Book Title: Panchashak Prakaranam
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Sansthan
View full book text
________________ 313 परिशिष्टम्-७ 22/40 ધૃવસાધનમ્ - શારીરિકશક્તિ આદિ. ૨૨/૪રૂ વર્તનમ્ - પરાવર્તન, તવિષયક આમ્નાય. 22/46 પટના - દરરોજ સતત ગ્રહણ કરવું. 22/46 મહર્ષીપામ્ - જ્ઞાનગુણસમ્પન્ન મહાત્માઓની શરૂ/રૂર વંવિધેષ - મધ્યસ્થશિષ્ટ ગૃહસ્થોમાં /40 શ્રદ્ધામાત્રાત્ - મારી સર્વ સામગ્રી ધર્મને માટે થાઓ આવી મનમાં ભાવના. 22/46 ૩૫યો મિ: - ઉપયોગ નિમિત્તશુદ્ધિ આદિ વડે સંકલ્પ દોષનું જ્ઞાન થાય. નિમિત્તચૂલિકા આદિ ગ્રંથોમાં નિમિત્તશુદ્ધિનું સુક્ષ્મતાથી વર્ણન કર્યું હોવાથી તેના દ્વારા દોષો જાણવા. 24/22 ૩નિવેશાત્ - રાગ, દ્વેષ અને મોહ ભાવની મલિનતાના કારણો છે. અને રાગ, દ્વેષ અને મોહનો ઉત્કર્ષ થતાં સ્વમતિથી કલ્પલ માન્યતાઓમાં પ્રબળ પુરુષાર્થ થાય છે. ૨૪/ર૭ વર્મકોષાનપિ - કર્મથી ઉત્પન્ન થયેલ રાગાદીવિકારોને પણ નષ્ટ કરે. ૨૪/રૂર વિનયવત્ - વિનીત, મૃદુ હોવાથી સહેલાઇથી વિવિધ આકારવાળા આભૂષણાદિ બનાવી શકાય. ૨૪/રૂર ગુરુમ્ - સારભૂત હોવાથી આકડાના ફુલની જેમ અસ્થિર નથી. વજનમાં હલકા દ્રવ્યને ખરેખર સ્ટેજ ધક્કો લાગતા અસ્થિરતા સંભવે છે. પણ વજનદાર દ્રવ્યો અસ્થિર થતા નથી. ૨૪/રૂર વિનીત: - શિક્ષાદિ કાર્યો સહેલાઈથી શીખતા હોવાથી યોગ્ય કહેવાય. ૨૪/રૂ૪ માનુસારી કર્મનો ક્ષયોપશમ થવાથી સાધક માર્ગાનુસારી બને. ૨૪/રૂ૪ થાનિનાવાઈ: - આત્માના ક્ષયોપશમ દશાના ક્ષમાપ્રમુખ ગુણો વિકસવાથી શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ થાય છે. માટે ક્રોધાદિ કષાયો સાધકને બાળતા નથી અર્થાત્ સંક્લેશ ઉત્પન્ન કરી શકતા નથી. 24/24 થ: - કોહવાટ-સડો થતો નથી. 24/37 વ્યસનમ્ - શુભચિત્તનો નાશ કરે તે વ્યસન. ચિત્તની વિહળતા ઉત્પન્ન

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355