Book Title: Jain Tirth Sarva Sangraha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
વર્ગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી
૫૩૫
-પહેલાં જૂના સાણવાડાનું ખંડિત જિનમંદિર બનેલું
હેવું જોઈએ : ૨૫૧ ૧૪૯૯ માં પં. મેહ કવિએ રાણકપુરને પ્રત્યક્ષ નિહાળી “રાણિગપુર
ચતુર્મુખપ્રાસાદ સ્તવન રચ્યું : ૨૧૪ –ની આસપાસ પં. શ્રીમહ કવિએ “તીર્થમાળા’ની રચના કરી : ૨૪૬ –ની આસપાસના પ. મેહ કવિએ તીર્થમાળામાં ઝાડોલીના જિનાલયમાં મૂઠ ના શ્રી શાંતિનાથ હોવાનું જણાવ્યું છે : ૨૪૦ -ની આસપાસ શ્રીમહાકવિએ રચેલી તીર્થમાળા’માં અને સં. ૧૭૪૫માં શ્રીશીલવિજયજીએ રચેલી “તીર્થમાળા'માં વીરવાડામાં શ્રીધર્મ જિનેશ્વરનું મંદિર હોવાનો ઉલ્લેખ છે : ૨૬૮ -ની આસપાસ શ્રીમેલ કવિએ રચેલી “તીર્થમાળામાં મહારમાં શ્રી મહાવીર જિનાલય હોવાનો ઉલ્લેખ આપ્યો છે : ૩૦૧ – લેખ ઉંદરાના જિનાલયના મૂ૦ ના ની ગાદીમાં છે તેમાં બ્રાહ્મણવાડા ગામના શ્રી મહાવીર જિનાલયનો ઉદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ છે : ૨૭૦ –ના ફાગણ વદિ પના લેખવાળી મૂર્તિ ઉંદરા ગામના
જિનાલયના મૂ૦ ના ઉપર છે : ૨૫૧ ૧૫ મા સૈકા કરતાં પ્રાચીન ભટાણું ગામ અને તેમાંનું
જૈન મંદિર હોવું જોઈએ એમ ૫. મેહ કવિના વર્ણનથી જણાય છે. ૩૦૬ -મા સૈકા પહેલાનું મહેસાણા પ્રાચીન હોવાને પુરાવો
મળે છે : ૬૭ ૧૫ મા સૈકામાં શ્રીજિનતિલકસુરિજીએ ખંભાત ચૈત્ય
પરિપાટી' રચીઃ ૧૭ -સૈકાનું સુરતના શાહપુરમાં આવેલું ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર વિદ્યમાન હોવું જોઈએઃ ૩૧ -સદીને લેખ ભીલડિયાની ધર્મશાળાને પાયે ખોદતાં મળી આવેલી શ્રી શાંતિનાથની મૂર્તિ ઉપર છેઃ ૩૬ -મી શતાબ્દીના પ્રારંભના લેખે પિપલગચ્છના મળી આવે છે: ૪૩ -મી શતાબ્દીમાં શ્રીરત્નસિંહરિ વિદ્યમાન હતા : ૫૬ -મા સૈકામાં મુજિગનગરના મુંટ નામના શ્રેણીએ ધાતુનાં અનેક ચોવીસીનાં બિંબ શ્રીસમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠિત કરાવ્યાં: પર –મી સદીમાં થયેલા શ્રીજિનભસૂરિએ રચેલા “અષ્ટોત્તર પાર્શ્વ નામ સ્તવનમાં ઘોઘાના નવખંડા પાર્શ્વનાથ ઉલેખ છેઃ ૧૧૧ -મા સૈકામાં મહુવાના વસ્તુપતિ કે અસંખ્ય યાત્રાઓ અને મહત્સવો કર્યા : ૧૧૧
-મા સૈકામાં સુંદરબેદરના રહીશ શ્રેણી પૂર્ણસિંહ અને બંધુરમને ગિરનારમાં ઉત્તુંગ જિનપ્રાસાદ રચાવ્યો : ૧૧૭ -સૈકામાં ઝાંઝણના ચાહડ, બાહ, દેડ, પદ્મસિંહ, આદું, પાછું નામના છ પુત્રો અને બાહડનો પુત્ર મંડન હુશંગગોરીના મંત્રીઓ હતા: ૧૬ ૦ –મા સૈકામાં વિકાનો પુત્ર ઝાંઝણ નાંદ્રીય(નાંદેલ ) ના રાજા ગોપીનાથને અને માંડૂ (માંડવગઢ 'ના બાદશાહ આલમશાહ (સંભવતઃ હુશંગારી)ને મંત્રી હતે : ૧૬૦ –મા સૈકામાં કુભા રાણાના નામ ઉપરથી રાણકપુર ગામ વસાવવામાં આવ્યું : ૨૧૪ -મી સદીના અંતમાં રાણકપુર ઘણું આબાદ અને સમૃદ્ધ નગર બની ચૂક્યું હતું : ૨૧૫ –મા સૈકાના લેખો અજારીના જિનાલયની મૂર્તિઓ ઉપર છેઃ ૨૪૧ –મી શતાબ્દીમાં દીયાણામાં જૈન વસ્તી હોવાનું જણાય છે : ૨૫૫ -મી શતાબ્દી સુધી એરના જિનાલયમાં મૂઠ ના શ્રી મહાવીરસ્વામી હતા, તે પછી જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવતાં મૂ૦ ના૦ ની ફેરબદલી થઈ હશેઃ ૨૬૩ -મા સૈકા કરતાં પ્રાચીન વીરેલીનું સાબૂત-જિનમૂર્તિઓ વિનાનું ખાલી મંદિર છે૨૭૦ -મા સૈકામાં માંડવગઢના મંત્રી સંગ્રામ સોનીએ ચંદ્રાવતીમાં એક જિનમંદિર બંધાવ્યું : ૨૭૯ -મા સૈકામાં આબુ ઉપર આવેલા એરિયા ગામમાં જેનોની સારી વસ્તી હતીઃ ૨૯૩ -મી સદીમાં માંડવગઢના બાદશાહ આલમ શાહના મંત્રી આલહરાજે અરાવલાના જૈન મંદિરમાં ઊંચાં તારણે સહિત મોટા થાંભલાવાળા ચંદરવાના વસ્ત્રો યુક્ત એક મંડપ કરાવ્યો : ૩૦૦ -મી શતાબ્દીના અંતમાં શ્રી સોમસુંદરસૂરિએ રચેલા અબુંદગિરિકલ્પ'માં આબુ પરના એરિયા ગામના જિનાલયનો ઉલ્લેખ કર્યો છે: ૨૯૩ -મા સૈકામાં ૫. મેહ કવિએ રચેલી “તીર્થમાળા'માં કરાતીર્થને ઉલ્લેખ છે : ૨૨૮ -મા સૈકામાં જાડા તીર્થ જાણીતું હતું, એમ પં. મેહ
કવિની “તીર્થમાળા’ના ઉલ્લેખથી જણાય છે : ૨૧૪ ૧૫-૧૬ મી શતાબ્દીની પ્રતિષ્ઠિત કૃતિઓ ભિન્નમાલમાં
ગાંધી મૂતાના વાસમાં આવેલા શ્રી પાશ્વ જિનાલયમાં છે : ૧૭૯
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/d6c0e8e13104de79d07521e8fa33e3d5cd644f73d70cd79fb6bc18ecbc7642ce.jpg)
Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414