Book Title: Jain_Satyaprakash 1956 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંકઃ ૧] શ્રી, મુનશીજી વિચાર કરશે ખરા? કરી, જાતીય ભાવનાથી વિચલિત થતા બતાવ્યા છે! ને મહાન દાનવીર, શૂર ઉદયન મંત્રીને લંપટ ને સ્વાથી બતાવવામાં પણ કઈ મણ નથી રાખી. આવું ઘણું ઘણું કહી શકાય છે, આ અગાઉ અમે એક લેખદ્વારા તે કાં જ છે, પણ અહીં એ વિગતેમાં ઊતરવાની જરૂર નથી. અહીં તે ફક્ત આ એટલું જ પૂછવા માગીએ છીએ, કે શું આજના લેકશાહીના આ જમાનામાં પ્રતિ કારના આવા હિંસક કે હીન માર્ગો જ કામિયાબ થશે ? શાંત અને અહિંસક વિર ધના પ્રશસ્ત માર્ગો નાકામિયાબ નીવડશે ? છેલ્લા પ્રસંગથી બોધપાઠ લઈને શ્ર મુનશીજી જૈન ધર્મને ન્યાય આપવા તૈયાર થશે ખરા? ભલે મેડે મીંડે પણ શ્રી. મુનશીજી તેમના હાથે જૈનેને થયેલ અન્યાય દૂર કરવાનું પગલું ભરશે તે ઉચિત થયું લેખાશે. આ વાત અહીં રજૂ કરવાથી અમે સંપ્રદાયવાદી ગણાઈ જઈશું એને અમે મુલ ભય નથી, કારણ કે જેમ અમે દરેક ધર્મને ઈજજતની નજરે જોવામાં માને છીએ, તેમ અમારા ધર્મને પણ સૌ ઈજજતની નજરે જુએ અને જાણે-અજ પણ કંઈ એની અવહેલના ન કરે એમ ઈચ્છીએ છીએ. પારકા ધર્મની ઈજા કરનાર માટે પોતાના ધર્મની ઈજજત ચાહવી એ સંકુચિતતા નથી. ગાંધી અલા અને રોમ કંઈ એકબીજાના વિરોધી ન હતા. આશા છે કે આપણા સમાજના અગ્રગણ્ય પુરુષે શ્રી. મુનશીજીને બાબતમાં ઘટતું કરવા વિનંતી કરશે. ને આજના ભારતમાં મુનશીજી એ ? તે એમના માટેનું એ કામ ભાદાર ગણાશે. –જયભિ | નેધ: આ લેખને વિગતથી સમજવા માટે શ્રી, જયભિખુએ આ પત્રમાં નવા અંક પ તથા ૭માં) લખેલ લેખમાંથી કેટલાક સારભાગ અત્રે ઉધૃત કરેલ છે. ગુજરાતનો નાથ' ને મહામંત્રી ઉદયન ગુજરાતના રાષ્ટ્રીય ઇતિહાસના સર્જનમાં જેનો જેટલો ફાળે છે, તેટલે સંજન અને સંવર્ધનમાં પણ છે. અલબત્ત, જેનોએ પોતાના ધર્મ માટે, મંદિર સ્થાન માટે અઢળક દ્રવ્ય ખર્યું હશે, સાથે સાથે એણે જનસમુદાય માટે પણ એ મન, ધન ન્યોછાવર કરેલાં છે. ગુજરાતને જે સુવર્ણયુગ લેખાય છે, એમાં એ પિતાનું વિશિષ્ટ સ્થાન રાખે છે. જે એ જેન વીરો માત્ર પોતાના વાડા કે - કરનાર ઝનૂની અંધશ્રદ્ધાળુઓ હેત તે, મહારાજા સિદ્ધરાજ જેવો વિચક્ષણ વર રાજમાં, લશ્કરમાં ને લેકમાં જવાબદારીવાળી ને જોખમભરી ઉચ્ચ પદવી આ | ગુજરાતના ઈતિહાસના આરંભ સાથે જ જૈન વીરોની નામાવલિ આગળ ઊભી રહે છે. ગૂર્જર રાષ્ટ્રનો પાયો નાખનાર વીર વનરાજને ઉછેરનાર જૈન શીલગુણસૂરિજી ! ગાદીપતિ વનરાજને મહામંત્રી જોબ ને વીરસેનાની માં મગ તન, ન વીરે આચાર્ય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28