Book Title: Mahetab Kumari Jinendra Prasad Varnan Tatha Prachin Jain Sahitya Sangraha
Author(s): Babu Chothmal Chindaliya
Publisher: Babu Chothmal Chindaliya

View full book text
Previous | Next

Page 259
________________ (૨૩૨) શ્રી મહાવીર જન સ્તવન વીર કુમારની વાત કેને કહીયે, હાંરે કેને કહીયે રે કેને કહીયે છે નવિ મંદિર બેસી રહીયે, હાંરે સુકમાળ શરીર છે વર૦ મે ૧છે એ આંકણી છે બાળપણથી લાડકો નૃપ ભા, હાંરે મળી ચસઠ ઈંદ્ર મહા ઈંદ્રાણ મળી હલરા, હાંરે ગયે રમવા કાજ છે વીર ૨ છે છોરૂ ઉછાંછલા લોકના કેમ રહીયે, હાંરે એની માવીને શું કહીયે રે કહીયે તે અદેખાં થઈએ, હાંરે નાશી આવ્યા બાલ છે વીર. ૩ આમલકી કીડા વિષે વટાણે, હાંરે મેટ રિંગ રોષે ભરાણે છે વિરે હાથ ઝાલીને તાણે, હાંરે કાઢી નાખે દૂર છે વી. ૪. રૂપ પિશાચનું દે. વતા કરી ચલિ, હાંરે મુજ પુત્રને લેઈ ઉછળી છે વીરેમુષ્ટિ પ્રહારે વળી, હાંરે સાંભળીએ એમ છે વી. એ ૫ ત્રિશલા માતા મેજમાં એમ કહેતી, હાંરે સખીઓને ઉ. áભા દેતી એ ક્ષણ ક્ષણ પ્રભુ નામ જ લેતી, હાંરે તેડાવે બાળ છે વી છે ૬ વાટ જેવંતા વીરજી ઘરે આવ્યા, હારે માતા ત્રિશલાએ ન્હવરાવ્યા છે ખોળે બેસારી હુલરાવ્યા, હરે આલિંગન દેત છે વટ છે ૭ યૌવન વય પ્રભુ પામતાં પરણાવે, હાંરે પછી સંજમશું દીલ લાવે છે ઉપસર્ગની ફેજ હઠાવે, હાંરે લીધું કેવલનાણા વિપાટા

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268