Book Title: Padarth Prakash 22 Saptatika
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 150
________________ 41 પ્રકૃતિના ઉદય-ઉદીરણામાં ભેદ - 133 સંવેધ કહ્યા. એ પ્રમાણે શેષ માર્ગણામાં પણ જાણવા. એ જ રીતે દ્રવ્યપ્રમાણ વગેરે દ્વારોમાં માર્ગણામાં બંધ-ઉદય-સત્તા અને સંવેધ કહેવા. ઉપર સર્વત્ર ઉદયના ગ્રહણથી ઉદીરણા પણ લઈ લેવી. ઉદય-ઉદીરણામાં ભેદ તે નીચે પ્રમાણે છે૮૧ પ્રકૃતિના ઉદય-ઉદીરણા સદા સાથે જ હોય. 41 પ્રકૃતિના ઉદય-ઉદીરણામાં ભેદ છે. તે આ પ્રમાણે - (1-14) જ્ઞાના૫, દર્શના. 4, અંતરાય 5 = 14 - ૧૨મા ગુણ૦ની ચરમાવલિકા શેષ રહે ત્યાં સુધી ઉદય-ઉદીરણા સાથે હોય. યરમાવલિકામાં ઉદય હોય ઉદીરણા ન હોય. (15-19) નિદ્રા-૫ - શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી અને ૧૨માં ગુણ૦ની ચરમાવલિકામાં ઉદય હોય ઉદીરણા ન હોય. શેષ કાળ ઉદય-ઉદીરણા બન્ને સાથે હોય. (20-21). વેદનીય-૨ - ૬ઠ્ઠ ગણ૦ સુધી ઉદય-ઉદીરણા બન્ને સાથે હોય, ત્યાર પછી એકલો ઉદય હોય. (22) મિથ્યા - પ્રથમ સમ્યક્ત પામતા અંતરકરણ કર્યા પછી પ્રથમસ્થિતિની ચરમાવલિકામાં માત્ર ઉદય હોય. એ સિવાય ઉદય-ઉદીરણા બન્ને સાથે હોય. (23) સમ- ક્ષાયિકસમ્યક્ત પામતા સમ0ની ચરમાવલિકામાં માત્ર ઉદય હોય. અથવા ઉપશમશ્રેણી માંડનારને અંતરકરણ કર્યા પછી સમ0ની પ્રથમસ્થિતિની ચરમાવલિકામાં માત્ર ઉદય હોય. એ સિવાય ઉદય-ઉદીરણા બન્ને સાથે હોય. (24) સં. લોભ- ૧૦માં ગુણોની ચરમાવલિકામાં માત્ર ઉદય હોય. ત્યાં સુધી ઉદય-ઉદીરણા બન્ને સાથે હોય. (25-27) વેદ 3 - શ્રેણી માંડનારને અંતરકરણ કર્યા પછી પ્રથમસ્થિતિની ચરમાવલિકામાં માત્ર ઉદય હોય, ત્યાં સુધી ઉદય-ઉદીરણા

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190