Book Title: Jin Pratima Pujan Swarup
Author(s): Dahyabhai Mohokamlal
Publisher: Dahyabhai Mohokamlal

View full book text
Previous | Next

Page 33
________________ ચુકી જાય. માટે આ આશાતનાથી બચવા સારૂ ઘણી સંભાળ રાખવાની જરૂર છે. ગુરૂવંદનના સંબંધમાં પણ આ આશાતના તજવા ચોગ્ય છે. એ પ્રમાણે ચેથી પ્રણિધાન આશાતનાનું સ્વરૂપ કહેવાયું. પાંચમી અનુચિત્તવૃત્તિ આશાતનાનું સ્વરૂપ જણાવે છે. 'विकहाधरणयदाणं, कलहविवोवाइ गेहकिरियाउ। अणुचियवित्ति सव्वा, __परिहिरियव्वा जिणगिहभिम ॥' વિકથા કરવી, ધરણું ઘાલીને બેસવું, કલહવિવાદાદિ કરવા તેમજ ક્રિયાઓ (ઘરનાં કામકાજ) કરવી, એ સર્વે અનુચિત આશાતના કહેવાય છે. તે શ્રી જિનમંદિરમાં વર્જવી. ધર્મચર્ચાથી અનભિન્ન માણસે તે દહેરામાં બેસીને તડાકાજ મારે છે. તે વિકથારૂપજ છે-તે તો સર્વથા વર્ષ છે.” માત્ર ધર્મચર્ચા સિવાય બીજી કશી વાતચીત શ્રી જિનમંદિરમા કરી શકાય નહિ. કેટલાક માણસે બેસે છે તે ધર્મચર્ચા કરવા, પણ તેમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38