Book Title: Padarth Prakash 22 Saptatika
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 106
________________ ગુણાણે યોગમાં મોહ૦ની ઉદયયોવિશી વગેરે ગુણ૦ ઉઠું - યોગ-૧૩ (દામિશ્ર, કામણ વિના) ઉદયચોવિશી૮, પદયાવિશી-૪૪. આહા, આહા મિત્રો માં સ્ત્રીવેદ ન હોય, કેમકે આહા શરીર તો 14 પૂર્વધર મુનિ ભગવંત જ કરે, સ્ત્રી ન કરે. તેથી 11 X 8 = 88 ઉદયયોવિશી થાય. 2 x ૮(ષોડશક) = 16 ઉદયષોડશક થાય. 88 x 24 = 2,112 16 X 16 = 256 કુલ 2,368 ઉદયભાંગા થાય. 11 x 44 = 484 પદચોવિસી થાય. 2 x ૪૪(ષોડશક) = 88 પદષોડશક થાય. 484 x 24 = 11,116 88 X 16 = 1,308 કુલ 13,024 પદભાંગા થાય. ગુણ૦ ૭મું- યોગ-૧૧ (દા. મિશ્ર - વૈ૦ મિશ્ર - આહા૦ મિશ્ર - કા વિના) ઉદયયાવિશી - 8, પદયાવિશી - 44 આહા) કાયયોગમાં સ્ત્રીવેદ ન હોય. તેથી 10 X 8 = 80 ઉદયયોવિશી થાય. 1 X ૮(ષોડશક) = 8 ઉદયષોડશક થાય. 80 x 24 = 1,920 8 x 16 = 128 કુલ 2,048 ઉદયભાંગા થાય. 10 x 44 = 440 પદયાવિશી થાય. 1 x ૪૪(ષોડશક) = 44 પદષોડશક થાય. 440 x 24 = 10,56o 44 x 16 = 704 11,264 પદભાંગા થાય.

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190