Book Title: Nagarsheth Shantidas Zaveri
Author(s): Malti K Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 235
________________ ૨૦૬ નગરશેઠ શાંતિદાસ ઝવેરી ૫. “ભૂપાઅ'પૃ. ૭૩૯ : . (i) 'SHG', p. XIV to XVI (Introduction) | (ii) “HOG ', Vol. II, p. 411 to 421 - આ બે પુસ્તકના આધારે આ વિગતે અહીં આપવામાં આવી છે. ૭, દા તે. ‘ગૂપાસ', પૃ• ૧૩૦થી ૧૩૨ ૮. જુઓ : (i) “ગૃપા', પૃ. ૭૩૮; (ii) “HOG ', p. 420; (ii) SHG, p. XIV-XVI; (iv) “કલાઅ', પૃ. ૪; | (v) “રાર', પૃ. ૨૦; (vi) જેરામા', સમાલોચના, પૃ ૧૨ ૯. જુઓ : “ગૂાઅ', પૃ. ૭૩૯. ૧૦. નગરશેઠ શ્રી ખુશાલચંદના વારસદારોને વાર્ષિક મળતા રૂ. ૨૧૩૩ ની રકમ આપવાનું બંધ કરવાનો ઠરાવ અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા તા. ૨૨-૮-૭૭ ના રોજ કરવામાં આવેલ છે, તેમ છે. પૂ. મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ સાહેબ પાસેથી જાણવા મળેલ છે. પ્રયત્ન કરવા છતાં અમદાવાદ મ્યુનિસિપાલિટીમાંથી આ ઠરાવ અને તેને લગતી વિગતે પ્રાપ્ત થઈ શકી નથી. ૧૧. “HOG', p. 428, 457-458 ૧૨. જુઓ : (i) “HOG', p. 458; (i) “ગૂપાસ', પૃ૦ ૧ ૩૫; | (ii) “પ્ર૫” પુસ્તકમાં પૃ૦ ૫૮-૬૩માં આ જ મતલબને આ પ્રસંગ વર્ણવવામાં આવ્યું છે. ૧૩. વધુ વિગત માટે જુઓ: “HOG', p. 480–483 ૧૪. મૃત્યુની સાલ માટે જુઓ : (i) જેરામા ', સમાચના, પૃ. ૧૩; | (ii) “HOG', p. 499 ૧૫. આનું મૂળ અ ગ્રેજી લખાણ આ પ્રમાણે છે – “In 1748, the famous Jain magnate, Khushal. chand Nagarsheth, the leading Hindu citizen of Ahmedabad, passed away in his native city after an eventful career. The signal services rendered by him to the capital in 1725, at the time of Hamid Khan's revolt, have already been recorded in a previous chapter. His lot was, however, cast in troubluus times, and he was heavily mulcted, driv. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250