Book Title: Kutrim Diksha Pravrutti Kem Atkavi Shakay
Author(s): Balchandracharya
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 28
________________ ૨૮ જૈનધર્મનું જઠરત્વ. ધર્મમાંથી પાછા ખેંચી લાવવા સમર્થ બનવું જોઈએ. અને આ કામ સાધુ અને યતિ વર્ગનું છે. આ તરફ લક્ષ પહેંચાડી યુવકે એ કાંઈ કરવું ઘટે છે. નહીતે એક કાઢવા જતાં બે પેસે તેવું ન બને તે સારું. દીક્ષા માટેની ચળવળ કાલાંતરથી પિતાની મેળે શાંત થઈ જશે. તેથી યુવકોએ કાંઈ કર્યું તે ગણું શકાય નહી. આજ લગી કેટલીક ચળવળ ચાલી અને શાંત થઈ ગઈ. કેઈને પણ અંત આવ્યો નથી આ વાતને બધા જાણે છે. જેનધર્મનું જઠરત્વ, જનધર્મ અતિ પ્રાચીન હોવાને લીધે વૃદ્ધ અને જર્જરીત બનેલો છે–પાદરીઓ, સમાજના પ્રમાણમાં વેગથી કામ કરી શકતો નથી. અને તેથીજ કેન્ફરન્સ કે બીજા કેઈ મંડળ, સભા, સેસાયટીઓના ઠરાવો અમલમાં યોગ્ય રીતે મુકાતા નથી. હમણાં થોડા વખતથી યુવકે જાગ્યા છે. વિયેનાના એક ડાકટરે એક એવો અવિષ્કાર કર્યો છે કે જેથી બુટ્ટા પણ યુવક બની જાય છે. યુરોપના ઘણા બુદ્દાઓ ડાકટર પાસે ઈનજેકશન લઈ યુવક બનવા લાગ્યા છે. તેને પ્રચાર વધવાથી ભારતને પણ કોઈ વખત તેને લાભ મળશે એવી આશા અહીંના મુદ્દાઓ રાખે છે. તેમ અમારા યુવકે સમાજ સુધારાનું કોઈ ઇજેકશન શોધી સમાજનું જઠરત્વ અને વૃદ્ધપણું કાઢી મુકે તે કહી શકાય નહી. યુવકે ઉછાંછળાપણું મુકી, સત્યનિષ્ઠાથી પૈર્ય અને ક્ષમાગુણ આદરી, દીર્ધદશ બની કામ કરવા તત્પર રહેશે તે મને વિશ્વાસ છે કે ભવિષ્યની પ્રજા જરૂર સુધરશે. હવે દીક્ષાની ચાલુ ચર્ચા માટે યુવકેએ શું શું ઉપાય જવા એ દર્શાવી લેખ સમાપ્ત કરે છે. (૧) યુવક મોટા શહેરમાં તથા યોગ્ય વસ્તીવાળાં ગામમાં યુવકની સ્થાપના કરવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32