Book Title: Parmatma Jyoti
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 463
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૦ શ્રી પરમાત્મ જયોતિઃ અથસામ્યશતક ભાવાર્થ. અહં મમત્વાદિ રહિત શુદ્ધ સમતાના સ્થાનક, આદિ કાળમાં પણ રહેલા કેઈ ઉત્તમ પુરૂષનું અમે ધ્યાન કરીએ છીએ. ૧ ઊન્મની ભાવ ધારણ કરી કપટ રહિત સમતાના વશથી નિરંતર મેશ લક્ષમીને અંગીકાર કરતા એવા ગિપુરૂષ જય પામે છે. ૨ - પક્ષપાત રહિત માર્ગમાં રહેવા વડે ભેગિ એવા એગિએને સાક્ષાત્ કઈ પણ આનંદ મોક્ષ સરખો જયવંત વર્તે છેક સમતારૂપ અમૃતના સાગરમાં સ્નાન વડે શાંત ચિત્તવાળા ચેગિના આત્માવડે ય છે મહિમા જેનો એ લય જય પામે છે. ૪ આ સમગ્રકળાઓમાં પણ આ લોગ શ્રેષ્ઠ હોય, પરંતુ કલા રહિત એવા રોગમાં પણ ખરેખર ઉત્તમ જ્ઞાન માટે તે લય જ છે. ૫ નિત્ય આનંદરૂપ ચંદ્રની મને વિષય રહિત નિર્મલ કળા સ્કુરે છે. અને આ કળાવડે જે આ લય, અમૃતના મુખ્ય કારણને જીતે છે. ૬ જે કઈ સામ્યમાં ચિત્તલય જરા માત્ર થયે તે લયને વાણ ગોચર કરવા માટે બુદ્ધિ તત્કાલ યત્ન કરે છે. ૭ અષ્ટાંગ યેગનું પણ આ તત્વ કહેવાય છે. જે માટે અંગ વિષયની આસક્તિના ત્યાગથી આ માધ્યસ્થનું સેવન કરવું તેજ. ૮ રાગદ્વેષને ત્યાગ કરવાથી એ વિષયમાં જે પ્રવર્તન, તેને અમૃતને માટે રસાંજન રૂપ ઉદાસીજનપણું કહે છે. ૯ અહે જે માટે તે ઊદાસિપણાનું શુદ્ધ કારણ નિર્મમત્વ ચેગિ કહે છે તે માટે ગીપુરૂષ તત્કાલ મમતા રહિતપણામાં આદર યુક્ત મન કરે ૧૦ ઉત્તમયોગી, વિષય સમૂહને ત્યાગ કરી આત્માનંદમાં મનને રંજન કરતે નિર્મમત્વ સુખના સ્વાદથી આનંદમગ્ન રહે છે. ૧૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502