Book Title: Prabuddha Jivan 2008 08
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 18
________________ ૧૮ નામ લાંછન રાશિ ગણ માતા પિના ગર્ભવાસ દીક્ષા પર્યાય સર્વ આયુષ્ય સમ્યક્ત્વ પામ્યા પછીની ભવ સંખ્ય ચ્યવન કલ્યાણક નક્ષત્ર સાથે જન્મ કલ્યાણક નક્ષત્ર સાથે દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે કેવળજ્ઞાન કલ્યાણક નક્ષત્ર સાથે નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે જન્મ નગરી દીક્ષા નગરી ૭. સુપાર્શ્વનાથ સાથિયો તુલા રાક્ષસ પૃથ્વી પ્રતિષ્ઠ ૯-૧૬ ૧ લાખ પૂર્વમાં ૨૦ પૂર્વાંગ ઓછા ૨૦ લાખ પૂર્વ ૩ ભવ અનુરાપા શ્રા. વ. ૮ વિશામા જેઠ ૩. ૧૨ અનુરાધા જેઠ સુ. ૧૩ વિશામા મહા વ. ૬ મૂળ મહા વ. ૭ વારાણસી વારાણસી વારાણસી સમ્મેતશિખર ૮. શ્રી ચંદ્રપ્રભ ચંદ્ર વૃશ્ચિક વ લક્ષ્મણા મહાગન 6-2 પ્રબુદ્ધ જીવન ચોવીસ તીર્થંકર ૯. શ્રી સુવિધિનાથ ૧૦. શ્રી શીતલનાથ ૧૧. શ્રી શ્રેયાંસનાથ ૧૨ શ્રીવાસુપૂજ્ય સ્વામી મગર શ્રી વત્સ ખગી મહિષ ધન ધન મકર ભ રાક્ષસ માનવ રાક્ષસ રામા નન્દા જયા સુગ્રીવ દૃઢસ્ય ૮-૨૬ ૯-૬ ૧ લાખ પૂર્વમાં ૨૫ હજાર ૨૮ પૂર્વાંગ ઓછા પૂર્વ ૨ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ ૩ ભવ ૩ ભવ ૧ લાખ પૂર્વમાં ૨૪ પૂર્વાંગ ઓછા ૧૦ લાખ પૂર્વ ૩ ભવ કેવળજ્ઞાન નગરી નિર્વાણ ભૂમિ ચાતુર્માસ દરમ્યાન કઈ વિધિથી આહાર, સંયમ, તપ. વૈયાવચ્ચ આદિ પ્રવૃત્તિ કરવી જોઈએ તેનું વિવેચન છે. કુલ ૧૮ સામાચારીનું વર્ણન છે. સાધુવર્ગ આ કલ્પસૂત્રનું વાચન કરતા હતા. અથવા એક સાધુ વાચના કરતાં હતા અને બીજા બધા ધ્યાન આપીને શ્રવણ કરતાં હતા, પરંતુ વીર નિર્વાણ સંવત ૯ ૮૦ ( વિક્રમસંવત ૫૧૦ અથવા ૯૯૩ (વિક્રમ સંવત ૧૨૩)માં ધ્રુવસેનરાજાના પુત્રભરા શોક નિવારણ માટે અને સંવધ્યા અનુરાધા શ્રા. વ. ૮ અનુરાધા માગ. વ. ૧૨ મૈત્રેય માગ. ૧. ૧૩ અનુરાધા મહા વ. ૭ શ્રવણ શ્રા. વ. ૭ ચંદ્રાનના (ચંદ્રપુરી) ચંદ્રાનના (ચંદ્રપુરી) ચંદ્રાનના (ચંદ્રપુરી) મૂળ મહા. ૧. ૯ મુળ કા. વ. ૫ મૂળ કા. વ. ૬ મૂળ કા. સુ. ૩ મૂળ ભા. સુ. ૯ કાકન્દી કાકન્દી કાકન્દી સમ્મેતશિખર પૂર્વાષાઢા ૬ પૂર્વાષાઢા પો. ૧. ૧૨ પૂર્વાષાઢા પો. ૧. ૧૨ પૂર્વાષાઢા મો. ૧. ૧૪ પૂર્વાષાઢા ચે. ૧. ૨ ભહિલપુર ભદ્રિલપુર ભદ્રિલપુર સમ્મેત શિખર તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ સમ્મેતશિખર હેતુ આનંદપુર (વડનગર)માં ચૈત્યગૃહમાં પ્રથમ વાર ચતુર્વિધ સંઘની સામે જાહેરમાં વાંચન થયું. ત્યારથી આજસુધી પર્યુષણમાં અધિકારી સાધુ વાંચન કરે છે અને શ્રદ્ધાળુ સાધ્વી-શ્રાવકશ્રાવિકા વર્ગ એકાગ્રતાથી સાંભળે છે. ૢ આ કલ્પસૂત્ર અર્ધમાગપી (તે સમયની એક પ્રાકૃત ભાષા)માં નિબદ્ધ છે. આ ભરતક્ષેત્ર ત્રણ મુખ્ય કલ્પવૃક્ષથી ગૌરવાન્વિત છે. (૧) શ્રી શત્રુંજય મહાતીર્થ (૨) શ્રી નમસ્કાર વિષ્ણ વિષ્ણુ રાજ ૯-૬ ૨૧ લાખ વર્ષ ૮૪ લાખ વર્ષ ૩ ભવ શ્રવણ વે. વ. ૬ શ્રવણ મહા ૧. ૧૨ શ્રમણ મહા ૧. ૧૩ શ્રમણ પોષ ૧. ૩)) ઘનિષ્ઠા અષા. ૧. ૩ સિંહપુરી સિંહપુરી સિંહપુરી સમાન શિખર વસુ પૂજ્ય ૮-૨૦ ૫૪ લાખ વર્ષ ૭૨ લાખ વર્ષ ૩ ભવ શતભિષા *સુ દ શતભિષા મહા વ. ૧૪ શતભિષા મહા ય. ૦)) શતભિષા મહા સુ. ૨ ઉ. ભાદ્રપદ અષા.સુ. ૧૪ ચમ્પાપુરી ચમ્પાપુરી ચમ્પાપુરી ચમ્પાપુરી મહામંત્ર (૩) શ્રી પર્યુષણ મહાપર્વ. અગણિત ભભવોએ આ ત્રણને સહારે આત્મકલ્યાણનો માર્ગ મેળવી લીધો છે. * શ્રી શત્રુંજય તીર્થની શોભા છે પ્રથમ તીર્થંપતિ ૠષભદેવ ભગવાન. શ્રી નમસ્કાર મહામંત્રનો પ્રાણ છે પંચ પરમેષ્ઠી, તેમજ શ્રી પર્યુષા મહાપર્વનું ગૌરવ છે કલ્પસૂત્રનું વાંચન-વશે. આથી જ સકલ શાસ્ત્રોમાં કલ્પસૂત્રને શિરોમણિ માન્યો છે.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36