________________
૩૦
દૈહિક ક્રિયામાં આત્મનિાદિ દ્વેષના સંભવ ઘણા વિચારવાન જીવાએ ભક્તિમાર્ગના તે જ
રહ્યો છે. કાઇક મહાત્માને બાદ કરતાં કારણેાથી આશ્રય કર્યાં છે.” —શ્રીમદ્ રાજચદ્રજી, પત્રાંક પ૯૭.
૪. મેક્ષમા : ‘મૂળ માર્ગ સાંભળો જિનના રે’
"L
મૂળ મારગ સાંભળે જિનના રે, કરી વૃત્તિ અખ’ડ સન્મુખ....મૂળ, ના'ય પૂજાહિની જો કામના રે, ને'ય વ્હાલું અંતર ભવદુઃખ....મૂળ.”
“ નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નેય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવા સાય.”—શ્રીમદ્ રાજચંદ્રજી કૃત આત્મસિદ્ધિ
આ પરમ આત્મશાંતિમય પરમાનંદસ્વરૂપ મેાક્ષની પ્રાપ્તિ માટે અમેાઘ ઉપાયભૂત માક્ષમાની પરમ સુંદર અનુપમ ચાજના જિન ભગવાને સ્વાચરણથી સિદ્ધ કરી પ્રકાશી છે :- સયાનીનચારિત્રાણિ મોક્ષમાર્ગઃ ’-- સમ્યગ્દર્શન-જ્ઞાનમૂળ મારગ સાંભળેા ચારિત્રની એકતા તે મેાક્ષમા. (અત્રે સૂત્રમાં એકવચની પ્રયાગથી જિનના રે': એકતા સૂચિત છે) સર્વાં અન્ય દ્રવ્યથી ભિન્ન એવા શુદ્ધ અત્માનું જિનના મૂળ મા, સમ્યગૂદન, શુદ્ધ આત્માનું સમ્યાન, શુદ્ધ આત્માનું સમ્યક્ પરમા મા ચારિત્ર–એ ત્રણેની અભેદ એકતા આત્મામાં પરિણમાવી, ભગવાન્ શુદ્ધ આત્મસ્વભાવરૂપ મેાક્ષને પામ્યા. એટલે શુદ્ધ આત્મદર્શન, આત્મજ્ઞાન તે માત્મચારિત્રની અભેદ એકતા સાધવી એ જિનને– વીતરાગને મૂળ મા' છે, ઝડનું મૂળ એક હોય છે, મૂળને પકડીએ તા આખું ઝાડ હાથમાં આવે છે; ડાંખળાં – પાંદડાં ભિન્ન ભિન્ન અનેક હાય છે, તે પકડે છે તેને આખુ આડે હાથમાં આવતુ નથી. તેમ જિનદર્શનરૂપ તત્ત્વવૃક્ષનું આ આત્મધર્મરૂપ મૂળ જે પકડે છે, તેને આખા માગ હાથમાં આવે છે; જે માત્ર માહ્ય સાધન-વ્યવહારના ભેદરૂપ ડાંખળા-પાંદડાં પકડે છે, તેને તે અખ’ડ માગ હાથમાં આવતા નથી, તે તે બ્રતિમાં ભૂલા ભમે છે ને મિથ્યા ઝઘડામાં પડે છે.
6
Jain Education International
શ્રીમદ્ રાજચ’દ્રજી,
“ એ દેહાદ્ધિથી ભિન્ન આતમા હૈં, ઉપયાગી સદા અવિનાશ....મૂળ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી કે, કહ્યુ જ્ઞાન તેનું નામ ખાસ....મૂળ જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત....મૂળ કહ્યું ભગવંતે કંન તેહને ?, જેનું બીજું નામ સમકિત...મૂળ.
For Private & Personal Use Only
www.jainelibrary.org