Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 5
________________ ઉપકાર સ્મૃતિ ઢણ સ્વીકાર - - જેમણે બાલ્યકાળથી જ અખંડ વાત્સલ્યના ધોધમાં સ્નાન કરાવ્યું, તે પુણ્યનામધેય, સિદ્ધાંતમહોદધિ, પૂજ્યપાદ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ. ઇ GS 1 વર્તમાનમાં અમારા સંપૂર્ણ યોગક્ષેમકારક, સમ્યક્દર્શન પ્રદાનૈકનિષ્ટ, કલિકાલ કલ્પતરૂ, ગચ્છાધિપતિ, આચાર્યદિવ, શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ. r RS ] સંસાર સમુદ્રમાંથી ઉગારીને સંયમી બનાવનાર, ભવોદધિત્રાતા, અધ્યાત્મયોગી, અજાતશત્રુ અણગાર, કરૂણાસાગર, પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય ગચ્છના અગ્રણી, વયોવૃદ્ધ આ ગ્રંથના સંપાદનમાં આશીર્વાદ આપતા પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય સુદર્શનસૂરીશ્વરજી મહારાજ 1 ક વર્તમાન જૈન સંઘના અજોડ, મહાન તપસ્વી ૧૦૦ + ૧૦૦ + ૮૬ મી વર્ધમાનતપની ઓળીના આરાધક, જેમની પાદષ્ટિ વરસી રહી છે એવા... પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજતિલક સૂરીશ્વરજી મહારાજ | D વર્તમાનમાં અમારા સંપૂર્ણ યોગ-ક્ષેમ-કારક, વાત્સલ્ય વારિધિ, સંયમારાધના માટે કૃપાપૂર્ણ આશિષ વર્ષાવતાં પ્રશાંતમૂર્તિ... આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદય સૂરીશ્વરજી મહારાજા વા 0 લોકપ્રકાશ મહાગ્રન્થનું સંપાદન તથા ૨૧ થી ૨૭ સર્ગનું ભાષાંતર કરવા સર્વ પ્રથમ પ્રેરણા કરનાર, પરમ પૂજ્ય, આગમપ્રજ્ઞ, વિદ્વદ્વર્ય, સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 418