ભવે કેવળજ્ઞાન પામીને મોક્ષે જવાના છે તેની તેમને ખાતરી હતી. તાપસોના કેવળજ્ઞાનથી ગૌતમને જે આઘાત લાગ્યો છે તે સરવાળે એમના માટે લાભ જ બની રહેવાનો
૧૭
છે. તેઓ વધુ ને વધુ અંતર્મુખ બનીને પોતાના ધ્યેયની વધારે નજીક પહોંચવાના છે. આ બધું જ ભગવાન જાણતા હતા. પણ કરૂણાસાગરે ગૌતમનો વિષાદ દૂર કરવા કહ્યું કે; 'હું ગોયમા! તીર્થંકરોનું વચન સાચું હોય કે દેવનું ?” ‘તીર્થંકરોનું’-તો પછી તમે જરા પણ અધીરા બનશો નહીં, ને શંકા રાખશો નહીં. તમે આ ભવે જ મોક્ષ જવાના છો ને પછી મારું ને તમારું એક જ સરખું-સ્વરૂપ બની રહેશે.' વળી આગલ પ્રભુએ ખુલાસો કરતાં કહ્યું કે “હું ! ગોયમા, હું ય તમે મારી સાથે ઘણાં કાળથી, સ્નેહથી બંધાયેલા છો. આ જ સ્નેહરાગ તમારા કેવળજ્ઞાનને અને મોક્ષને
રોકી રહેલ છે. પ્રભુના મુખેથી આ બધું સાંભળીને ગૌતમના રોમરોમ આનંદ સરોવરમાં લહેરી ઉઠ્યા. અંતરમાં સ્વસ્થતા, શાંતિ અને સંતોષનો ત્રિવેણી સંગમ અનુભવી રહ્યા. બસ! મારાં પ્રભુએ મને ખાતરી આપી દીધી છે. હવે બીજું શું જોઈએ ? ગો=ગાય, કામધેનું સમાન, તેતરૂ, કલ્પવૃક્ષ સમાન, મુ=મણિ, ચિંતામણિ રત્ન સમાન,
આવા ગૌતમસ્વામી! શ્રાવસ્તિ નગરીમાં કોષ્ટક ઉદ્યાનમાં પધાર્યા હતા. તો બીજી બાજુ કેશીસ્વામી જે પાર્શ્વનાથના ગણધર હતા તે સર્વે પંચરંગી વસ્ત્રોમાં પોતાના શિષ્ય પરિવાર સહિત આ જ નગરીમાં પધાર્યા છે. એક છે અવધિજ્ઞનના સ્વામી અને બીજા છે. ૧૪ પૂર્વધ૨ અને ૪ જ્ઞાનના સ્વામી. ગૌચરી માટે શ્રાવસ્તીમાં ફરતાં ફરતાં બંનેના શિષ્યો એકબીજાને જુએ છે ને બંનેના મનમાં શંકા થાય છે કે; ‘આ કેવા પ્રકારનો ધર્મ ?' જૈન છે સંતો હોવા છતાં બંનેના આચારમાં, વેશમાં તફાવત કેમ? બંને મુક્તિના લક્ષ્યથી સાધુપણું સ્વીકારી સાધના કરે છે. છતાં આ તફાવત કેમ? ગૌતમ સ્વામી અને કેશી સ્વામીના શિષ્યો પોતાના ગુરુને આ શંકા જણાવે છે. તેઓ બંને એમ વિચારે છે કે: “આવો પ્રશ્ન આજે અમારા શિષ્યો વચ્ચે થયું છે તો કાલે ગૃહસ્થ વર્ગ અને શ્રાવકવર્ગમાં પણ આ પ્રો ઉભા થશે. બધાને થશે કે સાચી ધર્મ કર્યા ?' તેની શંકાનું સમાધાન કરવું જરૂરી છે નહિ તો લોકો જૈન ધર્મ અને જૈન શાસનથી વિમુખ થઈ જશે.'
સમાધાન ક્યારે થાય? સામસામા બેસે તો. ગૌતમ સ્વામી તો વિનય અને નમ્રતાની સાક્ષાત પ્રતિમા, પોતે તો બધું જાણે છે. કેશી સ્વામી કરતાં અનેક રીતે મહાન અને મોટા છે. પરંતુ પાર્શ્વનાથ ભગવાનનું કુળ મોટું છે. ભગવાન મહાવીરનું કુળ નાનું છે. તેથી તે કેશી સ્વામીને સામે ચાલીને મળવા જાય છે. સાથે પોતાનો શિષ્ય પરિવાર છે. નિન્દુક ઉદ્યાનમાં તેમને પોતાની પાસે આવતા જોઈને કેશી સ્વામી પણ ત્યાં જ આસન પરથી ઊભા થઇને ગૌતમ સ્વામીનો આદર-સત્કાર કરે છે. પધારો, ભંતે ! પધારો' ૨૮-૨૮ લબ્ધિના ધા૨ક સાથે કેશી સ્વામી જેવા
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮
પુણ્યશાળી, મહાત્માના મિલનની ખબર પડતાં જ નગરજનો, સહાયક થવામાં જ છે એ બરાબર સમજતા હતા. કાળના સંન્યાસીઓ, દેવો-દાનવો, ગંધર્વો, યક્ષ વગેરે પણ આ બંનેનો પરિવર્તનને કારણે પોતાના સમયમાં શ્રમણો વસ્ત્રો તરફની સંવાદ સાંભળવા આવી જાય છે. કેશી સ્વામી, ગોતમ સ્વામીની મોહ-માયાથી મુક્ત રહી નહીં શકે, તેથી જૂની પ્રથા ચાલુ અનુજ્ઞા માંગે છે. ગૌતમ સ્વામી કહે છેઃ “ભંતે! તમારા મનમાં રાખવાનું જોખમ દેખાયું. તેઓ માનતાં કે બાહ્યવશ એ જે ઈચ્છા હોય તે કહો, તમારે જે પ્રશ્નો પૂછવા હોય તે પૂછી શકો ઓળખાણનું અને સંયમ નિર્વાહનું એક માત્ર સાધન છે. ખરો છો.'
ધર્મ તો દર્શન, જ્ઞાન, ચરિત્રનો સ્વીકાર અને પાલનમાં જ છે. કેશી સ્વામી પહેલો પ્રશ્ન પૂછે છે કે; “ભગવાન મહાવીરના ત્રીજો પ્રશ્ન : હજારો દુશ્મનો વચ્ચે રહેવા છતાં અને સતત શાસનમાં પાંચ મહાવ્રતરૂપ ધર્મ અને ભગવાન પાર્શ્વનાથના હુમલો કરવા છતાં આપ એમને પરાજિત કેવી રીતે કરી શકો શાસનમાં ચાર મહાવ્રતરૂપ ધર્મ છે આમ કેમ?” ત્યારે ગોતમ છો? ગૌતમ સ્વામી જવાબ આપે છે કે; “હું એક દુશ્મનને જીતી સ્વામી પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપે છે. કહે છે કે; “પહેલાં તીર્થકરના લઉં છું તો સાથે બીજાં પાંચ દુશ્મન જીતાઈ જાય છે. પહેલાં હું લોકો ઋજુ અને જડ હતા તે સમય હતો યુગલિયાનો. તેથી તેના મારા આત્માને વશમાં લાવું છું. એના ઉપર કાબૂ મળતાં જ કષાયો મંદ હતા. તેઓ સરળ હતા અને સુખી હતા. તેઓમાં કષાયોરૂપી દુશ્મનો નાસી જાય છે. તેથી પંચેન્દ્રિયના ભોગોની સમજણ ઓછી હતી. જેટલું કહો તેટલું જ કરે. આગળ-પાછળનું વૃત્તિ પર પણ કાબૂ આવી જતા દુશ્મનો પર વિજય મેળવી લેવાય બહુ સમજી ન શકે. વચલા બાવીસ તીર્થંકરના સંતો ઋજુ તો છે. હતા; પણ તેમની પ્રજ્ઞા વિકસતી ગઈ. ક્યાંક પાપ લાગી જાય ચોથો પ્રશ્ન : હે ગૌતમ ! હૃદયના ઊંડાણમાં એક વેલ ઊગે છે તો? અને તેઓ ગુરુ પાસે જઈને તરત જ પ્રાયશ્ચિત લઈ લેતા. એને વિષ જેવા ઝેરી ફળ બેસે છે એ વિષવેલ કઈ ? અને આપે તેમની પાસે સમજણ અને સરળતા બંને હતી. ભગવાન મહાવીરના એને કેવી રીતે જડમૂળથી ઉખાડી નાંખી? ગોતમ કહે છે કે; શાસનના જીવો પ્રાયઃ કરીને વાંકા એટલે કે વક્રતા અને જડતાવાળા હૃદયમાં ઉંડે ઉંડે ઘર કરીને રહેલી આશા-તૃષ્ણા એ જીવલેણ છે. ઊંડી સમજ નથી પડતી, સત્ય સમજવું નથી, બસ દેખાદેખીના વિષવેલ છે. એના ફળ મોક્ષને ભરખી જાય છે. એ ઝેરી હોય છે. ગાડરિયા પ્રવાહમાં રહેવું છે. અવળાઈ છોડવી નથી. આ જીવનમાં એના પ્રતાપે સંસાર વધતો રહે છે. અને આત્મા જન્મમરણના કરવા જેવો છે એક આત્મ પુરુષાર્થ. મોહની સામે યુદ્ધ કરવાનું ચકરાવામાં નિરંતર દુઃખી થતો જ રહે છે. જિનેશ્વરના ધર્મની છે. આ જીવો ઘણી-ઘણી વાર પરમાત્માની વાણી સાંભળે છે છતાં આરાધના કરીને એ વિષવેલને મૂળમાંથી જ ઉખાડી નાંખી છે. પણ છેલ્લે કોરા ધાકોર. આનું નામ જ પાંચમો આરો. વળી આ પાંચમો પ્રશ્ન : હે ગોતમ ! હૃદયમાં છુપાયેલો કોઈક સર્વનાશી આરામાં વક્ર જડ લોકો સ્ત્રીને પરિગ્રહ ન સમજે તો? તેથી ચાર અગ્નિ આત્માના સુખ-શાંતિને ભસ્મ કરતો, સતત બળ્યા કરતો મહાવ્રતમાંથી પાંચ મહાવ્રત કર્યા. ભગવાન પાર્શ્વનાથના હોય એમ લાગે છે. એ અગ્નિ કર્યો અને કેવી રીતે શાંત થઈ શકે? શાસનમાં લોકો ચોથા અપરિગ્રહ મહાવ્રતમાં આપ મેળે જ ગૌતમ સ્વામી ઉત્તર આપતાં કહે છે કે; “એ અગ્નિ એટલે જીવ બ્રહ્મચર્યનો સમાવેશ કરી લેતા. પણ પોતાનો સમુદાય આ રીતે સાથે અનાદિકાળથી જોડાયેલા કષાયો, જે જ્ઞાન, શીલ અને દાન, સમજી જાય એવો બુદ્ધિશાળી અને સરળ ન લાગતાં ભગવાને તપની જલધારાથી શાંત થઈ જાય છે. કષાયો, શાંત થાય એટલે પાંચ મહાવ્રતોનું પ્રતિપાદન કર્યું.
ચિત્ત શાંત થાય. અને આંતરિક સુખ-શાંતિ મળે. બીજો પ્રશ્ન -બંનેના સમયમાં વસ્ત્રોમાં તફાવત કેમ? છઠ્ઠો પ્રશ્ન : મનનો ઘોડો ખોટા માર્ગે જઈને, ખેંચી જઈને, ભગવાન પાર્શ્વનાથે કિંમતી અને રંગબેરંગી વસ્ત્રોનો પણ ઉપયોગ સાધકને પણ પછાડી દે તેવો તોફાની અને બેકાબુ હોય છે. એના કરવાની અનુમતિ આપી છે. ત્યારે ભગવાન મહાવીરે સાધુઓને ઉપર કાબૂ કેવી રીતે મેળવી શકાય? ગૌતમ સ્વામી :- મનરૂપી સાધ્વીજીઓને અલ્પમૂલ્ય, જીર્ણક્ષીર્ણ, સાદા અને શ્વેત વસ્ત્રોનો તોફાની ઘોડાને શ્રુતજ્ઞાન (શાસ્ત્રાભ્યાસ)ની લગામથી કાબૂમાં મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરવાનું કહ્યું છે. તેમાં પણ લઈને ધર્માચરણમાં જોડવાથી તોફાનો શમી જાય છે. સાધુઓને માટે વસ્ત્રહીન રહીને સાધના કરવાનું ફરમાવ્યું છે. આવા અનેક પ્રશ્નો કેશી સ્વામી કરતા રહ્યા અને ગૌતમસ્વામી તેમ છતાં જે શ્રમણ આવી ઉત્કટ કોટિએ પહોંચવા સમર્થ ન હોય પોતાની સોમ્ય અને સત્યથી પવિત્ર થયેલી વાણી દ્વારા ઉત્તરો તેને થોડી છૂટ આપી છે. વળી ભગવાન પાર્શ્વનાથના સમયના આપતા રહ્યા. આ સંવાદો સાંભળીને કેશી સ્વામી અને એમના શ્રમણો મૂલ્યવાન વસ્ત્રોનો ઉપયોગ કરવા છતાં એના તરફની શિષ્યો તથા હાજર રહેલા સર્વે શ્રોતાઓના સંશયો દૂર થઈ ગયા. આસક્તિથી વેપાતા નહીં અને ગમે તેવા ઉત્તમ વસ્ત્રોનો મુખ્ય સૌના અંતરમાં સત્યનો સૂર્ય પ્રકાશી રહ્યો. આ સોએ કેશીસ્વામી ઉપયોગ કાયાનું જતન કરવામાં અને એ રીતે સંયમ યાત્રામાં સાથે ભગવાન મહાવીરના પ્રતિક્રમણ અને પાંચ મહાવ્રતવાળા
Page #19
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮
પ્રબુદ્ધ જીવન ધર્મનો સ્વીકાર કર્યો. ગૌતમ સ્વામી પ્રસન્નતા અનુભવી રહ્યા. આ સમાચાર જ્યારે દેવશર્મા પાસેથી પાછા ફરતાં ગૌતમ સ્વામીને બે સંતોનું મિલન એક જ ધર્મની બે પરંપરાઓના સંગમરૂપે ન મળ્યા ત્યારે તેમને અસહ્ય આઘાત લાગ્યો અને ખૂબ ખૂબ વિલાપ શાસનના ઇતિહાસમાં અમર બની ગયું. (કેસી-ગૌતમબોધ કરવા લાગ્યા. ભગવાનને સંબોધીને બોલવા લાગ્યાં કે; “હે વીર પ્રબોધમાંથી આ પ્રશ્નોત્તરી લીધી છે.)
પ્રભુ! હવે હું કોને પ્રણામ કરીશ? મારા મનનું સમાધાન કોણ ગૌતમ પૃચ્છા’ નામની સઝાયમાં ગૌતમ સ્વામી ભગવાન કરશે? મને “ગોયમા’ કહીને વાત્સલ્યભર્યું કોણ બોલાવશે? મારે મહાવીરને પ્રશ્ન કરે છે.
ને તમારે તો ભવોભવનો નાતો હતો. અને મને એકલો મૂકી પ્રશ્ન : કયા કર્મના ઉદયથી જીવ એકેન્દ્રિયમાં જાય? ભગવાન તમે ચાલ્યા ગયા?' આમ તેઓ વિલાપ કરતાં કરતાં શુભ કહે છે; “પાંચ ઈન્દ્રિય જેણે વશમાં ન કરી હોય તે કર્મ એકેન્દ્રિય વિચારધારાએ ચડે છે. ભગવાન તો વિતરાગી હતા. નિર્મળ અને જીવમાં જાય અને જેણે પાંચ ઈન્દ્રિય વશ કરી હોય તે કર્મે પંચેન્દ્રિય નિર્વિકારી હતા. તેમને પોતાના શિષ્ય પ્રત્યે રાગ શા માટે હોય? જીવ હોય. વળી આગળ કહે છે કે: ‘પાંચ ઈન્દ્રિયોનો જો સદુપયોગ મને તેમનાથી દૂર રાખ્યો. તેની પાછળ કોઈક સારો આશય તેમનો થાય તો જીવ ઈન્દ્રિયાતીત દશા સુધી પહોંચી શકે છે. ત્યારબાદ હોવો જોઈએ. માટે મારે પણ રાગ છોડવો જોઈએ. આમ વિચારતા ગૌતમ સ્વામી અષ્ટમી (આઠમ તિથિ) વિશેના મહત્ત્વ માટે પણ વિચારતા તેમના પણ રહ્યાં-સહ્યાં કર્મ બંધનો તૂટ્યા અને ભગવાનને પૂછે છે ત્યારે ભગવાન આઠમની તિથિનો મહિમા દિવાળીની રાતે આસો વદ અમાસે મધ્યરાત્રીએ ભગવાન નિર્વાણ વર્ણવતાં કહે છે કે; “હે ગોયમા! આઠમની વદ સુદ બંને વખતે પામ્યા અને કારતક સુદ ૧ના દિવસે, એટલે કે બેસતા વર્ષે ૮૦ આઠ ભગવાનના વિવિધ કલ્યાણકો થયાં છે. ઋષભદેવ, વર્ષની ઉંમરે ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થયું. (‘લોગસ્સ સૂત્ર અજિતનાથ, સંભવનાથ, અભિનંદન, મુનીસુવ્રત, નેમનાથ, એક દિવ્ય સાધના'-આ ગ્રંથના લેખક છે સાધ્વી શ્રી ડૉ. દિવ્ય નમિનાથ, પાર્શ્વનાથ આ કારણથી આ તિથિનો મહિમા મોટો છે પ્રભાશ્રીજી.) અને જે જીવ આ તિથિ પાળશે, સાધના, આરાધના કરશે, તેના પુસ્તકમાં તેઓ જણાવે છે; “ભગવાનના નિર્વાણ બાદ અને આઠે કર્મોનો ક્ષય થશે.
પ્રાતઃ સમયે ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થાય છે. એ વચ્ચેના પ્રભુ મહાવીર તો સાડા બાર વર્ષના તેમના સાધનાકાળમાં સમયમાં (પ્રહરમાં) ગૌતમ સ્વામી જે મનોમન વિલાપ કરે છે તો મૌન જ રહ્યા હતા. પરંતુ જ્યારે ગોતમ સ્વામીએ તેમને પ્રશ્નો અને ભગવાન સાથે જે સંવાદો કરે છે તેના પરિણામ રૂપે ‘લોગસ્સ પૂછ્યાં ત્યારે જ તેઓ એ જેના ઉત્તરો આપ્યા. તે બધું જ સૂત્ર'ની રચના “ચર્તુવિજ્ઞાંતિ સ્તવન'–જેમાં ચોવીસ તીર્થકરોની ‘ઉત્તરાધ્યયન સૂત્ર' અને બીજા આગમોમાંથી ધર્મકથા, જ્ઞાન, ભાવપૂર્વકની તૂતી, સ્તવના કરવામાં આવી છે. પ્રથમ તીર્થંકર આચરણ, તત્ત્વ, દ્રવ્ય વગેરે શ્રાવકોને ઉપયોગી સિદ્ધાંતો મળે શ્રી ઋષભદેવના પૌત્ર ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી છે; જેમાં પ્રભુ મહાવીરે પોતાના અંતિમ સમયમાં જે દેશના આપી સુધીના સર્વે જિનેશ્વરોની ભક્તિરૂપ આ સૂત્ર છે. હતી તે ગૌતમ-ગણધરે ઝીલી હતી. પ્રભુ મહાવીરે ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થયા બાદ બાર વર્ષ સુધી ગૌતમ સ્વામી વિચર્યા બીજી પણ ત્રણ વાતો બતાવી હતી.
અને શ્રી જંબુસ્વામીને જૈન શાસનની ધૂરા સોંપી ૯૨ વર્ષની વયે જહાં જીવ બક્ઝતિ=જીવો કેવી રીતે બંધાય છે?
ગુણીયાજી (બિહાર)માં તેઓ નિર્વાણ પામ્યા. જહાં જીવ કિલીરસંતિ=જીવો કેવી રીતે કલેશ પામે છે? આવા મહાન લબ્ધિદાતા ગુરુ ગૌતમ સ્વામીના નામ સ્મરણથી, જહાં જીવ મુઐતિ=જીવો કેવી રીતે મુક્તિ પામે છે? તેમનું ધ્યાન ધરવાથી વિઘ્નો દૂર થાય છે. આત્મજાગૃતિ થાય છે.
જીવો પહેલા રાગ, દ્વેષ, મોહ, માયાના કષાયોથી બંધાય છે. આવા મહાન ગુરુ ગૌતમ સ્વામીના ચરણોમાં નતું મસ્તકે વંદન અને પછી કલેશ પામે છે. પણ જો આ બંધન ને કલેશમાંથી મુક્ત કરીને આપણે સૌ મોક્ષ માર્ગના યાત્રી બનવાનો પુરુષાર્થ કરી, થાય તો જ તેની મુક્તિ થાય છે.
માનવજીવન સાર્થક તરીકે તે જ અભ્યર્થના. અસ્તુ. પ્રભુએ ગૌતમને ૩૬-૩૬ વાર કહ્યું છે કે; “હે ગોયમા ! પ્રમાદ ન કર,' તો પ્રમાદ કેવો અને કેટલો ભયંકર હશે. જરાક જેટલા પ્રમાદને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ યોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કારણે અનંતા ચૌદપૂર્વીઓ નરક અને નિગોદમાં ચાલ્યા ગયા. એક તા. ૨૮-૮-૨૦૦૮ના આપેલું વક્તવ્ય. અંતર્મુહૂતનો પ્રમાદ પણ તારા ચારિત્રને ભસ્મીભૂત કરશે.' પોતાનો અંતઃકાળ નજીક છે તે જાણીને ભગવાને ગૌતમ °
ગૌતમ ધન, ફ્લેટ નં. ૨૬, ૬ઠ્ઠ માળે, દાદાભાઈ રોડ, સ્વામીને દેવશર્માને પ્રતિબોધ પમાડવાને બહાને પોતાનાથી દૂર છે
વિલેપાર્લે (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૬. મોકલ્યા, જેથી તેઓ રાગમુક્ત થાય. ભગવાન નિર્વાણ પામ્યાના રાસ - ૨
વાત નિવા પાન ફોન : ૨૬૭૧૫૫૭૫ | ૯૩૨૪૧૧૫૫૭૫
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮.
શ્રી જૈન મહાવીર ગીતા ઃ એક દર્શન-૨
પ. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ દ્વિતીય અધ્યાય : પ્રેમ ચોગ
પ્રભુ છે! આ શ્રદ્ધામાં જે પ્રકટે છે તે જ છે પ્રભુનો વાસ. ક્યારેક (૨)
કોઈ મંદિરમાં પ્રભુના દર્શન થયાનો ભાસ થાય છે. પ્રભુનું દિવ્ય શ્રી જૈન મહાવીર ગીતા'માં બીજો અધ્યાય પ્રેમયોગ છે. આભામંડળ-devine ora-જે સાક્ષાત્કાર સર્જે છે, તે જ છે પ્રભુનો શ્રી જૈન મહાવીર ગીતા'માં સૌથી વધુ શ્લોક આ પ્રકરણમાં છે. વાસ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી આ મર્મને વૈશ્વિક સ્વરૂપે આ તેના ૪૪૦ શ્લોક છે.
શ્લોકમાં પ્રકટાવે છે ત્યારે તેમાંનું ઉડાણ ધ્યાનાર્ય બની જાય છે. પ્રેમ એક વિશિષ્ટ, વિશાળ અર્થ ધરાવતો શબ્દ છે. પ્રેમનો “પ્રેમયોગ'નો બીજો શ્લોક જુઓ: સંબંધ સંપૂર્ણ જીવન સાથે છે અને પ્રેમનો સંબંધ સમગ્ર વિશ્વ भक्तियोग रसो बोद्ध: प्रेमेव व्यक्त हर्षदः । સાથે છે. પ્રેમ શબ્દને જે સ્વરૂપે જોવાય કે મૂલવાય છે તેવું મૂલ્યાંકન વ્યક્ત ડ્રીં મહામ, મત્કાપ્તિ પ્રેમતો ભવેત્ | અહીં નથી. જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ક્રાંતિકારી
(પ્રેમયોગ, શ્લોક ૨) સાધુપુરૂષ છે તેથી તેમણે આ વિષય Subject પસંદ કર્યો છે અને ભક્તિ અને યોગના રસને જાણવો જોઇએ. પ્રેમ એજ વ્યક્ત તેનું મહાવીર વાણી રૂપે વ્યાપક અર્થઘટન પ્રરૂપ્યું છે. પ્રેમ શું છે? થયેલો આનંદ છે, વ્યક્ત થયેલ બ્રહ્મ એ મહાપ્રેમ છે, મારી પ્રાપ્તિ માતાનો બાળક માટેનો પ્રેમ, પિતાનો પુત્ર માટેનો પ્રેમ ઈત્યાદિ પ્રેમથી જ થઈ શકે.' આપણે જાણીએ છીએ. ભક્તનો પ્રભુ માટેનો પ્રેમ પણ આપણે પ્રભુ પ્રત્યેનો ભક્તિસૂર હૃદયમાંથી ઉભવિત થાય ત્યારે જાણીએ છીએ. “જૈન મહાવીર ગીતા”માં “પ્રેમયોગ'માં આ ધૂળ પ્રકટતો પ્રેમ યોગરૂપ હોય છે. આ વિધાનમાં કેવું સત્ય ઝળહળે પ્રેમની વાત નથી પણ પ્રભુનો સો જીવો માટેનો પ્રેમ, સૌના છે કે પ્રભુની પ્રાપ્તિ પ્રભુ પ્રત્યેના પ્રેમથી જ થઈ શકે! દૂન્યવી ઉત્થાન માટેનો પ્રેમ, સૌ જીવોને મુક્તિ પ્રાપ્ત કરવા માટે ઉપદેશ પ્રેમનું મૂલ્ય, પ્રભુ પ્રત્યે જાગેલા પ્રેમ પછી રહેતું નથી. મહાયોગી અને પ્રેમનું સૂક્ષ્મ દર્શન પ્રત્યેક શ્લોકમાં ઝળકે છે.
આનંદ ઘનજીનું અમર સ્તવન, ‘ઋષભ જિનેશ્વર માહરો રે!' શ્રી મહાવીર સ્વામી કહે છે :
હૃદયમાં ગુંજે છે ત્યારે જે સ્વાનુભવ થાય છે તે કોઈ દિવ્ય ચેતનાના नाहं स्वर्गे च पाताले, भक्त्यां वासोऽस्ति मे सदा ।
આધ્યાત્મિક સ્પર્શ જેવું અનોખું છે! મીરા “લાગી કટારી પ્રેમની मद् भक्ता यत्र तत्राहमानन्दा ऽद्वैतरुपतः ।।
રે!' કહે છે તે આંતરિક અનુભવનો પડઘો છે. ઉપા. યશોવિજયજી,
(પ્રેમયોગ, શ્લોક. ૧) “અબ મોહે ઐસી આય બની’ એમ કહીને શ્રી પાર્શ્વનાથ પ્રભુના હું સ્વર્ગમાં કે પાતાળમાં નથી પણ જ્યાં ભક્તિ છે ત્યાં હંમેશાં સ્તવનમાં જે વર્ણવે છે તે અલૌકિક છે: મારો વાસ છે, જ્યાં મારા ભક્તો છે ત્યાં હું આનંદ અને અદ્વૈત રૂપે મિથ્યામતી બહુ જન હે જગમેં, પદ ન ધરત ધરની;
ઉનકા અબ તું જ ભક્તિ પ્રભાવે, ભય નહિં એક કની! શ્રી ભગવદ્ ગીતા'ની જેમ, હું વ્યાપક રૂપે છું તેવું નિરૂપણ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પ્રેમયોગના ૪થા શ્લોકમાં “મને અહીં પ્રકટ થાય છે ત્યારે આપણને સર્વ જીવો સમાન છે તે જૈન વિશુદ્ધ પ્રેમનો આધાર જાણવો' તેમ કહીને શ્રી મહાવીર સ્વામીનું ધર્મનું વિધાન યાદ આવે છે અને હું પ્રભુ તારો, તે પ્રભુ મારો' પારદર્શક સ્વરૂપ કહે છે. પ્રભુ નિર્મળ છે, નિરંજન નિરાકાર છે. એ સ્તવનકારની કડી સાંભરે છે. જ્યાં ભક્તિ છે ત્યાં પ્રભુનો સચ્ચિદાનંદ સ્વરૂપ છે માટે તે વિશુદ્ધ પ્રેમનો આધાર છે! “બ્રહ્મ વાસ છે તે વાત જ ભક્ત માટે કેવી સાંત્વનાદાયક છે! ભક્તિનું એટલે શું? “પ્રેમયોગ'ના ૭મા શ્લોકમાં ‘બધા જીવો શાશ્વત છે બળ કે ભક્તિનું સામર્થ્ય જે જાણે છે તેને ખબર છે કે ભક્તિથી અને બ્રહ્મ સ્વરૂપ છે. માતા બ્રહ્મ છે, પિતા બ્રહ્મ છે, સ્વયં ગુરૂ પણ પ્રભુને પણ ભક્ત પોતાની પાસે ખેંચી લાવે છે ! ભક્તિની શક્તિ બ્રહ્મ સ્વરૂપ છે!” તેમ કહે છે. નરસિંહ મહેતાની વાણી યાદ આવે અસામાન્ય છે. ભક્ત પાસે પરમેશ્વર પ્રત્યે અગાધ શ્રદ્ધા જોઇએ, છે? “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ! અવિચળ ભક્તિ જોઇએ, અપાર પ્રેમ જોઇએ. આવા ભક્તનો પ્રેમનું કામ જ આકર્ષણ પેદા કરવાનું છે. એ સૂક્ષ્મ પ્રેમને પોકાર, આવા ભક્તની પ્રાર્થના ઉંચે ચઢે ત્યારે પ્રભુના આશીર્વાદ જ્યારે વાસનાનો ઢોળ ચઢે ત્યારે શું થાય તે સૌ જાણે છે. નીચે ઉતરે. Prayers go up, blessings comes down. આ ‘પ્રેમયોગ'માં ૯માં શ્લોકમાં કહ્યું છે: ‘વિષયવાસનાવાળો આશીર્વાદનું અવતરણ એ જ પ્રભુનો ભક્તમાં વાસ. ક્યારેક અશુભરાગ (પ્રેમ) જીવોને માટે કર્મબંધક છે. સાચો પ્રેમ ધર્મનું મૂળ ભક્તને પોતાની આજુબાજુમાં કોઈ દિવ્યતત્ત્વની હાજરીનો છે જે સર્વત્ર વિશ્વાસકારક છે.” ૧૦મા શ્લોકમાં કહે છે: “સાચો પ્રેમ અનુભવ થાય છે. ક્યારેક તેને લાગે છે કે પોતાની નજીકમાં જ એટલે શ્રદ્ધા. જે સૌના આકર્ષણનું કારણ છે. ભક્ત પવિત્ર પ્રેમથી
Page #21
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮
અદ્વૈત એવા આનંદને પામે છે.’ ૧૬મા શ્લોકમાં કહે છેઃ ‘પ્રેમના યોગ વિના વિજ્ઞાન પણ મારા સ્વરૂપને જોઈ શકતો નથી. જે અંતરમાં અને બહાર (વિશ્વમાં પ્રકટ) પ્રભુને નિરખતો ભક્ત (છેવટ) પ્રભુરૂપ
બની જાય છે.’
પ્રેમનું જીવનમાં મહત્ત્વ અનેરું છે. જીવનના અને જગતના તમામ ક્ષેત્રોમાં પ્રેમની ગુંજ કોઈ ને કોઈ રૂપે સંભળાતી જ હોય છે. બાળકને સ્નેહથી બોલાવીએ ત્યારે તેના મુખ પર જે સ્મિત પથરાય છે તે પ્રેમનું કેવું નિર્મળ સ્વરૂપ છે! આકાશમાંથી વરસતા જળબિંદુ ધરતીને હરિયાળી બનાવે છે. ધરતી પરનો એ કેવો સુંદર પ્રેમ છે! સંગીતના મધુર સૂરથી મનમાં ચૈતન્ય પ્રકટે છે. જીવન પ્રત્યેનો કેવો સુંદર પ્રેમ છે એ! પ્રેમના આમ અનેક પર્યાય નિહાળવા મળે છે. જૈન ધર્મમાં આત્માના અનંત ગુણ કહ્યાં છે. નવપદજીની પૂજામાં શ્રી પદ્મવિજયજી ‘જિનગુણ અનંત અનંત છે' તેમ કહે છે. શ્રી જૈન મહાવીર ગીતાના ‘પ્રેમયોગ’માં એક વિશિષ્ટ વિધાન ૧૮મા શ્લોકમાં જોવા મળે છેઃ અનના : પ્રેમ પાયા: શુદ્ધારયુદ્ધ ચાઃ એટલે કે શુદ્ધ અને અશુદ્ધ સ્વરૂપી પ્રેમના અનંત પર્યાય છે અને કર્માનુસાર જીવ ભોગવે છે. સંસાર પરિભ્રમણમાં આત્માને મહત્ત્વનો ભાગ આંતરિક સંવેદન ભજવે છે. પ્રભુ પ્રીત્યર્થ સેવેલો ઉત્કૃષ્ટ પ્રેમ શુદ્ધ હોય છે અને તે જ તારક બની શકે. મનના ખેલ પારખ્યા વિના સાધક સાો સાધક બનતો નથી અને ઉન્નતિ પામતો નથી.
પ્રબુદ્ધ જીવન
ધર્મશાસ્ત્રો હંમેશાં કહે છે કે જે ધર્મનું રક્ષણ કરે છે તેનું ધર્મ રક્ષણ કરે છે. ધર્મો રક્ષતિ રક્ષિતના પ્રયોગના ૨૧માં શ્લોકમાં આ વિધાન આવું છેઃ ‘મારો પ્રેમી ધર્મના રક્ષણ માટે જીવનની આહૂતિ આપી દે છે.” અને પછી તરત કહ્યું છે, 'એ વાસના તરફથી આકર્ષાઈને મોહાંધ થતો નથી.' ૨૦માં શ્લોકમાં કહે છે; ‘મૃત્યુ માટે જેને દ્વેષ નથી અને જીવન પ્રત્યે જે રાગી નથી તેવો મારા પ્રત્યે પ્રેમવાળો ભક્ત જૈન શાસનના વિકાસ માટે જીવે છે.’ સાચો ધર્મી કદીય દુઃખથી ગભરાય નહિ, ઉલટું, દુઃખનેં સામેથી આમંત્રણ આપીને પડકારે અને કર્મને ખપાવવા માટે પ્રચંડ આત્મિક પુરૂષાર્થ કરે, ‘પ્રેમોગ’ના ૧૯૦/૧૯૧માં શ્લોકમાં શ્રી મહાવીર વાણી આમ છે: “જે થાય છે તે બધું જ સારા માટે જ થાય છે, એમ ભક્ત માને છે છે છે. આથી જ તે મોહ પામતો નથી અને આત્માની ઉન્નતિ કરી શકે છે. મારા ભક્તની ઉપર પડતા મહાન દુઃખો તેમને માટે મોટા ઉત્સવ રૂપ હોય છે. તેનાથી તેમના કર્મનો નાશ થાય છે અને આત્માની ઉન્નતિ થાય છે.’
૨૧
તીર્થયાત્રા માટે કહ્યું છે. ‘સર્વ જાતિના મારા ભક્તો વિશ્વને શાંતિ આપનારા તીર્થોની સારી રીતે યાત્રા કરીને આત્મોન્નતિ પામે છે.’ (પ્રેમયોગ, ૨૬૨
પ્રભુ અને ભક્તનો આત્મા એક સમાન છે વાળી વાતનો નિર્દેશ જુઓઃ શ્રી મહાવીર કહે છેઃ ‘તેઓ (ભક્તો) દેહમંદિરના દેવો છે, મારૂં રૂપ અને તેમનું રૂપ એક જ છે, તેઓ સંસારના સર્વ કાર્યો કરતાં હોવા છતાં તેમાં તન્મય થતાં નથી.’ (પ્રેમયોગ, ૨૭૪) જૈનધર્મ માને છે કે સાચો ધર્મી સંસારમાં નિર્દોષ રહીને, ધર્મકાર્યો કરીને, છે ઉન્નતિ માટે પર્યત્નશીલ હોય છે. સમકિતી જીવ માટેની એક પ્રાચીન કડી જુઓ એટલે ઉપર્યુક્ત શ્લોકાર્થનો મહિમા વધુ સ્પષ્ટ થશેઃ સમકિતવંતો જીવડો, કરે કુટુંબ પ્રતિ પાળ અંતર્ગત ન્યારો રહે, અમ ધાવ ખિલાવત બાળ સિમકિતી આત્મા સાંસારિક કાર્યો કરે પણ મનથી તેમાં વિઘ્ન થાય નહિઃ જેમ ધાવમાતા રાજરાણીના પુત્રને તેની સગી માતાથી સવાયો સાચવે, ઉછેરે પણ મનથી જાણે કે આ મારો પુત્ર નથી, તેમ !)
શ્રી મહાવીર સ્વામી બોલ્યાઃ
શ્રી જૈન મહાવીર ગીતાનો ‘પ્રેમયોગ’ ભક્તિ માટે સતત પ્રેરણા આપે છે. શ્રી મહાવીર સ્વામી ભક્તની સાથે છે અને ભક્ત પ્રભુની છે સાથે છે તેવી એકાત્મતા અહીં વારંવાર પ્રકટ થાય છેઃ “હું ભક્તનો ભક્તિ છું, સત્કર્મ કરનારનો કર્મયજ્ઞ છું, જ્ઞાની માટે જ્ઞાનયજ્ઞ છું અને સર્વ દેહધારી માટે પ્રેમયજ્ઞ છું.’ (પ્રેમયોગ, ૧૯૨)
છું
‘જેઓ ભોગ્ય પદાર્થો અને ભોગમાંથી મમતા છોડી દે છે તેઓ મારામાં પ્રેમ રાખીને જીવે છે. તેમને હું શાંતિ આપું છું.' (પ્રેમાગ, ૨૭૫)
‘મારા ભક્તો કદી દેહભાવથી જીવતા નથી, તેઓ સાચા પ્રેમથી દેહધારી બનીને આત્મ ભાવમાં જીવે છે.' (પ્રેમગ, ૨૭૬)
‘મારા પ્રેમરૂપી અમૃતને પ્રાપ્ત કરનારા ભકતો પૈસા, શરીર, ભોગ વગેરેમાં મમત્વનો ત્યાગ કરીને ભક્તિ કરે છે અને કદી મોહ પામતા નથી.’ (પ્રેમયોગ, ૨૭૭)
ભગવાનને કયા નામે આપણે જાણીએ છીએ ? અનેક નામે જાણીએ છીએ. શ્રી મહાવીર સ્વામી કહે છે: “સર્વ દેશ, કાળ અને ભાષાઓમાં મારા અનંત નામો તમે જાણો.’ (પ્રેમયોગ, ૨૯૫) આ નિર્દેશમાંથી મળતી વ્યાપકતા જુઓઃ 'આથી સમગ્ર વિશ્વના લોકો દ્વારા હું સામ્યત્વથી પ્રાપ્ય છું. સર્વ લોકોમાં સામ્યત્વથી હું મુક્તિ આપું છું.' (પ્રેમયોગ, ૨૯૬) ‘સમગ્ર વિશ્વના લોકો દ્વારા પ્રેમભક્તિના પ્રચારથી મહાવીર એવા મારા નામથી મારૂં ધ્યાન ધરવું જોઇએ.' (પ્રમોગ, ૨૯૭)
જૈન શાસનની પ્રભાવનાનું લક્ષ્ય પ્રત્યેક ધર્મીના અંતરમાં હોય તે માની શકાય તેવું છે, પરંતુ તે વિશે વર્તમાનકાળમાં નક્કર અથવા નોંધનીય કાર્ય ઓછું થાય છે તે પણ સત્ય છે. શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ જિન શાસનની પ્રભાવનાના અનેક કાર્યો કર્યા છે અને તે માટે ઘણું લખ્યું પણ છે. જૈન ધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ’ નામક ગ્રંથમાં તેમણે પ્રમાણિત કર્યું છે કે આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે જૈનોની સંખ્યા ૪૦ કરોડ હતી! આજે સમગ્ર વિશ્વમાં કદાચ ૧ કરોડથી વધારે નથી! શ્રીમદ્
Page #22
--------------------------------------------------------------------------
________________
Aી રીતે
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના ક્રાન્તિકારી ચિંતનથી ભરેલું પુસ્તક જેનોપનિષદ' વાંચવાથી જિનશાસનની પ્રભાવના શું ચીજ છે “જેમ સૂર્યના તેજમાં બધા તેજ આવી જાય છે તેમ વિવિધ તે સમજાશે. “શ્રી જૈન મહાવીર ગીતા'માં મહાવીર વાણી જુઓઃ દેવ-દેવીઓના મંત્ર મારા મંત્રમાં આવી જાય છે.” (ગાથા, ૩૩૫) જૈન ધર્મનો પ્રચાર કરવાથી ભક્તિ થાય છે, ભક્તિ મહાન ધર્મ છે. અને તેનાથી લોકોના મોહ વગેરે કર્મનો નાશ ચોક્કસ થાય છે.' “કલિયુગમાં મારા નામ મંત્રમાં સર્વ વેદનો સમાવેશ થાય છે, સર્વ (પ્રેમયોગ, ૩૧૬) શ્રી તીર્થંકર પરમાત્મા વિશે કહે છે: “સર્વ તીર્થની યાત્રાનું ફળ મારા નામના જપથી મળે છે.’(ગાથા, ૩૪૦) તીર્થકરો મારા રુપથી ભિન્ન નથી. દેશ અને કાળ પ્રમાણે તેઓ ધર્મતીર્થ પ્રવર્તાવનારા છે. (પ્રેમયોગ, ૩૧૮)
‘હું ધન અથવા બાહ્ય આડંબરથી પ્રાપ્ય નથી પણ જે મને અરિપૂત પરમાત્મા અનંત શક્તિના નિધાન સ્વરૂપ છે તેમ આત્મસમર્પણ કરે છે તેને જ હું પ્રાપ્ય બનું છું.' (ગાથા, ૩૪૪) આપણે જાણીએ છીએ. “પ્રેમયોગ'માં શ્રી અરિહંત દેવ શી રીતે સહાયક બને છે તેનો ઉલ્લેખ આમ છેઃ “હું મારી ગુપ્ત શક્તિથી ‘વીર વીર એમ સ્મરણ કરતાં તીર્થંચ પણ દેવગતિમાં જાય છે, મારા ભક્તોની શાંતિ માટે અને તેમને અન્યાયી લોકો તરફથી થતાં મારા નામને યાદ કરનાર દેવ-દેવીઓ પણ મને પામે છે. (ગાથા, દુખમાં રક્ષા માટે કાર્ય કરું છું.' શ્રી ભગવદ્ ગીતામાં મામેકં શરણં ૩૪૭) વૈન (તું મારા શરણે આવી નિહાળવા મળે છે તેમ અહીં ‘પ્રેમયોગ'માં પણ સાંભળવા મળે છેઃ “સર્વ ભવ્ય લોકોએ સર્વ “સૂરિમંત્ર સર્વશક્તિમાં શિરોમણી અને મહાન શ્રેષ્ઠ છે. તે સર્વ શંકાનો ત્યાગ કરીને ભક્તિપૂર્વક મારો આશ્રય લઈને મન્મય બનવું શક્તિ આપનાર છે. અને આચાર્યો તેનો પ્રાત:કાળે જપ કરે છે.' જોઇએ.'
(ગાથા, ૩૫૪) જૈન ધર્મમાં મંત્રો તથા દેવ દેવીનો પણ મહિમા છે. જેનાગમોમાં પણ મંત્ર અને તેની શક્તિ વિશે પ્રકાશ પાડવામાં “અષ્ટ કર્મોના કરનારા, છતાં જે મારા ભક્તો છે તે મારો આશ્રય આવ્યો છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી સ્વયં સાધક મહાપુરૂષ લઇને રહેનારા છે અને થોડી ક્ષણ અંતર્મુખ બને છે તો તે કેવલિ થાય હતા. મહુડી તીર્થમાં તેમણે શાસનદેવ શ્રી ઘંટાકર્ણ મહાવીરની છે.” (ગાથા, ૩૭૧) સ્થાપના કરી હતી, જ્યાં આજે પ્રતિ વર્ષ લગભગ ૫૦ લાખ યાત્રાળુઓ આવે છે. શ્રી જૈન મહાવીર ગીતાના “પ્રેમયોગ'માં “મારા ભક્તો, ત્યાગીઓ, સાધુઓ મારા સ્વરૂપને જાણે છે તેથી મંત્ર અને સાધના અને પ્રભાવ વિશે થોડીક ગાથાઓ જોવા મળે સ્વાભાવિક રીતે જ મારા ભક્તો અને ત્યાગીઓની આગળ હું રહું
છું. (ગાથા, ૩૯૯). ચૈત્ર સુદિ ત્રયોદશીના દિવસે મારા મંત્રનું આરાધન કરવામાં આવે છે તે શ્રેષ્ઠ છે. અને દિપાવલીની રાત્રીએ આરાધના કરવામાં આવે છે “યોગીઓના મંત્ર, તંત્ર કે મહાયંત્રથી લભ્ય નથી, હું તો તેનાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે.” (ગાથા, ૩૨૭)
સર્વ પ્રાણીઓમાં જે મારાં ભાવને ધારણ કરે છે તેમનાથી લભ્ય છું.
(ગાથા, ૪૨ ૫) મારા નામના જપથી કરોડો પાપ કરનાર પાપીઓનો ઉદ્ધાર થાય છે, મારા નામના શ્રવણથી પ્રાણીઓનો ઉદ્ધાર થાય છે.' જૈન સાહિત્યની પરંપરાગત શૈલીથી ભિન્ન શૈલીમાં હોવાથી (ગાથા, ૩૨૭)
ઉપર્યુક્ત કથન નવીન બની રહે છે પરંતુ નય-સાપેક્ષ દૃષ્ટિથી
તેનું ચિંતન કરવા માંડીએ છીએ ત્યારે તેનું માર્મિક અર્થઘટન મારા નામના શ્રવણથી ભૂત વગેરે પણ શાંત થાય છે, અને યક્ષો આપણાં હૃદયને કોઈ નવા જ વિચાર આકાશમાં દોરી જાય છે. વગેરેને મારા નામના શ્રવણથી પુણ્ય મળે છે.” (ગાથા, ૩૨૯) ઉત્તમ સાહિત્યની વિભાવના એ જ હોય છે કે જે આપણાં દિલને
મારા મંત્રો અસંખ્ય છે, પરંતુ તેમાં શ્રદ્ધા રાખવાથી અને ગુરૂ ઢંઢોળે. સાચા સર્જકની રચના આપણો પીછો છોડતી નથી, કેમકે પ્રત્યે ભક્તિ રાખવાથી જ તે ફળ આપે છે.” (ગાથા, ૩૩૨) તેની અસરકારકતા ઊંડી હોય છે. “શ્રી જૈન મહાવીર ગીતા' એક
સાહિત્યના મર્મી સાધુપુરૂષની આવી જ રચના છે જે આપણને કળિયુગમાં ભક્તિ સર્વશ્રેષ્ઠ છે, અન્ય (ધર્મી)ને પણ મહાન ફળ પોતાના બનાવી મૂકે છે. “શ્રી જૈન મહાવીર ગતા”નું જેમ જેમ આપનારી છે, તેથી અલ્પ ધર્મ માટે પણ તેની ઉપાસના કરવી જોઇએ.’ અધ્યયન કરતા જઈએ છીએ તેમ તેમ આપણાં મનને વધુ ને વધુ (ગાથા, ૩૩૩).
ખૂલ્લું થતું અનુભવીએ છીએ અને વધુ ને વધુ પ્રેરણાથી આપણું
છે:
Page #23
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮
પ્રબુદ્ધ જીવન
અંતર પુલકિત થાય છે. ‘શ્રી જૈન મહાવીર ગીતા’નું અધ્યયન કર્યા પછી એવું પણ લાગે છે કે આ તો આપણે જાણતા હતા, આવું કંઈક આપણે વાંચ્યું હતું, આવું કંઈક આપણે સાંભળ્યું હતું-આવું પણ થાય છે. જો થોડીક પણ જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનો પરિચય હોય તો આવું થાય છે. પણ તો ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી રચિત ‘શ્રી જૈન મહાવીર ગીતા'નું સ્થાન સાવ ભિન્ન, ઉંચું અને સ્વતંત્ર છે તે યાદ રહે છે કેમકે તે શૈલીમાં નાવિન્ય છે અને પ્રગાઢ ચિંતનનો અને ઉત્કૃષ્ટ તત્ત્વજ્ઞાનનો તેમાં પુટ ચઢેલો છે. શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી ઉત્તમ સાહિત્યકાર છે તે આ અધ્યયનથી આપણું ભીતર સ્વીકારે છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી માત્ર જૈનોના નહિ પણ સર્વજાતિના પ્રિય લેખક છે તે સંભારવું રહ્યું. તેમના સમયમાં, તેમણે રચેલા ‘ભજનપદ સંગ્રહ’ના ૧૧ ભાગ પ્રગટ થયા હતા અને તેમાંથી નારણપુરા,અમદાવાદ-૩૮૦૦૧૩.૦
ડૉ. જિતેન્દ્ર બી. શાહ ચિત જૈન પારિભાષિક શબ્દકોશ
પ્રતિ માસે 'પ્રબુદ્ધ જીવન'માં પ્રગટ થતો આ શબ્દકોશ હવે પુસ્તક સ્વરૂપે.
જૈન ધર્મમાં વિપુલ સાહિત્યનું નિર્માણ થયું છે. પ્રાચીન કાળથી અદ્યાવિધ હજારો ગ્રંથો રચાયા છે. તેમાં અનેક પારિભાષિક શબ્દોનો ઉપયોગ થયો હોય છે. વર્તમાનકાળે તે પારિભાષિક શબ્દોની સમજ લુપ્ત થઈ રહી છે તેથી જિજ્ઞાસુઓને તે ગ્રંથો વાંચવા અને સમજવામાં કઠીન લાગે
છે. તે કારકાથી ઉત્તમ સાહિત્યના અધ્યયનથી વંચિત રહી જાય છે. આ માટે એક પારિભાષિક શબ્દકોશની અત્યંત આવશ્યકતા ઉભી થઈ છે. તેની પૂર્તિ રૂપે એક પારિભાષિક શબ્દોશ તૈયાર કરવાની વિચારણા કરવામાં આવી હતી. તેના જ એક ભાગ રૂપે 'પ્રબુદ્ધ જીવન'માં છેલ્લા બે વર્ષથી પારિભાષિક શબ્દોના અર્થો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવે છે. પરંતુ આ બધા શબ્દોનો સંગ્રહ પુસ્તકાકારે પ્રગટ થાય તો બધાને જ ઉપયોગી થાય તે માટે પ્રથમ ભાગ રૂપે અત્યાર સુધી પ્રગટ થયેલ શબ્દોના એક ગ્રંથનું વિમોચન તા. ૧૦-૧-૨૦૦૯ના રોજ ‘ભક્તિ યાત્રા'ના કાર્યક્રમમાં ડૉ. રાકેશભાઈ ઝવેરીના શુભ હસ્તે થશે.
આ ગ્રંથ મર્યાદિત સંખ્યામાં છપાવવાનો હોઈ, જિજ્ઞાસુઓને વિનંતિ કે પોતાને જોઈતી નકલોની વિગત યુવક સંઘને પત્રથી જણાવે.
-મેનેજર
૨૩
૬
ભાગ ૧ ની ૬ આવૃત્તિઓ પ્રગટ થઈ હતી! વડોદરા રાજ્યની સ્કુલોમાં તેમના ૧૪ પુસ્તકો પાઠ્ય પુસ્તક તરીકે ભણાવાતા હતા!
શ્રી જૈન મહાવીર ગીતામાં પ્રેમ જેવો વિષય પસંદ કરીને એક વિશાળ અધ્યાયનું સર્જન કરનાર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી સંતુલન (Balance) જાળવીને આગળ વધે છે તેનો ઉલ્લેખ કરવો રહ્યો. આમ કરવામાં તેઓનું સર્જકત્વ અને સાધકત્વ બન્ને સમાન રાહે ચાલે છેઃ કદાચ એમ કહી શકાય કે 'શ્રી જૈન મહાવીર ગીતા'ના ‘પ્રેમયોગ'માં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની સાધુતા સોળે કળાએ ખીલી ઉઠી છે !
પૂજ્ય આચાર્યશ્રી વાત્સલ્યદીપ, જૈન ઉપાશ્રય, ૭, રૂપ માધુરી સોસાયટી, સંઘવીના રેલ્વે ક્રોસીંગ પાસે,
ક્રમાંક
ફંડ રેઝીંગ કમિટી
FUND RAISING COMMITTEE
મોબાઇલ નંબર
૧. શ્રી ચંદ્રકાન્ત ડી. ગાંધી ૨. શ્રી લલિતભાઈ પી. શાહ
૬૬૩૬૧૩૩૩ ૯૮૧૯૫૯૦૦૦૨ ૬૬૨૨૭૫૭૫ ૯૮૨૧૦૫૩૧૩૩
૩. શ્રી દિલીપભાઈ એમ. શાહ ૨૨૬૨૪૭૩૫ ૯૮૨૧૦૯૫૯૬૮ ૪. શ્રી રસિકલાલ એલ. શાહ
૨૩૬૪૧૦૩૭
૫. શ્રી ચંદ્રકાન્ત ડી. શાહ
૬. શ્રી ધનવંત ટી. શાહ ૭. શ્રી ભૂપેન્દ્ર ડી. જવેરી ૮. પ્રા. તારાબહેન ૨. શાહ
નામ
ટેલીફોન નંબર
૨૩૮૨૧૭૧૯ ૯૮૨૦૬૪૬૪૬૪
૨૪૯૯૯૬૦૦ ૯૮૨૦૦૦૨૩૪૧
૬૫૨૧૧૨૦૫ ૯૮૨૦૦૩૧૪૮૦ ૨૫૯૨૨૬૭૩
૯. શ્રીમતી ઉષાબહેન પી. શાહ ૨૩૬૪૬૩૭૫ ૯૮૧૯૭૮૨૧૯૭
૧૦. શ્રી રમણીકલાલ બી. શાહ ૨૩૮૮૫૫૮૯ ૯૮૯૨૭૨૭૭૦૯
૧૧. શ્રી નીતિનભાઈ સોનાવાલા ૨૩૫૨૦૧૩૬ ૯૮૨૦૦૬૨૧૫૯ ૧૨. શ્રી નિરૂબહેન એસ. શાહ ૨૩૬૩૧૨૮૫
૧૩. શ્રી ગાંગજીભાઈ પી.શેઠીયા૬૬૩૫૯૯૭૭ ૯૮૩૩૭૦૨૨૨૦
૧૪. શ્રી કિરણભાઈ શાહ
૨૨૪૨૫૫૧૭ ૯૮૨૦૦૨૪૪૯૧
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮
નેશનલ સેમિનાર “સ્પેક્ટ્રમ ઓફ જૈનિઝમ ઈન સધર્ન ઈન્ડિયા’
a ડૉ. રેણુકા પોરવાલ કે. જે. સોમૈયા સેંટર ફોર સ્ટડીઝ ઈન જેનિઝમ, સોમૈયા પાંડે પલ્લવ, હોયશાલા વગેરે રાજાઓએ જેન બસદી અને મંદિરો વિદ્યાવિહાર કેમ્પસમાં તા. ૨૦-૨૧ ઓક્ટોબરના દિને બંધાવ્યા હતા. કાંચી, કાલુગુમલાઈ, મદુરાઈ, તિરૂમલાઈ, દ્વિદિવસીય રાષ્ટ્રીય સેમિનાર ભવ્યતાથી સંપન્ન થયો. આ શૈક્ષણિક તિરૂનારૂગોંડાઈ વગેરે નગરોમાં જૈન મંદિરો હતા. સમારોહમાં જૈન વિશ્વભારતી-લાડનૂ તથા ભારત જૈન મહામંડળ ૨. બીજા વક્તા ડૉ. સાગરમલજી જૈનના તત્ત્વજ્ઞાન અને મુંબઈનું પણ યોગદાન હતું. જૈન ધર્મ અતિ પ્રાચીન સમયથી પુરાતત્ત્વ સંબંધી ઘણા પુસ્તકો પ્રકાશિત થયા છે. તેમણે સ્વખર્ચે દક્ષિણ ભારતમાં ફેલાયેલો હતો. આ વિશે લોકોને વધુ માહિતી વતનમાં એક પ્રાચ્ય વિદ્યાપીઠની સ્થાપના કરી છે જ્યાં ઘણાં સાધુ, મળે તે હેતુથી આ ઉચ્ચ કક્ષાનો સેમિનાર યોજવામાં આવ્યો. સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ એમ.એ., પીએચ.ડી., ડી.લીટ વિષય હતો,
વગેરેનો અભ્યાસ કરે છે. આ સંસ્થા મધ્ય પ્રદેશમાં ઈન્દોર શહેર ‘દક્ષિણ ભારતમાં પ્રસારિત જૈન ધર્મની રંગીન ઝલક' નજીક શાજાપુર નગરમાં છે. તેમની લાઈબ્રેરીમાં ૧૦,૦૦૦ થી *[Spectrum of Jainism in Southern India)
પણ વધુ પુસ્તકો જૈન ધર્મ, હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મને લગતા છે. આ સમારંભમાં સોમૈયા ટ્રસ્ટના ઓનરરી સેક્રેટરી ડૉ. સાગરમલજી જૈન પોતાના શોધ પત્ર “યાપનીય સંઘ' વિશે શ્રી રંગનાથનજીએ મુખ્ય અતિથિ મુંબઈ યુનિવર્સિટીના પ્રોવાઈસ જણાવ્યું કે યાપનીય સંઘ એ જૈન ધર્મનો એક સંપ્રદાય હતો જે ચાન્સેલર ડૉ. અરુણ સાવંત તથા અન્ય મહેમાનોનું સ્વાગત કર્યું. પાંચમીથી પંદરમી સદી સુધી હયાત હતો. આ સંપ્રદાયના ૬૦ કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રજ્વલીત કરીને જેટલા શિલાલેખો દક્ષિણ ભારતમાંથી મળ્યા છે. એમના મંતવ્ય કરવામાં આવ્યો. પ્રથમ ડૉ. કોકિલા શાહ તથા ડો. રેણુકા પોરવાલે પ્રમાણે ભગવતી આરાધના, સ્વયંભૂ રચિત પાઉમ ચરિયું, બૃહત કેમ્પસ સ્તુતિ અને નવકાર મંત્રથી મંગલાચરણ કર્યું. સોમૈયા કથાકોષ, કષાય પાહૂડ, હરિવંશ પુરાણ વગેરે ગ્રંથોના રચયિતા વિદ્યા વિહારના ટ્રસ્ટી શ્રીમતી લીલાબહેન કોટકે દક્ષિણ ભારતના યાપનીય સંપ્રદાયના આચાર્યો છે. હલસી નામનું નગર જે તામિલનાડુ, કેરળ, આંધ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં વર્તમાનમાં કર્ણાટક રાજ્યમાં આવેલું છે. ત્યાંથી પાંચમી સદીનો જૈન ધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થાપત્ય અને સ્થિતિ પર એક શીલાલેખ મળ્યો છે. હલસીના એ શીલાલેખમાં જૈન સંઘના પ્રકાશ પાડ્યો. ભારતભરમાંથી પધારેલ વિદ્વતજનોએ પોતાના ચાર મુખ્ય સંપ્રદાયોનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે-(૧) નિગ્રંથ શોધપત્રો રજૂ કર્યા. એ નિબંધોનો સારાંશ અને વક્તાનો પરિચય સંઘ, (૨) યાપનીય સંઘ, (૩) શ્વેતપટ્ટ શ્રમણ સંઘ, (૪) કુર્ચક ટૂંકમાં નીચે મુજબ છેઃ
સંઘ. યાપનીય સંઘ દિગંબર પરંપરાની જેમ સાધુઓની નગ્નતાનો ૧. સમારોહના પ્રથમ મુખ્ય વક્તા ડૉ. હંપા નાગરાજૈયાનાં સ્વીકાર કરે છે તો સાથે સાથે શ્વેતાંબર પરંપરાની જેમ કેવલી અત્યાર સુધીમાં ૭૦ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયા છે. એમણે ભક્તિ અને સ્ત્રી મુક્તિની માન્યતાનો સ્વીકાર પણ કરે છે. એમના નિબંધ વાંચનમાં ભારપૂર્વક જણાવ્યું કે-જૈન ધર્મ ૩. ત્રીજા શોધકર્તા ડો. જવાહરલાલ હૈદરાબાદ મ્યુઝિયમના તામિલનાડૂથી થઈ શ્રીલંકા ઈ. સ. પૂર્વે ચોથી સદીમાં પહોંચી ડાયરેક્ટર હતા. તેમની શોધનો વિષય આંધ્ર પ્રદેશના પ્રાચીન ગયો હતો. શ્રીલંકાનો રાજા પાડૂકાભય જૈન ધર્મનો આશ્રયદાતા જિનાલય વિશેનો હતો. અહીં તેમણે “આંધ્ર પ્રદેશના જૈન મંદિરોના હતો. જૈન સાધુસંતોએ દક્ષિણ ભારતની મુખ્ય ભાષાઓ કન્નડ, સ્થાપત્ય' વિષય પર શોધ નિબંધ પ્રસ્તુત કર્યો હતો. આંધ્ર પ્રદેશના તામિલ, તેલુગુ વગેરે સમૃદ્ધ કરી. ત્યાંની સંસ્કૃતિ પર જૈન ધર્મની મંદિરો વિશેની માહિતી આપતાં તેમણે દર્શાવ્યું કે અહીં ૨૦૦ અમીટ છાપ જોવા મળે છે. ઉપરાંત દક્ષિણના રહેવાસીઓના જેટલા પ્રાચીન જિનાલયો અલગ અલગ જિલ્લાઓમાં આવેલા આધ્યાત્મિક સંસ્કારના વિકાસમાં જૈન ધર્મગુરુઓનો ફાળો વિશેષ છે. આ બધા મંદિરો અને ત્યાં બિરાજીત પ્રતિમાઓ અને સ્થાપત્યનું રહ્યો. રાષ્ટ્રકૂટ વંશના સમયની વાત કરતાં ડૉ. હંપાએ કહ્યું કે તે નિરીક્ષણ કરવા જાતે બેથી વધુ વાર મુલાકાત લીધી હતી. તેમણે સમયે દક્ષિણની ૧/૪ વસ્તી જૈન ધર્મ પાળતી હતી. હવે એ સંખ્યા કહ્યું કે અહીંના સુશોભિત મંદિરોમાં કુલપાકજી, રત્નાગિરી, ઘટીને ફક્ત ૧ ટકો થઈ ગઈ છે. તેઓ તેમના નિબંધમાં આગળ પેનુકોંડા વગેરે પ્રથમ પંક્તિમાં આવે છે. તેમણે ત્યાંના જણાવે છે કે જ્યારે ભદ્રબાહુસ્વામીએ દક્ષિણ ભારતમાં સ્થળાંતર શિલાલેખોનો અભ્યાસ કર્યો એમાં જૈન મંદિરો માટે અલગ અલગ કર્યું ત્યારે આંધ્ર વગેરે રાજ્યોમાં જૈન વસતી હતી તથા ચોલા, પર્યાય શબ્દ દૃષ્ટિગોચર થાય છે. જેમ કે જિનાલય, બસદી, વસદી,
Page #25
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન
| ૨૫ જિનભવન વગેરે. ડૉ. જવાહરલાલે પોતાના ૯ પાનાના શોધ- આપી કે જૈન સાધુઓએ ઈ. સ. પૂર્વે ત્રીજી સદીથી જ જૈન મરાઠી પત્રમાં અલગ અલગ જિલ્લાઓમાં આવેલા મંદિરોના સ્થાપત્ય ભાષાનો ઉપયોગ કર્યો છે. ત્યારના સમયથી લગભગ પંદરમી વિશે ભરપૂર માહિતી આપી છે.
સદી સુધી શ્વેતાંબરાચાર્યોની એ પ્રિય ભાષા રહી. (૪) ચોથા વક્તા ડૉ. એ. એકાંબરનાથ મદ્રાસ યુનિવર્સિટીના ૧૩. ડૉ. ક્રિષ્ણકાંત ચોરડીયાએ ઈ. સ. પૂર્વની પ્રથમ સદીનો પ્રાચીન ઇતિહાસ અને પુરાતત્ત્વ વિભાગના પ્રોફેસર છે. તેમણે ગ્રંથ થીરૂવલ્લુવર પર વિવેચન કરતાં જણાવ્યું કે એ ગ્રંથ સર્વમાન્ય ‘તામિલનાડૂની જૈન કલા' વિશે શોધ નિબંધ રજૂ કર્યો. તેમણે ગ્રંથ છે. એમાં પાંચ મહાવ્રત અને સપ્તભંગીની ચર્ચા છે. તામિલનાડૂની પ્રાચીન ગુફાઓ વિશે જાણકારી આપતાં કહ્યું કે સમારોહના અંતમાં આચાર્ય પ્રવર શ્રી હેમચંદ્ર પ્રારંભિક કાળની ગુફાઓ જૈન તપસ્વી સાધુઓ માટે બનાવવામાં સાગરસૂરિશ્વરજીએ સંસ્કૃતમાં વ્યાખ્યાન આપ્યું. ગુરુદેવે ભારપૂર્વક આવતી હોવાથી ત્યાં ફક્ત શીલાલેખ અને પહાડ કાપીને બનાવેલ જણાવ્યું કે આપણી સંસ્કૃતિના હૃાસનું મુખ્ય કારણ આપણે સુવા માટેના પત્થરની પથારી અને તકિયા જ શ્રેણીબંધ જોવા અપનાવેલી આંગ્લભાષા અંગ્રેજી ભાષા છે. આપણે તેને એટલી મળે છે. અહીં તેઓ પાણી ઉપરથી પડે નહિ માટે ગુફાની ઉપર જ હદે અપનાવી છે કે આપણી ખાણી-પીણી અને પહેરવેશ પર નીક દ્વારા ભેગું કરી શકાય એવી વ્યવસ્થા જોવા મળે છે. પણ એની સ્પષ્ટ અસર જોવા મળે છે. આપણે અંગ્રેજીની સાથે
૫. સમણી આગમ પ્રજ્ઞાજીને કર્ણાટક, વિજયનગર અને સાથે માતૃભાષા અને આપણા સંસ્કારને પણ એટલું જ મહત્ત્વ તામિલનાડૂના મંદિરોના સ્થાપત્ય વિશે પોતાનો શોધ નિબંધ આપવું અતિ આવશ્યક છે. ગુરૂદેવે જૈનદર્શનના વિકાસમાં આચાર્ય પ્રસ્તુત કર્યો.
સામંતભદ્રનું યોગદાન વિશે પણ વિસ્તૃત ચર્ચા કરી. ૬. વક્તા ડૉ. પદ્મજા પાટીલે દક્ષિણ ભારતની જૈન સરસ્વતી સમાપન સમારોહના પ્રમુખ શ્રી ધનવંતભાઈ શાહે આવી સુંદર માતાની પ્રતિમાઓ પર પ્રકાશ પાથર્યો.
જ્ઞાનવર્ધક સમારોહ માટે ધન્યવાદ આપ્યા તથા એવા સમારોહ ૭. સાતમા વકતા ચેન્નઈના યોગસિદ્ધ રિસર્ચ સેન્ટરના વરસોવરસ થતા રહે એવી ઈચ્છા વ્યક્ત કરી. ડાયરેક્ટર ટી. એન. ગણપતિએ તામિલ ગ્રંથ “નીલકેશી' પર નિબંધ અંતમાં જૈન સેંટરના ડાયરેક્ટર ડૉ. ગીતા મહેતાએ આમંત્રિત પ્રસ્તુત કર્યો. તેમણે જણાવ્યું કે આ ગ્રંથમાં ચાર્વાક, આજિવિક, મહેમાનો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.
* * * વૈશેષિક, સાંખ્ય વગેરે પરંપરાની સુંદર વિચારણા છે. ૧૦, દીક્ષિત ભવન, ૧૪૮, પી. કે. રોડ,
૮. મદ્રાસ યુનિવર્સિટીના પ્રોફેસર ધન્યકુમારે તામિલનાડૂમાં મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૮૦. સુરક્ષિત જૈન હસ્તપ્રતો પર પોતાનું શોધપત્ર પ્રસ્તુત કર્યું. ફોન નં. : ૨૬૪૯૦૧૬૪, મો.: ૯૮૧૯૧૦૨૦૬૦
૯, સમણી રમણીય પ્રજ્ઞાજીએ દક્ષિણ ભારતના સામાજિક વિકાસમાં જૈનોનું યોગદાન વિષય પર ઘણી ચર્ચાઓ કરી. તેમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રકાશિત વર્તમાન આચાર્યો કેવી રીતે કાર્ય કરે છે તે દર્શાવ્યું.
ડૉ. રમણલાલ ચી. શાહ લિખિતા ૧૦. ડૉ. વીરાજ શાહે દક્ષિણ ભારતના ગુફા મંદિરો અને ત્યાંની પ્રતિમાઓ વિશે વિસ્તૃત માહિતી આપી. દક્ષિણ ભારતમાં જૈન
નવા ગ્રંથોનું પ્રકાશન
૧. જિનતત્ત્વ ગ્રંથ-૧-આવૃત્તિ બીજી, જુલાઈ-૨૦૦૭, પૃષ્ટ ગુફાઓ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, જ્યાં જૈન સાધુઓ
સંખ્યા-૫૦૩, મૂલ્ય રૂા. ૩૦૦/- ૧ થી ૫ ભાગમાં વિસ્તરિત આ ધર્મધ્યાન કરતા હતા. આ ગુફાઓની લાક્ષણિકતા એ છે કે અહીં
ગ્રંથમાં જૈનધર્મ વિષયક ૪૭ લેખો છે. પત્થરો કોતરીને શૈયા અને સાથે ઓશિકાની જેમ ઊંચાઈ રાખીને
૨. જિનતત્ત્વ-ગ્રંથ-૨, ઑગસ્ટ-૨૦૦૭, પૃષ્ટ સંખ્યા-૩૬૪, મૂલ્ય સાધુઓના સુવા માટે તૈયાર કરેલી પથારીઓ સ્પષ્ટ નિરખવા
રૂા. ૨૪૦/- છ થી ભાગ ૯ સુધી વિસ્તરિત આ ગ્રંથમાં જૈન ધર્મ મળે છે.
વિષયક બીજાં ૨૬ લેખો છે. ૧૧. શ્રી લંકટેશ યુનિવર્સિટી-તિરૂપતિના ડીન પ્રોફેસર ડૉ.
૩. પ્રભાવક સ્થવિરો (ભાગ-૧ થી ૬) આવૃત્તિ-બીજી માર્ચ-૨૦૦૬, કિરણકાંત ચોધરીએ આંધ્ર પ્રદેશના રાયલસીમાભાગ સાથે
પૃષ્ટ સંખ્યા-૬૧૨, મૂલ્ય-રૂા. ૩૫૦/-. જોડાયેલા મહાન આચાર્યો કુંદકુંદાચાર્ય, આચાર્ય સિંહનંદી અને છ ભાગમાં વિસ્તરિત આ ગ્રંથમાં ૨૫ જૈન પ્રસિદ્ધ અને સિદ્ધ આચાર્ય પદ્મપ્રભુજીના શીલાલેખો તથા અન્ય જાણકારી આપી. સાધુ ભગવંતોના ચરિત્રનું વિગતે આલેખન થયું છે.
૧૨. પૂના યુનિવર્સિટીથી પધારેલ ડૉ. નલિની જોષીએ “જેન ૬ પુસ્તકો એક સાથે ખરીદનારને ૨૫% ડિસ્કાઉન્ટ. મહારાષ્ટ્ર ભાષા' પર પોતાનો શોધપત્ર રજૂ કર્યો. તેમણે માહિતી
મેનેજર
હ
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૬
પુસ્તકનું નામ ઃ કાર્તિકી પુનમ નિાજની ઘડી રળિયામણી કે
પ્રવચન દાતા : શાસન સમ્રાટ, શ્રી નેમિ-અમૃત દેહ હેમચંન્દ્ર સૂરિ શિષ્ય-આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહાજાજ પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા,
અમદાવાદ–૧૪.
પ્રાપ્તિ સ્થાન : શ્રી જિતેન્દ્ર કાપડિયા, અજિત પ્રિન્ટર્સ, લાભ ચેમ્બર્સ, ૧૨-બી, સત્તર તાલુકા સોસાયટી, પો–નવજીવન, અમદાવાદ-૧૪. મૂલ્ય રૂા. ૨૦, પાના ૨૪, આવૃત્તિ-પ્રથમ.
પૂ. આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજશ્રીને ‘નવપદ પ્રવચનો’ પ્રકાશિત કરાવ્યા બાદ ‘નવ પર્વના પ્રવચનોના પુસ્તકની માંગણી વાચકવર્ગ તરથી થતી ત અને પૂજ્યશ્રીને અવકાસ મળતાં એ પ્રવચનો લિપિબદ્ધ કર્યા. તેમાંનું એક આ પુસ્તક છે. 'નવપર્વના પ્રવચનો' એ શ્રેણીનું આ ચોથું પ્રકાશન છે.
પૂ.આ. પ્રદ્યુમ્નસૂરિ મહારાજ જૈન સાહિત્યમાં તેમની રસયુક્ત આલેખનશૈલી માટે ખ્યાતનામ છે. તેમના દરેક ગ્રંથમાં તેઓ ધર્મગુરૂ હોવાની
સાથે એક અચ્છા સાહિત્યકાર તરીકેની પ્રતીતિ કરાવે છે.
કાર્તિકી પૂનમનો મહિમા અને શત્રુંજયની પાત્રાનું મહત્ત્વ અનોખું છે. આ નાનકડી પુસ્તિકામાં શત્રુંજયની ભાવયાત્રા કરાવતાં કરાવતાં ગુરુદેવે કેટલીક અન્ય બાબતોને સરળ અને સ-રસ રીતે આલેખી છે. તેમાં સાધુ-સાહીની સમાચારી તથા શ્રાવકોના વ્યવહારની સમજ આપી છે. શત્રુંજયની
ભાવયાત્રા કરાવતી વખતે જયાં આવશ્યક હોય ત્યાં તેના ભક્તિ ભાવભર્યા સ્તવનો, દૃષ્ટાંત કથાઓ, અન્ય પ્રસંગો વગેરેનું આલેખન વાચકને રસ તરબોળ કરી દે છે.
તળેટીથી પ્રારંભ કરીને આદીશ્વર દાદાના બાર સુધીની ભાવપાત્રામાં દરેકે દરેક
બાબતોનું-સ્થળોનું ઝીણવટભર્યું નિરૂપણ વાચકને ઘેર બેઠાં શત્રુંજયની યાત્રાનો અનુભવ આ પુસ્તક દ્વારા થાય છે.
મુખપૃષ્ટ તથા અંદર આપેલી અન્ય તસવીરો મનોરમ છે.
X X X
પ્રબુદ્ધ જીવન
સર્જન સ્વાગત
ઘડૉ. કલા શાહ
પુસ્તકનું નામ : ક્ષણનો સાક્ષાત્કાર લેખક : કુમારપાળ દેસાઈ પ્રકાશક : સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત-૩૯૫૦૦૧, ફોનઃ (૦૨૬૧)૨૫૯૭૮૮૨/૨૫૯૨૫૬૩ મૂલ્ય ઃ રૂા. ૬૦/- પાના ઃ ૧૬૮. આવૃત્તિ : પ્રથમ, ૨૦૦૮.
કુમારપાળ દેસાઈએ ‘ગુજરાત સમાચાર'ની રવિવારની પૂર્તિમાં પ્રગટ થતી ‘પારિજાતનો સંવાદ’ કોલમમાં લેખને છેલ્લે આ વિચાર ‘આ ક્ષણોનો સાક્ષાત્કાર' નામે પ્રગટ કર્યો છે.
પુસ્તકનું શિર્ષક આકર્ષક અને મનનીય છે. નદીના પ્રવાહની જેમ વહેતા માનવજીવનમાં
કેટલીક શો વિશેષ-ખાસ બની જતી હોય છે. જેમાં એ પળે, એ તો એને કોઈ વિશેષ અનુભૂતિ
થાય છે, કશાકનો સાક્ષાત્કાર થાય છે, અને એ
ક્ષણ જીંદગીની અનેક ક્ષણોને આનંદિત કરનારી
બની જાય છે. એ ક્ષણ કોઈ વિચાર, કોઈ ચિંતન અથવા જીવન જીવવાની રીતિ દર્શાવી જાય છે.
આ પુસ્તક દ્વારા થતો ૧૫૫ ક્ષણોનો સાક્ષાત્કાર અનુભવગમ્ય અને આકર્ષક છે. ખાસ કરીને લેખકે આપેલા એ ક્ષણોના શિર્ષકો દ્વારા લેખક પોતાની વાત પંદર વીસ લીટીમાં કહી દે છે તે છે. દરેકના આલેખનમાં પ્રથમ લીટી અને અંતિમ લીટી બન્ને વચ્ચે ભાવકને થતો ક્ષણનો સાક્ષાત્કાર ક્યારેક એને વિચારમાં મૂકી દે છે, ક્યારેક માનવલથી ધર્મની પ્રતીતિ કરાવે છે તો
ક્યારેક ગહન જીવનદર્શન કરાવી જાય છે.
માનવ જીવનની નાની મોટી વાતોથી શરૂ કરીને છેક અદ્દેશ્ય તત્ત્વ સુધી ભાવકને ખેંચી જવાની લેકકની કલમને સલામ કરવાનું મન થાય છે. મૈત્રી, મૃત્યુ, સંસાર, અધ્યાત્મ, શ્રદ્ધા, ભય, નિર્ભયતા, પ્રેમ, મન, વ્યથા, ક્ષમા, અહંકાર
વગેરે વિષયોનું સોટ અને સોંસરું આલેખન તથા દરેક પૃષ્ટ પરના વિષયને છતાં સ્કેચ (ચિત્રો) મનનીય છે.
ટૂંકમાં કહીએ તો સંથ્રિપ્સ, સીધું, સરળ અને સોટ આલેખન, આકર્ષક શિર્ષકો, પ્રારંભ અને અંત.. રસપ્રદર્શીશી અને સ્કેચો વગેરેથી મંડિત આ
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮
પુસ્તક સંવેદનશીલ ભાવકોને સ્પર્શી જાય તેવું ઓછી કિંમતનું આ પુસ્તક વસાવા જેવું ખરૂં
X X X
પુસ્તકનું નામ ઃ લોકો જુએ છે માટે... (ભારતીય કવિતાઓનો અનુવાદ) અનુવાદક : ઉષા પટેલ
પ્રકાશક : શુભમ્ પ્રકાશન, ૩૦૩ (એ) કૃષ્ણા વિહાર, ટાટા કમ્પાઉન્ડ, એસ.વી.રોડ, વિલે પાર્લે (૫.) મુંબઈ-૪૦૦૦૫૬. ફોન : ૨૬,૭૦૪૮ ૭૬.
વિક્રેતા ઃ હેમંત કર., એન.એમ.ઠક્કરની કંપની પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ–૪૦૦૦૦૨. ફોનઃ ૨૨૦૧૦૬૩૩.
મૂલ્ય ઃ રૂા. ૭૫/- પાના ૮૪. આવૃત્તિ : પ્રથમ ફેબ્રુઆરી, ૨૦૦૭.
આ સંગ્રહમાં ઉષા પટેલે ભારતીય ભાષાોઉડિયા, કોંકણી, તમિળ, તેલુગુ, પંજાબી, રાજસ્થાની, સંસ્કૃત, સિંધી, હિંદી તેમજ એક બંગાળી, મરાઠી, મણિપુરી, મલયાલમ, મૈથિલી, વિદેસી કૃતિઓના અનુવાદો કર્યા છે. તો સાથે સાથે કેટલાંક હાઇકુ અને ભિગી ભાષા મરાઠી તથા રાષ્ટ્રભાષા હિન્દી કાવ્યોના અનુવાદો પણ આમાં સમાવ્યા છે.
શ્રી સુરેશ દલાલની કાર્યશાળામાં તૈયાર થયેલ ઉષાબહેને પસંદ કરેલા કાવ્યોમાં તેમનો ભાવલક્ષી અને ભાવકલક્ષી અભિગમ છતો થાય છે. નારી હોવન લીધે નારી સંવેદનાની અને નારી વાદને વ્યક્ત કરતી કૃતિઓ સંખ્યામાં વધુ હોય તે સ્વાભાવિક છે.
નારી ચેતનાને તાગવા મથતી પચાસ
કૃતિઓમાં નારીચેતનાની સંકુલતા, નારી
સ્વભાવની અકળ ગતિ, પરંપરા સામેનો વિરોધ અને વિદ્રોહ, આધુનિક જીવની યંત્રણામાં ફસાયેલી માતાના વેદનામય જીવનની કરૂણતા અને
સમકાલીન જીવન પ્રત્યેનો કટાક્ષ વગેરે ભાવકના હૃદયને સ્પર્શી જાય છે.
અનુવાદ કાર્યની સંકુલતાઓને નાથવા મતતા ઉષાબેન પટેલે અનુવાદ કાર્યની મહત્તા સિદ્ધ કરી છે.
બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૩. ફોનઃ (૦૨૨)૨૨૯૨૩૭૫૪.
Page #27
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ડિસેમ્બર, ૨૦૦૮
પ્રબુદ્ધ જીવન
|
૨૭ જૈન પારિભાષિક શબ્દકોશ
a ડૉ. જિતેન્દ્ર બી. શાહ
(નવેમ્બર-૨૦૦૮ના અંકથી આગળ) (૫૦૫) બાહ્યોપધિવ્યુત્સર્ગઃ -ધન, ધાન્ય, મકાન, ક્ષેત્ર આદિ બાહ્ય વસ્તુઓમાંથી મમતા ઉઠાવી લેવી.
-धन, धान्य, मकान, क्षेत्र आदि बाह्य वस्तुओं से ममता हटा लेना बाह्योपधि व्युत्सर्ग है । -To set aside the feeling of ownership in relation to the external things - like money,
corn, house, field, etc. (૫૦૬) બુદ્ધબોધિત : –જેઓ બીજા જ્ઞાની દ્વારા ઉપદેશ પામી સિદ્ધ થાય તે.
-जो दूसरे ज्ञानी से उपदेश पाकर सिद्ध बनते है ।
-Those who receives instruction from a spiritual expert attain emancipation (૫૦૭) બોધિદુર્લભતાનુપ્રેક્ષા: –પ્રાપ્ત થયેલ મોક્ષમાર્ગમાં અપ્રમત્તપણે કેળવવા એમ ચિંતવવું કે, “અનાદિ પ્રપંચજાળમાં, વિવિધ
દુ:ખોના પ્રવાહમાં વહેતા અને મોહ આદિ કર્મોના તીવ્ર આઘાતો સહન કરતા જીવને શુદ્ધ દૃષ્ટિ અને શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થવાં દુર્લભ છે.” -प्राप्त हुए मोक्षमार्ग में अप्रमत्तभाव की साधना के लिये ऐसा सोचना की 'अनादि प्रपंच जाल में, विविध दुःखों के प्रवाह में बहते हुए और मोह आदि कर्मों के तीव्र आघातों को सहन करते हुए जीव को शुद्ध दृष्टि और शुद्ध चारित्र प्राप्त होना दुर्लभ
-When the pathway to moksa has been attained then with a view to cultivating an attitude of non-negligence in relation to it one must reflect : For a jiva caught up in the beginingless jungle of tangles, in the stream of multifarious affictions and suffering the mighty stroks of
the karmas like moha etc. it is difficult to attain a tight viewpoint and right conduct. (૫૦૮) બૌદ્ધદર્શન : -ક્ષણિકવાદ આદિ ને માનનારું દર્શન
-ક્ષણિવીઃ મા જો માનેવાના વર્ણન |
- The Buddhists system of Philosophy. (A darshan which believes in monetary system.) (૫૦૯) બ્રહ્મ
-જેના પાલન અને અનુસરણથી સદ્ ગુણો વધે તે. -जिसके पालन और अनुसरण से सद्गुणों की वृद्धि हो ।
-Whose observance is conductive to an amgmentation of virtuous merits. (૫૧૦) બ્રહ્મચર્ય -ખામીઓ ટાળવા જ્ઞાન આદિ સદ્ગુણો કેળવવા તેમજ ગુરુની અધીનતા સેવવા માટે ગુરુકુળમાં વસવું તે
-त्रुटियो को हटाने के लिए ज्ञानादि सद्गुणों का अभ्यास करना एवं गुरु की अधीनता के सेवन के लिए गुरुकुल में बसना। - With a view to removing short-comings, cultivating meritorious qualifications like jnana etc., as also to practising the state-of-dependence in relation to the preceptor, a
residence at the preceptor's quarters. (૫૧૧) બ્રહ્મચર્યાણુવ્રત : –પોતાની પરિસ્થિતિ પ્રમાણે કામાચારનો મર્યાદિત ત્યાગ કરવો.
-कामाचार का अपनी परिस्थिति के अनुसार मर्यादित त्याग करना । -To refrain from all incontinence that goes beyond the limit set for one-self by keeping in
view one's specific conditions of life. (૫૧૨) બ્રહ્મરાક્ષસ : -રાક્ષસ જાતિના એક વ્યંતર દેવનો એક પ્રકાર છે.
-राक्षस जाति के एक व्यंतर देव का एक प्रकार है ।
-One of the sub-type of Raksasas type of Vyantaras Dev. (૫૧૩) બ્રહ્મલોક : -એક પ્રકારના દેવલોકનું નામ છે જ્યાં વૈમાનિક દેવોનો નિવાસ છે.
-एक प्रकार के देवलोक का नाम है जहां वैमानिक देवों का निवास है ।
-The residing place of Vaimanika Dev. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩.
(વધુ આવતા અંકે)
Page #28
--------------------------------------------------------------------------
________________ આંસુની Regd. With Registrar of Newspapers for India No.R. N. I. 6067/57 Licence to post without prepayment No. South-81/2006-08 Posted at Patrika Channel sorting office Mumbai-400 001.On 16 of every month. Regd. No. MH/MR/SOUTH-146/2006-08 PAGE No. 28 PRABUDHHA JIVAN DATED 16 DECEMBER, 2008 હરેકના જીવનમાં કડવા-મીઠા પ્રસંગો ન હતો. ઊંચી આંખ કરી શકતા ન હતા. બનતા હોય છે. મારા વ્યાવસાયિક પંથે પંથે પાથેય... કાષ્ઠના પૂતળાં જોઈ લો. જીવનમાં એક પ્રસંગ એવો બન્યો હતો, રાતે બિછાનું તૈયાર કરી થોડો સમય જે કટુ-મધુર બંનેનું મિશ્રણ હતું. તે અત્રે બહાર આંટો મારીને હું પાછો આવ્યો. ટાંકું છું. ક્યાંય ચેન પડતું ન હતું. હું સૂઈ ગયો. - ૧૯૬૩માં એમ.એ. (મનોવિજ્ઞાન) સવારે ઊઠ્યો. પથારી ઉપાડતાં ઓશીકા કર્યા પછી મારી જ કૉલેજમાં રીસર્ચ ડ તાકાત નીચેથી ફૂલસ્કેપ કાગળમાં લખેલી લાંબી આસિસ્ટન્ટ તરીકે એક વર્ષ કામ કર્યું. ચિઠ્ઠી મળી. વિદ્યાર્થીઓએ મારી જાણ બહાર પ્રોજેક્ટ એક વર્ષનો જ હતો. એટલે એ પૂરો શાન્તિલાલ ગઢિયા મૂકી દીધી હશે. લખેલું કે સાહેબ, અમે થયા પછી કાયમી અધ્યાપકના વ્યવસાયની તમને બહુ આઘાત પહોંચાડ્યો. તમને શોધમાં હતો. સદ્નસીબે ઉત્તર ગુજરાતના મારો ઉપહાસ કરતા હોય એમ ભંગમાં આટલું બધું લાગી આવશે, એવું અમે કડી ગામમાં નોકરી મળી ગઈ. મને કહે, “સાહેબ, તમને તો અગાઉની ધારેલું જ નહિ. અમે બહુ ખોટું કર્યું. અમને પ્રકૃતિએ હું સંવેદનશીલ વધારે. કદાચ નોકરીમાં ઘણાની ઓળખાણ હશે, નહિ?' માફ કરી દો. આટલી અમારી વિનંતી છે... ઈશ્વરે મારો પિં , ઘતી વખતે મેં કહ્યું, ‘હા, કેમ ના હોય?' એમને પાસે બોલાવી કહ્યું, ‘જુઓ, સંવેદનશીલતાનું દ્રાવણ ભરચક ઠાલવી તરત બીજો પ્રશ્ન, “સાહેબ રામની તમને પસ્તાવો થયો એમાં જ બધું આવી દીધું હશે. તેથી હૃદય ખૂબ ઢીલું. વાત માતાનું નામ શું?’ એ જ ક્ષણે મારા મનમાં ગયું. હૃદયથી કરેલો પસ્તાવો ઈશ્વર પણ વાતમાં આંખે આંસુના તોરણ બંધાય. કોઈ તાળો બેસી ગયો કે આ લોકોએ પત્ર વાંચ્યો સાંભળે છે અને માફ કરી દે છે. બસ, ભૂલી બે શબ્દો કહી જાય તો કાળજે કોરાય. જ છે અને એટલે જ આવી વિચિત્ર ભાષામાં જાવ બધું.” માતા-પિતા અને ભાઈ–બહેનથી પહેલી વાત કરે છે. હું સમસમીને રહી ગયો. અધ્યાપક તરીકેની મારી કારકિર્દીનો એ વા૨ દૂ૨ થવાનું બન્યું હતું. ગામમાં કોઈનો પત્ર ખોલીને વાંચવો એ તો ચોરી પ્રારંભિક તબક્કો હતો. કદાચ એટલે જ તાત્કાલિક ઘર શોધવાનું હતું. કૉમર્સ કહેવાય. વળી મને અસહ્ય દુઃખ એ વાતનું ચાર દાયકા વીતવા છતાં ઉપરનો પ્રસંગ વિભાગના અધ્યાપક મિત્ર છે તે સમય હતું કે વિદ્યાર્થીઓ એ એક બહેન પ્રત્યેના સ્મૃતિમાંથી ખસતો નથી. એટલું સ્પષ્ટ કહી માટે બે વિદ્યાર્થીઓ સાથે રહેવાની ગોઠવણ મારા નિર્મળ ને નિખાલસ સંબંધ વિષે શંકા શકાય કે લાગણીશીલ માણસોએ સહન કરી આપી. દરમિયાન જુદું સારું ઘર મળશે કરી હતી. મારું અંતરમન બોલતું હતું, બહુ કરવું પડે છે. અલબત્ત, ક્રોધ રૂપી હિંસા ત્યારે બા અને બહેનને તેડાવી લઈશ એમ ‘અરેરે, હું કંઈ દુનિયામાં આવ્યો છું? કરતાં આ માર્ગ નિઃસંદેહ કલ્યાણકારી છે. વિચાર્ય, દિવસો પસાર થતા હતા. અવાર ભગવાન, તે મને કેવા લોકોની વચ્ચે લાવી લાંબા ગાળે આપણી શુદ્ધ લાગણી સામી નવાર ઘેર અને મિત્રોને પત્ર લખતો. જ્યાં મૂક્યો !" વ્યક્તિ ઝીલે જ છે. હૃદયની શુદ્ધ લાગણી મેં રીસર્ચ આસીસ્ટન્ટ તરીકે કામ કરેલું તરીકે કામ કરેલું વેદનાથી મારું હૃદય કપાતું હતું. હું રડી આંસુ વાટે વહે છે ત્યારે કાળમીંઢ પથ્થરને ત્યાંના સહકર્મચારી કૌશલ્યાબહેનને પણ પડયો. ચોધાર આંસુએ રડયો. બંને પણ પીગળાવી દે છે. એક દિવસ પત્ર લખ્યો. તેઓ મારાથી વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા. મારી વેદના સીનિયર અને ઉંમરમાં મોટા હતા. એમનો તૂટક તૂટક શબ્દોમાં વ્યક્ત થઈ, ‘તમને જવાબ આવ્યો. ઈગ્લેન્ડ લેટર હતો. પત્રની કોઈ બહેન છે? સગા, દૂરના, માનેલા સ્થિતિ પરથી લાગતું હતું કે મારી કોઈ બહેન તો હશે ને? અમારા સંબંધ એ-૬, ગુરુકૃપા સોસાયટી, ગેરહાજરીમાં પેલા બે વિદ્યાર્થીઓ એ વિષે ગંદી કલ્પના કરતાં પહેલાં તમારે શ્રી મુક્તજીવન સ્વામી બાપા માર્ગ, વડોદરા-૩૯૦ 006. કુતૂહલવશ પત્ર ખોલીને વાંચ્યો હશે. હું વિચારવું તો હતું! કેવું બોલી ગયા તમે ફોન : 2481680 કંઈ બોલ્યો નહિ. પછી સાંજે એ વિદ્યાર્થીઓ મારા માટે !' વિદ્યાર્થીઓ પાસે કોઈ જવાબ Printed & Published by Nirubahen S. Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai400004. Temparary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah.