Book Title: Prabuddha Jivan 2008 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 22
________________ Aી રીતે પ્રબુદ્ધ જીવન તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના ક્રાન્તિકારી ચિંતનથી ભરેલું પુસ્તક જેનોપનિષદ' વાંચવાથી જિનશાસનની પ્રભાવના શું ચીજ છે “જેમ સૂર્યના તેજમાં બધા તેજ આવી જાય છે તેમ વિવિધ તે સમજાશે. “શ્રી જૈન મહાવીર ગીતા'માં મહાવીર વાણી જુઓઃ દેવ-દેવીઓના મંત્ર મારા મંત્રમાં આવી જાય છે.” (ગાથા, ૩૩૫) જૈન ધર્મનો પ્રચાર કરવાથી ભક્તિ થાય છે, ભક્તિ મહાન ધર્મ છે. અને તેનાથી લોકોના મોહ વગેરે કર્મનો નાશ ચોક્કસ થાય છે.' “કલિયુગમાં મારા નામ મંત્રમાં સર્વ વેદનો સમાવેશ થાય છે, સર્વ (પ્રેમયોગ, ૩૧૬) શ્રી તીર્થંકર પરમાત્મા વિશે કહે છે: “સર્વ તીર્થની યાત્રાનું ફળ મારા નામના જપથી મળે છે.’(ગાથા, ૩૪૦) તીર્થકરો મારા રુપથી ભિન્ન નથી. દેશ અને કાળ પ્રમાણે તેઓ ધર્મતીર્થ પ્રવર્તાવનારા છે. (પ્રેમયોગ, ૩૧૮) ‘હું ધન અથવા બાહ્ય આડંબરથી પ્રાપ્ય નથી પણ જે મને અરિપૂત પરમાત્મા અનંત શક્તિના નિધાન સ્વરૂપ છે તેમ આત્મસમર્પણ કરે છે તેને જ હું પ્રાપ્ય બનું છું.' (ગાથા, ૩૪૪) આપણે જાણીએ છીએ. “પ્રેમયોગ'માં શ્રી અરિહંત દેવ શી રીતે સહાયક બને છે તેનો ઉલ્લેખ આમ છેઃ “હું મારી ગુપ્ત શક્તિથી ‘વીર વીર એમ સ્મરણ કરતાં તીર્થંચ પણ દેવગતિમાં જાય છે, મારા ભક્તોની શાંતિ માટે અને તેમને અન્યાયી લોકો તરફથી થતાં મારા નામને યાદ કરનાર દેવ-દેવીઓ પણ મને પામે છે. (ગાથા, દુખમાં રક્ષા માટે કાર્ય કરું છું.' શ્રી ભગવદ્ ગીતામાં મામેકં શરણં ૩૪૭) વૈન (તું મારા શરણે આવી નિહાળવા મળે છે તેમ અહીં ‘પ્રેમયોગ'માં પણ સાંભળવા મળે છેઃ “સર્વ ભવ્ય લોકોએ સર્વ “સૂરિમંત્ર સર્વશક્તિમાં શિરોમણી અને મહાન શ્રેષ્ઠ છે. તે સર્વ શંકાનો ત્યાગ કરીને ભક્તિપૂર્વક મારો આશ્રય લઈને મન્મય બનવું શક્તિ આપનાર છે. અને આચાર્યો તેનો પ્રાત:કાળે જપ કરે છે.' જોઇએ.' (ગાથા, ૩૫૪) જૈન ધર્મમાં મંત્રો તથા દેવ દેવીનો પણ મહિમા છે. જેનાગમોમાં પણ મંત્ર અને તેની શક્તિ વિશે પ્રકાશ પાડવામાં “અષ્ટ કર્મોના કરનારા, છતાં જે મારા ભક્તો છે તે મારો આશ્રય આવ્યો છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી સ્વયં સાધક મહાપુરૂષ લઇને રહેનારા છે અને થોડી ક્ષણ અંતર્મુખ બને છે તો તે કેવલિ થાય હતા. મહુડી તીર્થમાં તેમણે શાસનદેવ શ્રી ઘંટાકર્ણ મહાવીરની છે.” (ગાથા, ૩૭૧) સ્થાપના કરી હતી, જ્યાં આજે પ્રતિ વર્ષ લગભગ ૫૦ લાખ યાત્રાળુઓ આવે છે. શ્રી જૈન મહાવીર ગીતાના “પ્રેમયોગ'માં “મારા ભક્તો, ત્યાગીઓ, સાધુઓ મારા સ્વરૂપને જાણે છે તેથી મંત્ર અને સાધના અને પ્રભાવ વિશે થોડીક ગાથાઓ જોવા મળે સ્વાભાવિક રીતે જ મારા ભક્તો અને ત્યાગીઓની આગળ હું રહું છું. (ગાથા, ૩૯૯). ચૈત્ર સુદિ ત્રયોદશીના દિવસે મારા મંત્રનું આરાધન કરવામાં આવે છે તે શ્રેષ્ઠ છે. અને દિપાવલીની રાત્રીએ આરાધના કરવામાં આવે છે “યોગીઓના મંત્ર, તંત્ર કે મહાયંત્રથી લભ્ય નથી, હું તો તેનાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે.” (ગાથા, ૩૨૭) સર્વ પ્રાણીઓમાં જે મારાં ભાવને ધારણ કરે છે તેમનાથી લભ્ય છું. (ગાથા, ૪૨ ૫) મારા નામના જપથી કરોડો પાપ કરનાર પાપીઓનો ઉદ્ધાર થાય છે, મારા નામના શ્રવણથી પ્રાણીઓનો ઉદ્ધાર થાય છે.' જૈન સાહિત્યની પરંપરાગત શૈલીથી ભિન્ન શૈલીમાં હોવાથી (ગાથા, ૩૨૭) ઉપર્યુક્ત કથન નવીન બની રહે છે પરંતુ નય-સાપેક્ષ દૃષ્ટિથી તેનું ચિંતન કરવા માંડીએ છીએ ત્યારે તેનું માર્મિક અર્થઘટન મારા નામના શ્રવણથી ભૂત વગેરે પણ શાંત થાય છે, અને યક્ષો આપણાં હૃદયને કોઈ નવા જ વિચાર આકાશમાં દોરી જાય છે. વગેરેને મારા નામના શ્રવણથી પુણ્ય મળે છે.” (ગાથા, ૩૨૯) ઉત્તમ સાહિત્યની વિભાવના એ જ હોય છે કે જે આપણાં દિલને મારા મંત્રો અસંખ્ય છે, પરંતુ તેમાં શ્રદ્ધા રાખવાથી અને ગુરૂ ઢંઢોળે. સાચા સર્જકની રચના આપણો પીછો છોડતી નથી, કેમકે પ્રત્યે ભક્તિ રાખવાથી જ તે ફળ આપે છે.” (ગાથા, ૩૩૨) તેની અસરકારકતા ઊંડી હોય છે. “શ્રી જૈન મહાવીર ગીતા' એક સાહિત્યના મર્મી સાધુપુરૂષની આવી જ રચના છે જે આપણને કળિયુગમાં ભક્તિ સર્વશ્રેષ્ઠ છે, અન્ય (ધર્મી)ને પણ મહાન ફળ પોતાના બનાવી મૂકે છે. “શ્રી જૈન મહાવીર ગતા”નું જેમ જેમ આપનારી છે, તેથી અલ્પ ધર્મ માટે પણ તેની ઉપાસના કરવી જોઇએ.’ અધ્યયન કરતા જઈએ છીએ તેમ તેમ આપણાં મનને વધુ ને વધુ (ગાથા, ૩૩૩). ખૂલ્લું થતું અનુભવીએ છીએ અને વધુ ને વધુ પ્રેરણાથી આપણું છે:

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28