Book Title: Panchashak Prakaranam
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Sansthan
View full book text
________________ परिशिष्टम्-७ 21/18 થતનયા - પ્રયત્ન વિના જે આચરણ કર્યું. 26/11 માનોરના - પોતે કરેલા અપરાધોનું કથન કરવું. 26/11 મહેતવ: - પ્રશસ્ત દ્રવ્યાદિ પ્રાય: શુભ ભાવના કારણ બને છે. ભવિષ્યમાં શુભભાવનું સફળ કારણ છે કારણકે શુભભાવો સંક્લેશની નાબૂદી કરનારા છે અને પુણ્યાનુબન્ધી પુણ્યના બંધનું કારણ છે. 5/22 સમ્યક્ - ન્યાયપૂર્વક ૨૬/૨રૂ વહુમાને - જ્ઞાન અને જ્ઞાનીઓના વિષયમાં સંક્લેશ ન કરવો. ૨૬/રરૂ કાસમ - કેવલજ્ઞાન વડે તત્ત્વ જાણીને જે કેવલી ભગવાને કહ્યું છે - આજ્ઞા ફરમાવી છે, તેનાથી વિપરીત કરવામાં આજ્ઞાભંગનું મહાન પાપ લાગે ૨૬/રરૂ તમયે - અર્થજ્ઞાનપૂર્વક સૂત્ર બોલવાની ક્રિયા. 26/24 પ્રમાવિનમ્ - કોઈક વ્યક્તિએ શાસનને માલિન્ય પમાડ્યું હોય ત્યારે પોતાના ગુણો વડે અન્યના દોષનો તિરસ્કાર કરતાં પ્રવચનનું પ્રકાશન કરવું. જેમ પ્રભુ મહાવીરે નિંદક એવા ગોશાળાના અયોગ્ય - અસત્વરુપણાના દોષને પોતાના કેવળજ્ઞાન તથા અષ્ટમહાપ્રતીહાર્યાદિ ગુણસમૃદ્ધ સત્યમાર્ગપ્રરુપણા દ્વારા અભિભવતિરસ્કાર કર્યો. ૨૬/ર૬ યો: - ધર્મવ્યાપારની પ્રવૃત્તિ. અથવા ઉચિત અનુષ્ઠાન અથવા ચિત્તવૃત્તિનો વિરોધ કરવો. ૨૬/ર૬ મત્સા - તપ સાધનાથી ગ્લાનિ પામ્યા વિના. ૨૫/ર૭ વત્નમ્ - માંસ, રુધિરના સંચયથી ઉત્પન્ન થયેલ શક્તિ. ૨૬/ર૭ વીર્યમ્ - વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી શક્તિ. 25/28 પુનઃ પોતેર - ભાવથી પાપ ફરીથી નહિ કરવાનો પરિણામ હોય, છતાં કર્મનું સામર્થ્ય અચિન્ય હોવાથી વિપરીત પ્રવૃત્તિ પણ ક્યારેક સંભવે છે. 26/28 સંવેદ્ - સંસારપરિભ્રમણના ભયથી. ૨૬/રૂર સમિતત્વમ્ - સમિતિનું પાલન ન કરવું. ૨૬/રૂરૂ પ્રદUTીમરમ્ - દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવવિષયક અભિગ્રહો ના કરવા. જેમકે દાણ્યાનું પ્રમાર્જન ન કરવું.

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355