________________
આ પરિસ્થિતિના અંગે યુવક સંઘના ઠરા.
૨૯
(૨) યુવકસંઘમાં જાગૃતિ અને કર્તવ્યનિષ્ઠા વધે એવા નિયમે ઘડી સર્વત્ર મોકલાવવા. | (૩) જ્યારે યુવક સંઘનું પ્રચાર કાર્ય યોગ્ય પ્રમાણમાં થતું દેખાય ત્યારે મુંબઈ જેવા મોટા શહેરમાં ચાર પ્રાંતની સભા ભરી ઠરાવો કરવા અને અમલમાં મુકવા. આ પરિસ્થિતિના ગે યુવક સંઘના ઠરાવ કેવા કડક
હેવા જોઈએ તેનું દિગદર્શન – (૧) દીક્ષાની અયોગ્ય પ્રવૃત્તિ ન અટકે ત્યાં સુધી આખી સાધુ સંસ્થા સાથે અસહકાર કર. પણ અન્ને વચ્ચે દેવાં, મધ્યાન્હ ગોચરી દેવી, સવારે ચાહ દુધ બંધ કરવું (નટ–કોઈ એમ પુછે કે આખા સમુદાય સાથે કેમ? આને ઉત્તર એ છે કે આ ઠરાવ જ્યાં સુધી અમલમાં નહી મુકાય ત્યાં સુધી તેમાં યુવકને ખરી રીતે કોણ મદદમાં છે અને કોણ વિરૂદ્ધ છે તેનું તારણ કાઢવું કઠણ છે. વળી કેટલાક મધ્યસ્થ ભાવ દર્શાવી રહ્યા છે. તેઓની પણ ખબર, પડી આવશે).
(૨) કેઈનું સામૈયું ન કરવું અને દ્રવ્યને વ્યર્થ વ્યય ન કર(૩) સાધુઓ માટે છરી પાળનાર સંઘ ન કાઢવા.
(૪) સાધુ પાસે ઉપધાન આદિ ક્રિયા ન કરવી અને માલા પહેરાવવાના જ્ઞાનદ્રવ્યના પૈસા તેઓના કેઈપણ ફંડમાં ન દેવા.
(૫) સાહિત્યવૃદ્ધિ મંડળોના હસ્તે કરવી. કેઈ સાધુ પુસ્તક લખાવે કે છપાવે તેમાં પૈસા ન દેવા.
(૬) અયોગ્ય દીક્ષા રોકવાનો પ્રબંધ ન થાય ત્યાંસુધી સાધુએનાં વ્યાખ્યામાં નહી જવું.
(૭) યોગ વહન કરાવવાનાં ખર્ચે ન આપવાં. (૮) બોગસ ડીગ્રીએ ન આપવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com