Book Title: Padartha Prakasha Part 06 Author(s): Publisher: ZZZ Unknown View full book textPage 2
________________ દ્વાર ૨ - અધુવબંધી પ્રકૃતિ - | મૂળપ્રકૃતિ ભેઈ ઉત્તરપ્રકૃતિ ક્યા ગુણઠાણા સુધી અવશ્ય બંધાય ? ૧૦માં ગુણઠાણા સુધી. પાંતરાય ૫ ઘનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીયતરાય. ક૭) દ્વાર ૨ - અધુવબંધી પ્રકૃતિ ૭૩ પોતાના બંધહેતુની હાજરીમાં પણ જે પ્રકૃતિઓ બંધાય અથવા ન પણ બંધાય તે અંધાવબંધી પ્રકૃતિ કહેવાય. અર્થાત્ જે પ્રકૃતિનો જે ગણઠાણે બંધવિચ્છેદ થતો હોય ત્યાં સુધી તે વિકલો બંધાય તો તે અધુવબંધી પ્રકૃતિ કહેવાય. અઘુવબંધી પ્રકૃતિ ૭૩ છે. મૂળાકૃતિ | ભેદ ઉત્તરપ્રકૃતિ વેદનીય, ૨ | સાતાળ, સાતા. મોહનીય. ૭ | હાસ્યo, રતિo, શોક, અરતિo, વેદ-3. આયુષ્ય. બરકાયુo, તિર્યંચાયુo, મનુષ્યાયુo, દેવાયુo. નામ. પટ| ગતિ-૪, જાતિ-૫, શરીર-3, ગોપાંગ-3, સંઘયણ-૬, સંસ્થાન-૬, આનુપૂર્વી-૪, ખગતિ-૨, પરાઘાત, આતપ૦, ઉદ્યોતo, ઉચ્છo, જિળo, ત્રણ-૧૦, રથાવર-૧૦. પ ગોત્ર. ઉચ્ચ, નીયo. દ્વાર 3 - ધુવોદયી પ્રકૃતિ (૩) ઉધોતo તિર્યગતિ પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધતી વખતે બંધાય, એ સિવાય નહીં. તેથી અઘુવબંધી છે. (૪) આહારક-૨ સંયમનિમિતે જ બંધાય, બીજી રીતે નહીં. તેથી અધુવબંધી છે. (૫) જિન સમ્યજ્વનિમિતે જ બંધાય, બીજી રીતે નહીં. તેથી અધુવ બંધી છે. (૬) શેષ ૬૬ પ્રકૃતિઓ પરસ્પર પ્રતિપક્ષી હોવાથી અધુવબંધી છે. દ્વાર 3 - ધવોદયી ૨૭ જે પ્રકૃતિનો જે ગુણસ્થાનકે ઉદયવિચ્છેદ થતો હોય ત્યાં સુધી તેનો અવશ્ય ઉદય હોય તો તે ધ્રુવોદયી પ્રકૃતિ કહેવાય. ઘુવોદયી પ્રકૃતિ ૨૭ છે. મૂળ પ્રકૃતિ ભેળે ઉત્તરપ્રકૃતિ કયા ગુણઠાણા સુધી અવશ્ય ઉદય હોય ? ૧| જ્ઞાનાવરણીય. ૫મિતિo, કૃતo, અવધિo, ૧૨ માં ગુણઠાણાં મન:o, કેવળo, સુધી. ચક્ષુo, અચા, અવધિo, ૧૨ માં ગુણઠાણા કેવળo, સુધી. મોહનીય. | | મિથ્યા મોહ૦. ૧ લા ગુણઠાણા સુધી. નામ, |૧૨| તેજસ-કાશ્મણ શરીર, ૧૩ મા ગુણઠાણા વર્ણાદિo ૪, નિર્માણ, અગુરુo,| સુધી. સ્થિર૦, અસ્થિર૦, શુભ૦, અશુભo. ૫ અંતરાય. | પદાનાં, લાભદo, ભોગાંo, ૧૨ મા ગુણઠાણા ઉપભોગાંo, વીયo. B (૧) પરાઘાતo અને ઉછo પર્યાપ્તo સાથે જ બંધાય, અપર્યાપ્ત સાથે ન બંધાય. તેથી અધુવબંધી છે. (૨) આતપ એકે પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધતી વખતે બંધાય, એ સિવાય નહીં, તેથી અધુવબંધી છે. સુધી. ર૭Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 72