Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 15
________________ ઉજવળ જ્ઞાનમય જીવન અને ઉચ્ચ સંસ્કારી ભાવનાથી આપનાં દાન, તપ અને ધમનુષ્ઠાનને વિશેષ પ્રકાશ પડે છે. આપની વિશુદ્ધ ચારિત્ર-વિભૂતિ, દેશસેવા, શાસનપ્રભાવના, સંસ્કારશાલીનતા અને વિદ્યાવ્યાસંગ ઉપરાંત વીરતા અને નિર્ભયતાનાં તો પણ આ૫નામાં જળહળે છે, જે વીરશિષ્યા તરીકે વીર મહિલાના જીવનનું એક પ્રધાન લક્ષણ ગણાય. શુદ્ધ સફેદ ખાદીના વેષમાં શ્વેતામ્બર સાધ્વીને આપને દેખાવ, પવિત્ર વાતાવરણ પ્રસરાવતું આપનું ઉચ્ચ આત્મજીવન અને શ્રેષ્ઠ આત્મભાવની જ્ઞાનધાર વહેવડાવતી આપની મધુર વાણું એ આપના શુભ્ર જીવનને નિમલ પુણ્ય પ્રકાશ છે. આપની આ મહાન ગુણવિભૂતિ તરફ આકર્ષાઈ, મહારાજ સાહેબના જ્ઞાનપદેશથી પરિપૂર્ણ એવું આ પુસ્તક આપનાં પવિત્ર કરકમળમાં સાદર સમપી અમે આનેન્દ્રિત થઈએ છીએ. —પ્રકાશકમંડળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 268