Book Title: Prabuddha Jivan 2008 08
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 29
________________ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન ૨૯. શ્રી દેવચંદ્રજી રચિત શ્રી સંપ્રતિ જિન સ્તવન a શ્રી સુમનભાઈ એમ. શાહ અતીત ચોવીશીના છેલ્લા તીર્થકર શ્રી સંપ્રતિ જિન સ્તવનમાં સ્યાદ્વાદ પ્રભુ વચનથી ભવિ ધ્યાવો રે, શ્રી દેવચંદ્રજીએ આધ્યાત્મિક વિકાસ કેવી સરળતાથી સાધી શકાય લહિ શુદ્ધાતમ સાધ્ય પરમ પદ પાવો રે; તેની પ્રક્રિયા મુક્તિ માર્ગના સાધકોના આત્મકલ્યાણાર્થે પ્રકાશિત શુદ્ધ સાધના સેવતો ભવિ ધાવો રે, કરેલી છે. હવે સ્તવનનો ગાથાવાર ભાવાર્થ જોઈએ. (નોંધ- નાશે સર્વ ઉપાધ પરમ પદ પાવો રે. ... ૩ લગભગ દરેક ગાથામાં જિનવરપદની પ્રાપ્તિ માટે પ્રભુને વર્તતા બીજી ગાથામાં જણાવ્યા પ્રમાણે પરિસ્થિતિ ન સર્જાય એ હેતુથી શુદ્ધ આત્મિકગુણોનું ધ્યાન ધરવાની ભલામણ ‘ભવિ શ્રાવો રે, સ્તવનકારની સાધકોને ભલામણ છે કે તેઓ તીર્થ કર પ્રભુએ અને પરમપદ પાવો રે' એ શબ્દોથી કાવ્યનો પ્રાસ જળવાઈ રહે એ પ્રરૂપેલ સાદુવાદમય પદ્ધતિ અપનાવે, જેથી નિશ્ચય અને વ્યવહાર હેતુથી કરેલો જણાય છે). એ બન્ને દૃષ્ટિથી મુક્તિમાર્ગનું સેવન થાય. પોતાનું દર અસલ સંપ્રતિ જિનવર પદ નમી ભવિ શ્રાવો રે, શુદ્ધસ્વરૂપ શું છે (સાધ્ય) અને શું નથી એની સાધકને જાણ કોઈ સાધો શુદ્ધ જિન સાધ્ય પરમ પદ પાવો રે; આત્માનુભવી સદ્ગુરુની સ્યાદ્વાદમયી વાણી કે બોધથી થઈ શકે અતીત સમય ચોવીશમા ભગવાન રે, જેથી કોઈપણ વિરોધાભાસ ન રહે. આવો સુબોધ અનુભવરૂપ પ્રભુ સમ હો નિરુપાધ્ય પરમ પદ પાવો રે. ...૧ થાય એ હેતુથી જ્ઞાનીઓએ સત્સાધનો પ્રમાણિત કરેલાં છે, શ્રી જિનવર પદને સાદર નમસ્કાર કરી, શ્રી સંપ્રતિ જિનને જેનો સદુપયોગ સદ્ગુરુની નિશ્રામાં થાય તો દોષરહિત આરાધના વર્તતા શુદ્ધ આત્મિકગુણોનું ધ્યાન ધરવાનું ભવ્યજીવોને થાય, જેથી ભવભ્રમણની પરંપરા અટકે. અથવા આવી સાધનાથી સ્તવનકારનું આવાહ્ન છે. શ્રી જિનવર પદ અત્યંત શુદ્ધિ પામેલું ઉપાધિરહિત પરમપદની પ્રાપ્તિ થાય. છે, કારણ કે સર્વઘાતી કર્મોનો કાયમી ક્ષય થયો હોવાથી તે પદ નિર્મલ સાધ્ય સ્વરૂપ એ ભવિ ધ્યાવો રે, ઉપાધિરહિત છે. એવો ત્રિકાલિક સિદ્ધાંત છે કે જે ભવ્ય જીવ જેનું મુજ સત્તાગત એમ પરમ પદ પાવો રે; ચિંતવન કરે એના જેવો ક્રમશઃ થયા કરે છે અથવા જેવું કહ્યું શુદ્ધ ધ્યેય નિજ જાણીએ-ભવિ શ્રાવો રે, એવો થાય. બીજી રીતે જોઈએ તો જે પરમપદ શ્રી જિનેશ્વરને ધ્યાતાં શિવપદ ક્ષેમ પરમ પદ પાવો રે...૪ હાંસલ થયું છે, એવું જ સ્વરૂપ ધ્યાતાની સત્તામાં વિદ્યમાન છે, જ્ઞાનીના સુબોધથી ભવ્યજીવને જાણ થાય કે જેવું સર્વજ્ઞ પરંતુ તે અપ્રગટ-દશામાં છે. આવું સત્તાગત સ્વરૂપ નિરાવરણ ભગવંતનું નિર્મલ શુદ્ધસ્વરૂપ છે, તેવું જ આત્મસ્વરૂપ પોતાની થઈ પ્રગટ થાય એવી સાધ્યદૃષ્ટિ નિરંતર લક્ષમાં રાખી સાધના સત્તામાં અપ્રગટપણે રહેલું છે. આવા સત્તાગત સ્વરૂપનું પ્રગટીભાવપૂર્વક કરવાની ભલામણ ભવ્યજીવોને કરેલી છે. કરણ કે સ્વાનુભવ થવા માટે અથવા આવું ધ્યેય પ્રાપ્ત થાય એ શુદ્ધ સાધ્ય જાણ્યા વિના ભવિ ધ્યાવો રે, માટે કર્મરૂપ આવરણો દૂર કરવાના પુરુષાર્થમાં સાધકે રત રહેવું સાધ્યા સાથે અનેક પરમ પદ પાવો રે; ઘટે. આવી સમજણ સાધકને શ્રદ્ધાથી પ્રગટે તો તેનો અમલ આણા વિણ નિજ છંદથી ભવિ ધ્યાવો રે, કરવામાં તે તત્પર રહે. અથવા તેને શુદ્ધ સ્વરૂપનું એક બાજુ નિરંતર સુખ પામ્યો છેક પરમ પદ પાવો રે. ...૨ ધ્યાન રહે અને બીજી બાજુ ઉદયકર્મોથી આવતા સંજોગોનો જેનાથી આત્મકલ્યાણ થાય એવું શું સાધ્ય છે, તે યથાર્થપણે આર્તધ્યાન અને રોદ્રધ્યાન થયા સિવાય સમભાવે નિકાલ કરે. આવી જાણ્યા સિવાય ઘણાં જીવો લોકવાયકાથી અનેક પ્રકારની સાધના ધ્યેયલક્ષી પ્રવૃત્તિથી તે શિવપદ હેમખેમ હાંસલ કરે. કરવા મંડી પડેલા જણાય છે, જેમાં સફળતા નહિવત્ લાગે છે. એ વિણ અવર ન સાધ્ય છે, ભવિ શ્રાવો રે, માત્ર પોતાની મતિકલ્પનાથી અને સદ્ગુરુનો બોધ તથા આજ્ઞાદિ સુખ કારણ જગમાંહિ પરમ પદ પાવો રે; પાલન કર્યા સિવાયની થયેલી સાધના બહુધા નિષ્ફળ જાય છે, શુદ્ધ ધ્યેય નિજ સાધવા ભવિ ધાવો રે, અથવા તે અલ્પ કે નાશવંત સુખસંપદા કદાચ આપી શકે. બીજી સાધન શુદ્ધ ઉછાંતિ પરમ પદ પાવો રે ... 5 રીતે જોઈએ તો આવી સાધના અમુક પ્રમાણમાં પુણ્ય ઉપાર્જન બીજીથી-ચોથી ગાથામાં દર્શાવ્યા સિવાય જો હલકી કોટિના કરી શકે, પરંતુ તેનાથી કાંઈ ભવભ્રમણ અટકે નહીં. સાધનોથી સાધ્ય સાધવામાં આવે તો અવ્યાબાધ સુખ મળવું દુષ્કર

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36