________________
છંગનભાઈ સવારે કુતરાંના રોટલા નાખ્યા પછી ઉપાશ્રયે વ્યાખ્યાનમાં જતા. સાંજના શહેરના ઉપાશ્રયામાં સાધુસાધ્વીજીની સુખશાતા પુછવા જતા. તે પછી સાંજના સમય ગુજરાત કલમમાં ગાળતા. એ તેમના નિત્યક્રમ થઈ પડશે। હતા.
સને ૧૯૪૪ ના મકરસંકાન્તિના દિવસે કુતરાંને રોટલા નાખવા જઈ આવ્યા પછી તેમને એકાએક હાટ એટેક થયેા. તેમાંથી બચવાની સભાવના ઓછી લાગી એટલે ધર્મ પ્રણાલિકા મુજબ વ્રત પચ્ચખાણ કરી લીધાં. પેાતાના હાથે જે કાંઈ દાનપુણ્ય કરવા જેવું હતુ તે કરી લીધુ. તેઓશ્રી દેવલેાક પામ્યા તે દિવસે સવારે યુવાચાય શાંતમૂર્તિ પૂજ્યશ્રી ભાઇચંદજી મહારાજ સાહેબ તેમની ખબર કાઢવા પધાર્યાં. તેમણે ફરીથી પ્રેમભાવે વ્રત પચ્ચખાણુ કરાવ્યાં. છગનભાઇએ કીધું કે “ મરણની મને ચિંતા નથી. ખીસ્રા પાટલાં સાથે તૈયાર છું આંહી પણ સાધુ-સાધ્વીજીની સેવા મળી અને ખીજી ગતિમાં પણ કરીશ. મારે તે બન્ને સ્થળે આનદ જ આનંદ છે” અને તેજ રાત્રે–તા. ૧૯-૧-૧૯૪૪ ના રોજ વાત કરતાં કરતાં તેમણે નશ્વર દેહના ત્યાગ કર્યો. તેમના પરિચયમાં આવનાર સૌ કોઇએ આઘાત અનુભચૈા. સંઘાડાનાં સર્વ સાધુ સાધ્વીજીએ અને સ ંઘામાં શોકની લાગણી છવાઈ ગઈ.
<<
છગનભાઇ તા ગયા પણ તે પછીની તેમની અધુરી રહેલી શાસન સેવા તેમનાં પત્ની જમનાબેન તથા તેમના સુપુત્રા ભેગીભાઇ, છેટાભાઇ, શકરાભાઈ તથા તેમના પહેાળા કુટુંબે ઉપાડી લીધી, પૂજ્ય શ્રી ઇશ્વરલાલજી મહારાજ સાહેબની શુભાશિષથી શ્રી ભાગીભાઈએ સરસપુર સંઘનું સુકાન સંભાળ્યુ. શહેરની રોનક અદલાવા માંડી તેની સાથે મ્યુનીસીપાલીટી તરફથી આકરા કાયદા થવા માંડયા. રસ્તા ઉપર પાણી પણ ઢાળી ન શકાય તેા ધર્મ કરણી કરનારાએએ ધર્મકરણી કરવી શી રીતે ? સમસ્ત શહેરના સંઘપતિઓને આ મુઝવણુ ઉભી થવા માંડી, સરસપુર સંઘના સદ્ભાગ્યે સદ્ગત સંઘપતિ શ્રી છગનભાઇએ ધર્મકરણી કરનારાઓના ઉપયોગ માટે વાડા સહિતની ખુલ્લી જમીન દીર્ઘદૃષ્ટિ વાપરી અગાઉથી રાખેલી હતી. આ જમીન ઉપર નજર મ`ડાઇ. આ જગામાં ઉપાશ્રય માંધવામાં આવે તા ધમકરણી કરતા જીવાને કાઈ રીતે અગવડ ન પડે. એ હેતુથી ઉપાશ્રય ખાંધવા માટે વિચાર કર્યો પણ શ્રી સંઘ પાસે પુરતુ ભડાળ ન હતું અને ઉપાશ્રય માંધ્યા વગર ચાલે તેમ ન હતુ.
વ્યાપારમાં સાહસ વગર દ્રબ્યાપાર્જન થતું નથી, તેમાં સૌ કાઈ સાહસ ખેડે પણ ધર્મીના કાર્યોંમાં પૈસા ખરચવાનુ' સાહસ કાણુ ખેડે? *ક્ત વિરલા