Book Title: Kevali Prabhuno Sath Volume 05
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 350
________________ પરિશિષ્ટ ૧ વેદાતાં દુ:ખનો બળવાન નકાર કરે છે. વિનય, પરમ - ઉત્કૃષ્ટતાએ વિનય ગુણ સંસારી રાગને પરમાર્થ રાગમાં ફેરવવો તે ખીલવવો. માયા ગુણ. વીતરાગતા, અરિહંતની - અરિહંતપ્રભુ યોગબળ - યોગબળ એટલે ઉચ્ચ આત્માના પૂર્ણાતિપૂર્ણ આજ્ઞામાં રહીને લોકકલ્યાણનું કલ્યાણભાવનાં પરમાણુઓમાંથી જીવનું કલ્યાણ કાર્ય પૂર્વે ઇચ્છલી મંગલપ્રેમની ભાવના કરવાની પ્રકાશિત થતી શક્તિ. સહિત છતાં પૂર્ણ નિસ્પૃહભાવથી અર્થાત્ રાગ, વીતરાગીનો - વીતરાગીનો રાગ જુઓ. વીતરાગતા સાથે કરે છે, તે અરિહંતની વીતરાગતા છે. રાગગુણ - સંસારી રાગ આત્મશુદ્ધિના રાગમાં પલટાવવો તે રાગગુણ. વીતરાગતા, અરૂપી - માત્ર વેદનમાં સમજાતી વીતરાગતા. ચકપણું - જીવમાં સ્વરૂપ પ્રતિ રુચિ જાગવી. વીતરાગીનો રાગ - જે જીવ ધર્મની મંગળતા કાયમ લોકઆજ્ઞા - આજ્ઞાધીનપણે લોકનાં સ્વરૂપની રાખવા ધર્મનાં સનાતનપણાના ભાવ વેદે છે, જાણકારી મેળવવી. તે જીવના વીતરાગી મહાત્મા ઋણી બને છે, લોકવિનય - આખા લોકના જીવો પ્રતિ વિનયભાવ તેથી ઋણમુક્તિ માટે વીતરાગી મહાત્માએ કેળવવો. પોતાની વીતરાગતામાં તે જીવ માટે રાગભાવ સેવવો પડે છે. આ છે ‘વીતરાગીનો રાગ'. લોભગુણ- લોભગુણના આધારથી જીવ, જે જીવ આ ‘વીતરાગીનો રાગ’ પામે છે તેને સંજ્ઞાનો સન્માર્ગે ઉપયોગ કરી, એક બાજુથી જીવત્વ છોડી પરમાત્મત્વ પામવાનું નિકાચીત શ્રી પ્રભુની અપૂર્વ શાંતિ તથા સુખના વેદન કર્મ બંધાય છે. માટે, જે ભાવિમાં અબાધક થનાર છે તેનો તીવ્ર હકાર કરે છે, અને બીજી બાજુ એ જ વીર્ય, આજ્ઞા – આજ્ઞાવીયે જુઓ. જીવ અનાદિકાળથી થયેલી દુઃખની જનની વેદન, આત્માનું - આત્માના પ્રદેશોના માધ્યમથી એવા સંસારનો નકાર વેદે છે. ઈન્દ્રિયો વિના થતો અનુભવ. વ્યવહારનય - વ્યવહાર અપેક્ષાથી પદાર્થની શમ, અરિહંતપ્રભુ/કેવળ પ્રભુનો - શમ એટલે સમજણ. નય એટલે અપેક્ષા. સ્વરૂપસ્થિરતાથી પ્રગટતી શાંતિ. કેવળ પ્રભુ વ્યવહારશુદ્ધિ - વ્યવહારની પ્રવૃત્તિ કરતી વખતે હલનચલન, શ્વાસોશ્વાસ, બોધ આપવો આદિ અન્ય જીવ ઓછામાં ઓછા દૂભાય તથા હણાય ક્રિયાઓ કરવા છતાં એક પણ ઘાતકર્મને એક તે માટે ઉપયોગપૂર્વક વર્તવું તે. સમય માટે પણ તેમના આત્મા પર સ્વીકારતા ૩૨૧

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370