Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 3
________________ સ'પાદકીય નિવેદન શ્રી શખેશ્વર પાર્શ્વનાથાય નમઃ વર્તમાનકાળમાં જૈન શ્વેતામ્બર સપ્રદાયમાં વાદને લગતા જે આગમા અને જે શ્રન્યા મળે છે તેમાં પ્રસ્તુતગ્રન્થનુ મુખ્ય સ્થાન છે એ હકીકત ક્રુસિદ્ધાન્તના જાણુનાશઆથી અજાણ નથી. ભારતીય દરેક દર્શનમાં કાઈ ને કાઈ રીતે ઓછા કે વધુ પ્રમાણમા કરૂંવાદનું સ્થાન ગાવાયેલું છે પરંતુ જૈનદર્શનમાં જેમ સ્યાદ્વાદ અહિંસાવાદ આદિનું જેટલું વિસ્તૃત અને વ્યવસ્થિત સ્વરૂપ છે તેવુ' જ વિસ્તૃત અને વ્યાપક પ્રમાણમાં કવાદનું સ્થાન રહેલુ છે. તેવુ ક્રયાદનુ સ્થાન અન્ય કોઇ દર્શનમાં જોવા મળતુ નથી. આ હકીકત નક્કર હાવા છતાં જૈનદાન કેવલ કમ વાદને જ માને છે એ માન્યતા ભૂલ ભરેલી છે. કેમકે કવાદની જેમ આ દાન કાળ, સ્વભાવ, નિયતિ અને પુરુષા આ ચાર વાદાને પણ તેટલું જ મહત્ત્વ આપે છે અને ભિન્ન ભિન્ન કાર્યામાં તેઓમાંના કેાઈ એકને મુખ્ય રાખી બાકીનાઓને ગૌણ તરીકે સ્વીકારે છે. જૈનદર્શનમાં ઘણા ખણ આગમમાં છુટક છુટક કને લગતી વિચારણાઓ જોવા મળે છે પરંતુ હાલમાં જેના વિચ્છેદ્ર છે તે દૃષ્ટિવાદ નામના મા અંગમાં ક્રમપ્રવાદ નામના સપુર્ણ પૂર્ણાંમાં અને અમાયણીય નામના પૂર્વીના કેટલાય ભાગામાં સાગાપાંગ સવિસ્તૃત વિચાા કરવામાં આવેલ છે અને તે જ પૂર્વ શ્રુતના આધારે પૂજ્ય ચન્દ્રષિ મહત્તરાચાર્ચ ૯૬ ગાથા પ્રમાણે આ પંચસ'ગ્રહ મૂળ ગ્રન્થની અને તેના ઉપર લગભગ નવથી દશહજાર શ્લોક પ્રમાણ સ્ત્રાપણ ટીકાની રચના કરેલી છે અને પૂજ્ય આચાર્ય મલગિરિજી મહારાજ સાહેબે અઢાર હજાર Àક પ્રમાણ ટીકા રચેલ છે. 6 પ્રસ્તુત ગ્રન્થના કર્તા આચાય શ્રી ચન્દ્રમહત્તરાચાય યારે થયા ? અને તેઓશ્રીએ બીજા કેઇ મન્થા રચેલ છે કે નહી તે બાબત ખાસ ફોઇ સ્પષ્ટ ઉલ્લેખ મળતા નથી માત્ર વાયાં ટીકાના અંતે પ્રશસ્તિમાં પેતે પાષિના શિષ્ય ચન્દ્રષ્ટિ નામના સાધુ વડે માટલા ઉલ્લેખ મળે છે પણ તેઓશ્રી મહત્તરપદ્મથી વિભૂષિત હતા એમ કેટલાય સ્થળે જોવામાં આવે છે અને મહત્તર શબ્દ 'વીરની નવમી દશમી સદીમા વધારે પ્રચલિત હતે તેથી તેઓશ્રી નવમી તથા દશમી સદીમાં થયેલ હરી અને મહત્તમ્ પદ્મથી વિભૂષિત હશે એમ અનુમાન કરી સકાય છે. ટીકાકાર પૂજ્ય આચાર્ય મલયગિરિજી મહારાજ સાહેમનું પણ સ્પષ્ટ જીવનરિત્ર ક્યાંય લેવામાં આવતુ‘ નથી પણ આ આચાર્ય મહાર્ણજ કલિકાલસર્વજ્ઞ પૂજય આ૦ હેમચેન્દ્રસૂરીશ્વરજી મહારાજના સમકાલીન હતા અને તેઓશ્રીએ સરસ્વતીદેવીની આરાધના કરી આગમા' તા મકરર્વાદ ઉપર ટીકા રચવાનુ` વરદાન

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 950