________________
૩૦ આ પરિસ્થિતિના અંગે યુવક સંઘના ઠરા.
(૯) સાધુઓના સ્વચ્છંદાચરણોને છાપાઓ મારફતે બહાર મુકવાં.
(૧૦) પુસ્તકભંડાર તેઓની સત્તામાંથી કાઢી સ્થાનિક સંધને સોંપવા.
(૧૧) દીક્ષામાં એક પિસે પણ ન ખર્ચ, અને સામેલ પણ ન થવું.
(૧૨) વિહાર માટે ગાડી કે માણસે સાથે મોકલવાં નહી. તેમ પિતે પણ નહી જવું.
અસહકારના જેટલાં અંગે છે તે સર્વને પાળવાં. તે પછી જ સર્વોપરી સત્તાની ખબર પિતાની મેળે પડી આવે તેમ છે. પણ એ ઠરાવ કરવા જતાં પહેલાં શ્રાવક સંઘે પણ પિતાના હિત માટે કડક કાયદા અમલમાં લાવવા ઘટે છે. તે વિના “પપદેશે પાંડિત્યં ” ચાલે તેમ નથી.
(૧) કચ્છી, ગુજરાતી, મારવાડી આદિ સર્વ દેશના શ્રાવક વર્ગ મતભેદ મુકી શક્તિનું એકીકરણ કરવું. ત્યારેજ શ્રાવક સંઘનું નામ શેભશે. જ્યાં સુધી શક્તિનું એકીકરણ ન થાય ત્યાં સુધી હાડકાને માલ કહેનારા કેટલેક અંશે સાચા કરે છે.
(૨) વિદેશીઓની વ્યાપાર નીતિના લીધે સમાજ દ્રવ્યહીન થત અટકાવવાના ઉપાયો જવા.
(૩) કન્યાવિક્રય આદિ કુરીવાજે યુવકેએ બંડખેર બનીને રોકવા (૪) શ્રાવક સંધમાં દુરાચાર અને વ્યસન ઘટે એવા ઉપાય કરવા. (૫) ધર્માતર કેઈ કરી ન શકે એવા પ્રયત્ન ચાલુ રાખવા. (૬) અભક્ષ્ય અને અપેય અટકે એવા કડક ઠરાવો અમલમાં મુકવા. (૭) શારદા એકટને મદદ કરવી. (૮) દેવદ્રવ્યનું એકીકરણ કરી બેંકે બલવી, દેવદ્રવ્ય વધારવું.
(૯) વિવાનાં ખાતાંઓ ખીલવવાં અને વધારવાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com