________________
કેવળી પ્રભુનો સાથ
અંતરાય કર્મ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં કેવળીગમ્ય પ્રદેશો, સક્રિય – જીવના આત્મપ્રદેશો કલ્યાણનાં પરમાણુઓથી અંતરાયગુણમાં શુદ્ધિની અમુક કક્ષાએ પહોંચે છે ત્યારે તેનામાં પરિવર્તિત થાય છે.
આખા લોકમાં પ્રભુની આજ્ઞાથી ફરી વળવાની અંતરાય, પરમાર્થ – જીવ જ્યારે વિભાવમાં હોય
શક્તિ આવે છે, જે કેવળીગમ્ય પ્રદેશમાં આ છે ત્યારે તે સ્વરૂપ પ્રતિની અથવા પરમાર્થની
શક્તિ ઉત્પન્ન થાય છે તે પ્રદેશ સક્રિય થયો
કહેવાય. જીવનાં આઠે કેવળીગમ્ય પ્રદેશો અંતરાય બાંધે છે તથા વેદે છે. આત્માનાં મૂળભૂત જ્ઞાન, દર્શન તથા ચારિત્રને ખીલવા
સક્રિય થઈ શકે છે. ન દે તે પરમાર્થ અંતરાય.
કેવળીગમ્યપણું - આત્મપ્રદેશનું કેવળ પ્રભુના કલ્યાણભાવ, અરૂપી - ઈન્દ્રિયોના માધ્યમ
પ્રદેશ સમાન શુધ્ધ રૂપે પ્રગટ થવું; એટલે વિના આત્માના પ્રદેશો પર વેદાતો
કેવળીગમ્યપણું પ્રાપ્ત થવું. કલ્યાણભાવ.
કેવળ પ્રભુનો સાથ - જીવને આઠ સમયની કલ્યાણ, અરૂપી - માત્ર વેદનથી અનુભવાતો
દેહાત્માની ભિન્નતાથી શરૂ કરી પ્રત્યેક કલ્યાણભાવ. તેની સૂક્ષ્મતા ઘણી વિશેષ
પ્રગતિમાં મળતી કેવળી પ્રભુની સહાય. હોય છે.
ક્રોધગુણ - કર્મ સામે ક્રોધ કરી આત્મગુણ કલ્યાણનાં પરમાણુ, અરૂપી – કલ્યાણનાં અતિસૂક્ષ્મ વધારતા જવા તે ક્રોધગુણ. તેની મદદથી જીવ
પરમાણુઓ, તેમાં આજ્ઞારસ તથા ચેતનરસ વધારે તીક્ષ્ણ ઉપયોગથી વર્તન કરે છે, અને હોય છે.
વર્તનમાં દોષ ચલાવી લેવાની વૃત્તિને ફગાવતો
જાય છે. કલ્યાણરસ - પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં
પરમાણુમાંથી ઉપજતો કલ્યાણ તરફ દોરી ગુણગ્રાહીપણું - અન્યના ગુણો જોઈ પોતામાં તે જતો ભાવરસ.
ગુણો સ્વીકારતા જવા, વધારતા જવા. કવચ, અરિહંતનું - અરિહંતકવચ જુઓ.
ગુણસ્થાન, છઠું ઉત્કૃષ્ટ - ત્રણ યોગમાંથી કવચ, આચાર્યનું – આચાર્યકવચ જુઓ.
ઓછામાં ઓછા બે યોગ, (ખાસ કરીને
મનોયોગ સહિત) વિશેષતાએ આજ્ઞાધીન કવચ, ઉપાધ્યાયનું - ઉપાધ્યાયકવચ જુઓ.
રાખવા. કવચ, સિદ્ધનું - સિદ્ધકવચ જુઓ.
ગુણાશ્રવ - આશ્રવ એટલે સ્વીકારવું. ગુણનો કવચ, સાધુસાધ્વીનું - સાધુસાધ્વીકવચ જુઓ. આશ્રવ કરવો તે ગુણાશ્રવ.
૩૧૬