Book Title: Padarth Prakash 22 Saptatika
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 134 પ્રકૃતિ - 41 પ્રકૃતિના ઉદય-ઉદીરણામાં ભેદ બન્ને હોય. (28-31) આયુo 4 - ચરમાવલિકામાં માત્ર ઉદય હોય. મનુ આયુo નો ૭મા ગુણoથી માત્ર ઉદય જ હોય. એ સિવાય ઉદય ઉદીરણા બન્ને સાથે હોય. (32-41) મનુ ગતિ, પંચેo, કસ-૩, સુભગ, આદેય, યશ, જિન, ઉચ્ચ૦ = 10 - ૧૩મા ગુણ૦ સુઘી ઉદય-ઉદીરણા બન્ને સાથે હોય. ૧૪માં ગુણઠાણે માત્ર ઉદય જ હોય. હવે 14 ગુણસ્થાનકે અને 14 માર્ગણાસ્થાનકે બંધસ્વામિત્વ કહેવાનું છે. તે અનુક્રમે ૨જા અને 3જા કર્મગ્રંથથી જાણી લેવું. કઈ કઈ ગતિમાં સત્તામાં હોય ? (1) જિન નરક, દેવ, મનુo (2) દેવાયુo દેવ, મનુ, તિo (3) નરકાયુo નરક, મનુ, તિo | (4-148) શેષ 145 | ચારે ગતિમાં એટલે તિગતિમાં જિન સિવાય બધી પ્રકૃતિની સત્તા હોય. દેવગતિમાં નરકાયુ0 સિવાય બધી પ્રકૃતિની સત્તા હોય. નરકગતિમાં દેવાયo સિવાય બધી પ્રકૃતિની સત્તા હોય. એક જ જીવને જિન અને આહા. 4 ની ભેગી સત્તા નરકમાં ન હોય. એક જ જીવને જિન અને આહા૦૪ ની ભેગી સત્તા ૧લા ગુણઠાણે ન હોય. હવે ઉપશમશ્રેણી - ક્ષપકશ્રેણીનું સ્વરૂપ કહેવાનું છે. તે સંક્ષેપમાં જણાવીએ છીએ. વિસ્તારથી તે કર્મપ્રકૃતિ-પંચસંગ્રહ વગેરેમાં કહ્યું છે. ત્યાંથી જાણી લેવું.

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190