Book Title: Mahetab Kumari Jinendra Prasad Varnan Tatha Prachin Jain Sahitya Sangraha
Author(s): Babu Chothmal Chindaliya
Publisher: Babu Chothmal Chindaliya
View full book text
________________
(૨૦) શ્રી વીરજિન–સાસરણનું સ્તવન, આપ બિરાજે ચંદન ચેકમેં-એ દેશી,
મહાવીરસ્વામી સમવસરણે દિએ દેશના. જે આંકણું છે ઈંદ્રાદિક દે મીલી હશે; સમવસરણ બનાવે; વાયુમાર સુગંધી વાયુ, પ્રથમ આય ચલાવેરે. મહાવીર છે ૧. મેઘકુમાર સલીલ સુગંધી, ભાવકરી વરસાવે; જેજને એક ભુમિકે ભિંતર, પચવણું ફૂલ બિછાવે છે મહાવીર છે ૨ | જલથલના ઉપન્યા તે ફૂલે, રાયપણી બતાવે; અર્ધવંત ઉપરથી હસતાં, જાનુ પ્રમાણ ત્યાં કાવેરે. છે મને હાવીર છે ૩ વ્યંતરના ઇં જ ભૂમિ, ફૂલથકી ફરમાવે; કામદેવને કામબાણ જયું, છેડદીયા શુભ ભાવેરે. છે મહાવીર છે ૪ જોજન એક ભુમીકા વ્યાપી, રૂપાકાગઢ ઠા, કંચન કાંગરા માં ઉપર, ભુવનપતિ ફળ પારે. છે મ પ છે તષિ દેવેને મળે ગઢ, સોનાને વળી થા; રત્નકાંગરા બેઠા તે પર, લેકના શિર નચાવે છે. છે મ ° છે રત્નશાલ વૈમાનિક દે, તીસરે જાઈ અડાવે; મણીકાંગરા કિરણે વ્યાખ્યા, નાના તે રંગ દિખાવેરે. આમ | ૭ | મણી પિઠિકા મથે દે, ચૈત્ય વૃક્ષ એક વાવે; પાદપીઠ સિંહાસન ઉપર, છત્ર તે તિન લગાવેરે. છે મ ૦ છે ૮. પૂર્વ તરફના દરવાજેથી સમોસરણમાં આવે; પ્રભુ

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268