________________
૨૨
બદલાતા જાય છે. અને તેના આત્મબળમાં, દ્રઢ સંકલ્પમાં, વ્રત પાલનમાં ચીરાડ પડી જાય છે અને શિથિલતા આવે છે. પછી તે સજીવ ઈડાના સેવનમાં ફકત સમયને જ પ્રશ્ન રહે છે.
આ સાથે મેકલેલ પુસ્તક “સ્વાસ્થ કા મહાન શત્રુ ઇંડા” કદાચ આપે વાંચી હશે. જે સંજોગો વસાત આપની પાસે આ નાની પુસ્તિકા ન આવી હોય તે આપ આપને અમૂલ્ય સમયને છેડે ભેગ આપી તેને વાંચવા, મહેરબાની કરશેજી. પુસ્તક પ્રમાણમાં ખૂબજ નાનું છે પણ વિચારણીય છે.
ઇંડાં અને દૂધની કઈ રીતે સરખામણું ન થઈ શકે,
-વિજયસિંહ ઝાલા (ધ્રાંગધ્રા) આપે તા. ૭ ૧૨ ૭૮ના “સંદેશ” દૈનિકમાં જે ઈંડા બાબતના વિવિધ મંતવ્ય રજૂ કર્યા તે વાચ્યાં. સમગ્ર લેખ વાંચતા એમ માલૂમ પડયું કે આપના લેખમાં ઈડાને ભેજનમાં સ્થાન રહેવું જોઈએ તેવું તારણ હતું. આ અંગે એક નિષ્ણાતના અભિપ્રાયેની ઓથ પણ લીધે.
આજના વૈજ્ઞાનિક યુગમાં માનવી દરેક વસ્તુને વિજ્ઞાનની એરણ ઉપર મૂકીને મૂલવતે થયે છે. આજનું વિજ્ઞાન એ માનવીની બુદ્ધિનું અહમ બનતું જાય છે. ઘણીવાર વિજ્ઞાનને સહારે લઈને માનવી ખોટા ભ્રામક ખ્યાલે જગત માં ફેલાવે છે. ઈડા વિશે પણ આ ભ્રામક પ્રચાર વિજ્ઞાનનો આશરો લઈને કરવામાં આવે છે કે ઈડા સંપૂર્ણ ખોરાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com