Book Title: Khambhatni Be Aprakat Chaitya Paripatio
Author(s): Rasila Kadia, Shital Shah
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 11
________________ રસીલા કડીઓ, શીતલ શાહ Nirgrantha ત્યારબાદ કવિએ પોતાની ગુરુપરંપરાના નામ આપીને, રચિયતા તરીકે પોતાનું નામ જણાવ્યું છે. એ પ્રમાણે તેઓ સંવેગસંગી સત્યવિજય - કપૂરવિજય - ખીમાવિજય - જિનવિજય - ઉત્તમવિજયના શિષ્ય હતા. કઠિન શબ્દો ૧૮૬ Jain Education International વાસવવંદ્ય દેઉલ પરોહણા સાર સગ ઇગવ નિશાંત હમ્મર્ય ઘર પણ જીપવા પરવરયા પિંડમા કાન પયડી અથાહ મનરુલી કાષ્ટમયી અંબ ......... ઇન્દ્રએ જેને વાંઘા છે તે દેરાસર પરોણા સારું ? એકાવન ઘર દેરાસર દેરાસર પાંચ જીતવા તૈયાર થયા પ્રતિમા કૃષ્ણ પ્રકૃતિ ઘણા મનના આનંદી લાકડાની પાણી ૨. પદ્મવિજય કૃત ખંભાત ચૈત્યપરિપાટી (સં. ૧૮૧૭) પ્રણમી સરસતી ભગવતી રે, તિમ જિનવર ચોવીસ, ત્રંબાવતી તીરથ તણી રે, કહુ પરિપાટી જગીસો રે. ભવિજન ભાવસ્યું વંદો વાસવવંદ્ય રે શિવસુખ દાવસ્યું - એ ટેક અગણ્યોત્તર દેઉલ ભલાં રે, સક્કરપુરમાં રે દોય, એક દેઉલ ઉંદેલમાં રે, દેષી અચરજ હોય છે. ભોંયરા પાંચ સોહામણાં રે, દોય પરોહણા સાર, ઈંણિ પરે અગન્યાસી થયાં રે, ચૈત્ય ઘણું મનોહાર રે. સગ ભય વારણ સાત છે રે, રીષભજી ચૈત્ય ઉત્તુંગ, ચ્યારસે ને જિન તણી રે, પ્રતિમા પ્રણમો રંગ રે, For Private & Personal Use Only ૨ વિ. ૩ વિ. ૪ વિ. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45