Book Title: Mahetab Kumari Jinendra Prasad Varnan Tatha Prachin Jain Sahitya Sangraha
Author(s): Babu Chothmal Chindaliya
Publisher: Babu Chothmal Chindaliya

View full book text
Previous | Next

Page 215
________________ (૧૫૯) ' તે મારા પિતામહના પિતા છે. આમ આળખીને તુરત આવેલા શેલડી રસના ૧૦૮ ઘડા ભેટમાં તે લઇને પ્રભુને વહેારાવવા માંડ્યા. પ્રભુજીએ પસલી-ખેખા ધર્યાં. તેમાં સવ ઘડા શ્રેયાંશ રેડતા ગયા. ને શિખા ઉંચી ચડતી ગઇ, પરંતુ એક બિ ંદુમાત્ર જમીન ઉપર ન પડયું. આ લબ્ધિ પ્રભાવ જાણવા. પ્રભુએ વૈશાખ શુદ ૩ ના દિને પારણું કર્યું. તેથી પ્રથમ પહેલુ પવ ‘ અખાત્રીજ’ નામે થયુ. અને ત્યારથી ‘સુપાત્ર દાનની રીતિ ' શરૂ થઇ. શ્રેયાંશ ’ કુમારને ત્યાં ‘ પંચદિવ્ય ’ પ્રગટ થયા ને સર્વત્ર જશ વિ સ્તર્યાં. હવે પ્રભુને કેવળજ્ઞાન કેવળદર્શીનની પ્રાપ્તિ. ’ પ્રભુ જી એકહજાર વર્ષ છદ્મસ્થ પણ પાળીને ક્ષેપકશ્રેણીપર ચડીને જ્ઞાનાની, દનાવર્ણી, મેહની, અને અંતરાય, એમ ચાર ઘાતિકના ક્ષય કરીને ફાગણ વદ ૧૧ (૩૦ માહ વદ ૧૧ ) ના દિને શ્રી આદિશ્વર પ્રભુને ‘ કેવળજ્ઞાન' થયું. તેથી ભૂવનપતિ, વ્યંતર, જયેાતિષી અને વૈમાનિક એમ ચાર નિકાયના દેવાએ મળી જ્ઞાનના મહાત્સવ કર્યો ને ‘સમવસરણ’ (ત્રગડા ગઢ) રચ્યું, જેમાં ખાર પખ`દા ભરાણી ને પ્રભુ સિ'હાસને પૂર્વ દિશે બેઠા. એટલે વ્યતર દેવાએ ત્રણ દિશા તરફ પ્રભુના ભિમ સા ક્ષારૂપ જેવા અનાવ્યા. જેથી પ્રક્રુની દેશના ચારે તરફ સમજવી. આ સ્વરૂપ આવે બ્રહ્માનું સમજવુ', ‘ભરતરાજાને’

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268