Book Title: Manna Bhedo ane Tene Vash Karvana Saral Upayo
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 9
________________ - - - - પારમાયિક લેખસંગ્રહ [ ૧૪૭ પહોંચી શકે છે, માટે શરૂઆતમાં સાધકોએ આ રસ્તો લે. વિચાર કરનારને સૂચના-મનને સુશિક્ષિત કરનારા મનુષ્યોએ મનમાં જે વિચારો આવે તેના સંબંધમાં દૃઢ સાવધાનતા રાખવી જોઈએ. - નિરંતર એવો દૃઢ નિર્ણય કરે કે “મારે અસદ્દ વિચારે બીહુલ મનમાં દાખલ થવા દેવા નથી.” કદાચ તે પસી જાય તો તત્કાળ કાઢી નાંખવા, તેમજ તે ખરાબ વિચારના સ્થાને તેનાથી વિપરીત સારા વિચારોને તરત જ સ્થાપન કરવા. આ અભ્યાસથી મન એટલું બધું વશ થશે કેથેડા વખત પછી પોતાની મેળે જ સારા વિચારે કરશે અને અસદુ વિચારે દૂર થશે, માટે શરૂઆતમાં ઉપર જણાવેલ દઢ સંકલ્પ કરવો. આપણા મનમાં આવતા વિચારેની જે આપણે પિતે તપાસ કરીશું, તે ખાત્રી થશે કે-જે વિચારેને આપણે વારંવાર ઉત્તેજન આપીએ છીએ તે જ પ્રકારના તે વિચારે છે. “પિતાની સામાન્ય પ્રવૃત્તિને અનુકૂળ જે વિચારે હેય તેનું મન આકર્ષણ કરે છે, માટે જ આપણે નિર્ણય કરવો જોઈએ કે આવા જ વિચારો મારે કરવા અને આવા વિચાર ન જ કરવા.” એકાગ્રતાને જોરથી મન પિતાની મેળે બળવાન થાય છે, તેથી આ વિચાર કરવા અને આ વિચાર ન કરવા તે કામ મન પિતાની મેળે કરી લેશે, પણ એકાગ્રતાની શરૂઆતમાં તેને આવી ટેવ પડાવવી જ પડશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17