Book Title: Prabuddha Jivan 2008 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 19
________________ તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન ધર્મનો સ્વીકાર કર્યો. ગૌતમ સ્વામી પ્રસન્નતા અનુભવી રહ્યા. આ સમાચાર જ્યારે દેવશર્મા પાસેથી પાછા ફરતાં ગૌતમ સ્વામીને બે સંતોનું મિલન એક જ ધર્મની બે પરંપરાઓના સંગમરૂપે ન મળ્યા ત્યારે તેમને અસહ્ય આઘાત લાગ્યો અને ખૂબ ખૂબ વિલાપ શાસનના ઇતિહાસમાં અમર બની ગયું. (કેસી-ગૌતમબોધ કરવા લાગ્યા. ભગવાનને સંબોધીને બોલવા લાગ્યાં કે; “હે વીર પ્રબોધમાંથી આ પ્રશ્નોત્તરી લીધી છે.) પ્રભુ! હવે હું કોને પ્રણામ કરીશ? મારા મનનું સમાધાન કોણ ગૌતમ પૃચ્છા’ નામની સઝાયમાં ગૌતમ સ્વામી ભગવાન કરશે? મને “ગોયમા’ કહીને વાત્સલ્યભર્યું કોણ બોલાવશે? મારે મહાવીરને પ્રશ્ન કરે છે. ને તમારે તો ભવોભવનો નાતો હતો. અને મને એકલો મૂકી પ્રશ્ન : કયા કર્મના ઉદયથી જીવ એકેન્દ્રિયમાં જાય? ભગવાન તમે ચાલ્યા ગયા?' આમ તેઓ વિલાપ કરતાં કરતાં શુભ કહે છે; “પાંચ ઈન્દ્રિય જેણે વશમાં ન કરી હોય તે કર્મ એકેન્દ્રિય વિચારધારાએ ચડે છે. ભગવાન તો વિતરાગી હતા. નિર્મળ અને જીવમાં જાય અને જેણે પાંચ ઈન્દ્રિય વશ કરી હોય તે કર્મે પંચેન્દ્રિય નિર્વિકારી હતા. તેમને પોતાના શિષ્ય પ્રત્યે રાગ શા માટે હોય? જીવ હોય. વળી આગળ કહે છે કે: ‘પાંચ ઈન્દ્રિયોનો જો સદુપયોગ મને તેમનાથી દૂર રાખ્યો. તેની પાછળ કોઈક સારો આશય તેમનો થાય તો જીવ ઈન્દ્રિયાતીત દશા સુધી પહોંચી શકે છે. ત્યારબાદ હોવો જોઈએ. માટે મારે પણ રાગ છોડવો જોઈએ. આમ વિચારતા ગૌતમ સ્વામી અષ્ટમી (આઠમ તિથિ) વિશેના મહત્ત્વ માટે પણ વિચારતા તેમના પણ રહ્યાં-સહ્યાં કર્મ બંધનો તૂટ્યા અને ભગવાનને પૂછે છે ત્યારે ભગવાન આઠમની તિથિનો મહિમા દિવાળીની રાતે આસો વદ અમાસે મધ્યરાત્રીએ ભગવાન નિર્વાણ વર્ણવતાં કહે છે કે; “હે ગોયમા! આઠમની વદ સુદ બંને વખતે પામ્યા અને કારતક સુદ ૧ના દિવસે, એટલે કે બેસતા વર્ષે ૮૦ આઠ ભગવાનના વિવિધ કલ્યાણકો થયાં છે. ઋષભદેવ, વર્ષની ઉંમરે ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થયું. (‘લોગસ્સ સૂત્ર અજિતનાથ, સંભવનાથ, અભિનંદન, મુનીસુવ્રત, નેમનાથ, એક દિવ્ય સાધના'-આ ગ્રંથના લેખક છે સાધ્વી શ્રી ડૉ. દિવ્ય નમિનાથ, પાર્શ્વનાથ આ કારણથી આ તિથિનો મહિમા મોટો છે પ્રભાશ્રીજી.) અને જે જીવ આ તિથિ પાળશે, સાધના, આરાધના કરશે, તેના પુસ્તકમાં તેઓ જણાવે છે; “ભગવાનના નિર્વાણ બાદ અને આઠે કર્મોનો ક્ષય થશે. પ્રાતઃ સમયે ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થાય છે. એ વચ્ચેના પ્રભુ મહાવીર તો સાડા બાર વર્ષના તેમના સાધનાકાળમાં સમયમાં (પ્રહરમાં) ગૌતમ સ્વામી જે મનોમન વિલાપ કરે છે તો મૌન જ રહ્યા હતા. પરંતુ જ્યારે ગોતમ સ્વામીએ તેમને પ્રશ્નો અને ભગવાન સાથે જે સંવાદો કરે છે તેના પરિણામ રૂપે ‘લોગસ્સ પૂછ્યાં ત્યારે જ તેઓ એ જેના ઉત્તરો આપ્યા. તે બધું જ સૂત્ર'ની રચના “ચર્તુવિજ્ઞાંતિ સ્તવન'–જેમાં ચોવીસ તીર્થકરોની ‘ઉત્તરાધ્યયન સૂત્ર' અને બીજા આગમોમાંથી ધર્મકથા, જ્ઞાન, ભાવપૂર્વકની તૂતી, સ્તવના કરવામાં આવી છે. પ્રથમ તીર્થંકર આચરણ, તત્ત્વ, દ્રવ્ય વગેરે શ્રાવકોને ઉપયોગી સિદ્ધાંતો મળે શ્રી ઋષભદેવના પૌત્ર ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી છે; જેમાં પ્રભુ મહાવીરે પોતાના અંતિમ સમયમાં જે દેશના આપી સુધીના સર્વે જિનેશ્વરોની ભક્તિરૂપ આ સૂત્ર છે. હતી તે ગૌતમ-ગણધરે ઝીલી હતી. પ્રભુ મહાવીરે ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થયા બાદ બાર વર્ષ સુધી ગૌતમ સ્વામી વિચર્યા બીજી પણ ત્રણ વાતો બતાવી હતી. અને શ્રી જંબુસ્વામીને જૈન શાસનની ધૂરા સોંપી ૯૨ વર્ષની વયે જહાં જીવ બક્ઝતિ=જીવો કેવી રીતે બંધાય છે? ગુણીયાજી (બિહાર)માં તેઓ નિર્વાણ પામ્યા. જહાં જીવ કિલીરસંતિ=જીવો કેવી રીતે કલેશ પામે છે? આવા મહાન લબ્ધિદાતા ગુરુ ગૌતમ સ્વામીના નામ સ્મરણથી, જહાં જીવ મુઐતિ=જીવો કેવી રીતે મુક્તિ પામે છે? તેમનું ધ્યાન ધરવાથી વિઘ્નો દૂર થાય છે. આત્મજાગૃતિ થાય છે. જીવો પહેલા રાગ, દ્વેષ, મોહ, માયાના કષાયોથી બંધાય છે. આવા મહાન ગુરુ ગૌતમ સ્વામીના ચરણોમાં નતું મસ્તકે વંદન અને પછી કલેશ પામે છે. પણ જો આ બંધન ને કલેશમાંથી મુક્ત કરીને આપણે સૌ મોક્ષ માર્ગના યાત્રી બનવાનો પુરુષાર્થ કરી, થાય તો જ તેની મુક્તિ થાય છે. માનવજીવન સાર્થક તરીકે તે જ અભ્યર્થના. અસ્તુ. પ્રભુએ ગૌતમને ૩૬-૩૬ વાર કહ્યું છે કે; “હે ગોયમા ! પ્રમાદ ન કર,' તો પ્રમાદ કેવો અને કેટલો ભયંકર હશે. જરાક જેટલા પ્રમાદને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ યોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કારણે અનંતા ચૌદપૂર્વીઓ નરક અને નિગોદમાં ચાલ્યા ગયા. એક તા. ૨૮-૮-૨૦૦૮ના આપેલું વક્તવ્ય. અંતર્મુહૂતનો પ્રમાદ પણ તારા ચારિત્રને ભસ્મીભૂત કરશે.' પોતાનો અંતઃકાળ નજીક છે તે જાણીને ભગવાને ગૌતમ ° ગૌતમ ધન, ફ્લેટ નં. ૨૬, ૬ઠ્ઠ માળે, દાદાભાઈ રોડ, સ્વામીને દેવશર્માને પ્રતિબોધ પમાડવાને બહાને પોતાનાથી દૂર છે વિલેપાર્લે (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૬. મોકલ્યા, જેથી તેઓ રાગમુક્ત થાય. ભગવાન નિર્વાણ પામ્યાના રાસ - ૨ વાત નિવા પાન ફોન : ૨૬૭૧૫૫૭૫ | ૯૩૨૪૧૧૫૫૭૫

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28