Book Title: Prabuddha Jivan 2008 08
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 25
________________ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન ૨ ૫. વિસ્તારથી વર્ણન કર્યું છે. ૩૭. ઉત્તરાધ્યયન સૂત્ર-આ સૂત્રમાં શ્રી ચતુર્વિધ સંઘને ૧૯. શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર-આ સૂત્રમાં જંબુદ્વીપાદિ મોક્ષમાર્ગની આરાધના કરાવનાર વિનયાદિનું તથા વૈરાગ્ય, શીલ, ક્ષેત્રોની અને શ્રી ઋષભદેવ પ્રભુ, ભરત ચક્રવર્તી આદિની હકીકતો તપશ્ચર્યા, કર્મ, જીવાદિ તત્ત્વ વિગેરે પદાર્થોનું સ્વરૂપ વિસ્તારથી કહી છે. સમજાવ્યું છે. ૨૦. શ્રી કલ્પિકા ઉપાંગ-આ સૂત્રમાં કોણિકે કરેલા ચેડા ૩૮, શ્રી નંદી સૂત્ર-આ સૂત્રમાં પાંચ જ્ઞાન વિગેરેનું તથા મહારાજની સાથે યુદ્ધમાં મરીને નરકે ગયેલા શ્રેણિક રાજાના પુત્ર અંતે બાર અંગોનું પણ ટુંકું વર્ણન કર્યું છે. કાલ વિગેરેની તથા શ્રેણિકના મરણ વિગેરેની બીનાઓ કહી છે. ૩૯ શ્રી અનયોગ દ્વા૨ સુત્ર- આ સૂત્રમાં ઉપક્રમાદિ ચાર ૨૧. શ્રી કલ્પવંતસિકા ઉપાંગ-આ સૂત્રમાં શ્રેણિક પોત્ર પ્રકારના અનુયોગ વિગેરે પદાર્થોનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. ઉપક્રમે, પદ્રકુમાર વિગેરે દશ જણા સંયમ સાધીને એક દેવ ભવ કરીને નિક્ષેપ, અનુગમ અને નય એમ ચાર દરવાજાનું વિસ્તારથી વર્ણન મોક્ષમાં જશે તેનું વર્ણન કર્યું છે. કર્યું છે. ૨૨. શ્રી પુષ્પિકા ઉપાંગ-આ સૂત્રમાં ચંદ્ર સૂર્ય વિગેરેના ૪૦ થી ૪૫. શ્રી જ છેદ સુત્ર- આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત, પાંચ પૂર્વભવાદિનું વર્ણન કર્યું છે. વ્યવહાર અને મુનિવરોના આચારાદિનું વર્ણન વિસ્તારથી કર્યું છે. ૨૩, શ્રી પુખચૂલિકા ઉપાંગ-આ સૂત્રમાં શ્રીદેવી વિગેરે દસ ઉપર પરિચય કરાવેલ પિસ્તાલીસ આગમ સત્ય છે. અનુત્તર દેવીઓના પાછલા ભવ વિગેરેની વિગત કહી છે. છે. કેવલી શ્રી તીર્થકર ભગવંતોએ કહેલા છે. ૨૪. શ્રી વહ્યિદશા ઉપાંગ-આ સૂત્રમાં બળદેવના બાર પૂત્રોના આગમો પ્રતિપુર્ણ તથા ન્યાયમાર્ગને અનુસરનારા સર્વથા શુદ્ધ દીક્ષાની બીના અને તેમનાં પૂર્વભવાદિની બીના કહી છે. છે. આત્માને ત્રણ શલ્યમુક્ત બનાવનાર છે. આ આગમાં ૨૫. થી ૨૯ છ પન્ના (કુલ ૧૦ પયત્નો છે), ચઉશરણ મક્તિમાર્ગને આરાધવામાં અસાધારણ કારણ છે. સર્વજ્ઞકથિત પયશા, આત૨ પ્રત્યાખ્યાન પયશા, ભક્તિ પરિજ્ઞા પયા, આગમોમાં ક્યાંય શંકાને સ્થાન છે જ નહીં. આગમનો સાત્ત્વિક સંસ્મારક પયશા, મહાપ્રત્યાખ્યાન પયગા, મરણ સમાધિ પન્ના- આરાધક નિક્ષત ત્રિવિધ દુઃખોનો નાશ કરી સિદ્ધિ પદને પામે છે. આ છ પયશાઓમાં અંતિમ આરાધનાદિનો અધિકાર જુદા જુદા તેથી જ આગમો નિર્વાણરૂપી નગરમાં પહોંચવાનો માગેરૂપ સ્વરૂપે સંક્ષેપથી કે વિસ્તારથી વર્ણવતા પ્રસંગોનું પ્રસંગે ઘણી કહેવાય છે. જરૂરી બીનાઓ પણ જણાવી છે. આ આગમ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી, નિઃસંદેહ બની યથાશક્તિ ૩૦. શ્રી નંદુલ યાલિય પયશા-આ સૂત્રમાં ગર્ભનું કાલેમાને, જીવનમાં ઉતારી, આત્મકલ્યાણ સાધવા ઉદ્યમશીલ બનીએ. દેહરચના અને યુગલિક પુરુષાદિનું વર્ણન કરીને દેહની મમતા કુલ્લે ૪૫ આગમોનું ગાથા પ્રમાણ નીચે મુજબ છેઃ તજવાનો ઉપદેશ આપ્યો છે. ૧૧ અંગસૂત્રો ૩૬૦૫૪ ગાથાઓ, ૧૨ ઉપાંગસૂત્રો ૩૧. શ્રી ગચ્છાચાર પન્ના-આ સૂત્રમાં મુનિવરોના આચારાદિની ૨૫૪૦૦ ગાથાઓ, ૬ છે દસૂત્રો ૯૯૭૦ ગાથાઓ, ૪ બીના કહી છે. મૂલસૂત્રો ૨૨૬૫૬ ગાથાઓ, ૧૦ પ્રકીર્ણકો ૨૧૦૭ ગાથાઓ, ૩૨. શ્રી ગણિવિજ્જા પયશા-આ સૂત્રમાં દિવસ બળ વિગેરે ૨ ચલિકા સુત્રો ૨૫૯૯ ગાથાઓ. કુલ ૪૫ આગમો અને નવ બળોને અંગે જ્યોતિષની હકીકત વિગેરે બીનાઓ જણાવી ૯૮૭૮૬ ગાથાઓ. આ ઉપરાંત જુદા જુદા મૂલસૂત્ર ઉપર અનેક ગ્રંથો નિર્યુક્તિ, ૩૩. શ્રી દેવેન્દ્ર સ્તવ પયશા- આ સૂત્રમાં પ્રભુની સ્તુતિ ભાગ, ચૂર્ણિ, ટીકા વગેરે સ્વરૂપે લખાયા છે જેનું કુલે ગાથા કરવાના અવસરે પૂછાયેલા ઉત્તરોરૂપે ઉર્ધ્વલોકાદિની બીના જણાવી પ્રમાણ નીચે મુજબ છે: નિર્યુક્તિ ૪૯૧૮, ભાષ્ય ૮૨૬૭૯, ચૂર્ણિ ૧૪૩૮૪૭, ૩૪. શ્રી આવશ્યક સૂત્ર-આ સૂત્રમાં છ આવશ્યકનું વર્ણન ટીકા ૩૭૧૮ [ આવશ્યક સૂત્ર-આ સૂત્રમાં છે આવશ્યક વન ટીકા ૩૭૧૮૩૮. કુલ ૬૦૩૨૮૨. ૪૫ મૂલ આગમસૂત્રોની ગાથાઓ ૯૮૭૮૬. કુલ ૭૦૨૦૬૮. ૩૫. શ્રી દશવૈકાલિક સૂત્ર-આ સૂત્રમાં મુનિવરોના આચારનું આ ૪૫ આગમોના (૧) મૂળસૂત્રો, (૨) તેની નિર્યુક્તિઓ, વર્ણન છે. (૩) ભાષ્યો, (૪) ચૂર્ણિઓ અને (૫) ટીકાઓ-વૃત્તિઓ એમ ૩૬શ્રી ઔઘનિર્યુક્તિ સૂત્ર-આ સૂત્રમાં શ્રી ચતુર્વિધ સંઘને દરેકના પાંચ અંગો છે જે પંચાંગી કહેવાય છે, અને એ દરેક મોક્ષમાર્ગની આરાધના કરાવનાર વિનયાદિનું તથા વૈરાગ્ય, શીલ, પ્રમાણભૂત ગણાય છે; આમ કુલ્લે સાત લાખ ગાથા પ્રમાણ જેટલું તપશ્ચર્યા, કર્મ, જીવાદિ તત્ત્વ વિગેરે પદાર્થોનું સ્વરૂપ વિસ્તારથી આ સાહિત્ય છે. સમજાવ્યું છે. (સંકલન)

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36