Book Title: Jain_Satyaprakash 1956 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અંક : ૧]
"
“દાવા કરવા સહેલા થઈ પડે
[૯
એવા પા કરી નાંખે છે. ‘ પાટણની પ્રભુતા'માં Twenty
k
( years After ને રાણીના નગરત્યાગ અને લેાકાનું બંડ એ ભાગ સ્વીકારી બાકીના
k
ભાગ પડતો મૂકયો છે, અને ‘ ગુજરાતનેા નાથ 'માં Three Masketeersમાં આટગ્નની
www.kobatirth.org
શ્રી. મુનશીજી વિચાર કરશે ખરા?
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ પરાભપરંપરા સિવાયનું બીજું ઘણું જવા “ મસ્કેટિયર્સ'ના શિલ્યૂ અને ટવેન્ટી ઇયર્સ “ ‘ પાટણની પ્રભુતા ’માં હૃદય ને હૃદયનાથ એ
“ વીલીયમ્સ ડયુક ઑફ બકી’ગહામ ’ નામના પ્રકરણ પરથી જ લેવામાં આવ્યું છે. તફાવત ફક્ત
*
*
એટલે જ છે કે મૂળમાં કીગહામ એનને પ્રેમ દાખવવા વીનવે છે તેા ‘ પાટણની પ્રભુતા ’માં “ મીનળ મુંજાલને એ જાતની અરજી કરે છે. આ એક ફેરફાર સિવાય ડૂમાના આખા વાકય“ ખેડાના ભાવ અને કવિચત તે શબ્દો પણ લેખકે આબાદ ઉતારી લીધા છે.
"3
દીધુ છે. ‘ પાટણની પ્રભુતા'ના મુંજાલ ‘શ્રી આફટર ’નાં મેઝેરીના મિશ્રણમાંથી ઘડયો છે. આખું પ્રકરણ : શ્રી મસ્કેટીયર્સ 'ના‘જ
'
આ ઉપરાંત ખુદ ગુજરાતને નાથ 'ની પ્રસ્તાવનામાં જ મશ્નર સાક્ષરવર્ય શ્રી. નર્સિંહરાવ ભાળાનાથ દીવેટિયા આ નવલના સત્યાસત્યની ઝાંખી કરાવતાં પૃ. ૧૧માં લખે છે, કે–
rr
“ આ વાર્તામાં–વાર્તાયુગલમાં વૃત્તાંતા તથા પાત્રા ઐતિહાસિક પાયા ઉપર રચાયેલાં છે ખરાં, તથાપિ કલાવિધાનની માગણીને આદર આપીને ઐતિહાસિક અંશને ત્યાગ કરીતે, કલ્પિત રચનાને પણ સ્થાન ચાતુર્યથી અપાયેલું છે.
*
‘દાખલા તરીકે પ્રસન્નમુખી ( કાશ્મીરાદેવી ને મીનલદેવીની ભત્રીજી તરીકે સબંધ, “ મુંજાલની યુવાવસ્થામાં દ્રાવિડ દેશની મુસાફરી, ચંદ્રપુરમાં મીનલદેવી જોડે સ્નેહસમાગમ,
kr
મીનલદેવીને ગુજરાતના રાજા કર્ણદેવ જોડે લગ્ન કરવામાં મુંજાલના સાહચર્યના મહેતુ,
“સારાંશ મુંજાલ અને મીનલદેવી વચ્ચેના વિલક્ષણ સ્નેહ-સબધ, આચારની વિશુદ્ધિ છતાં એ
k
એનાં હૃદયાન અંતર્યંત લગ્ન, કીર્તિદેવ જોડે મુંજાલનો ગૂઢ સંબંધ, આ સર્વે વેિકલ્પનાની સફળ અને સબળ ઉત્પત્તિ
છે.
“ મુખ્ય પાત્રોમાં સજરી અને કીર્તિદેવ એ કેવળ કલ્પનાકૃતિઓ છે ( ગૌણ
tr
“ પાત્રાની વાત કરવાની જરૂર નથી. ) આ ઉપરાંત કેટલાંક પાત્રો જેવાં કે કાક, દેશલ,
kk
વિશલ, ઉબક ઇતિહાસપ્રસિદ્ધ છતાં એમના સમય જરાક પાછળ ખસેડી પ્રસ્તુત વાર્તાનાં
“ સમયમાં મૂકયો છે. તેમજ પ્રસ્તુત વાર્તાનો સમય વિ. સ’. ૧૧૫૪ ના હાઈ કેટલાક પ્રસંગા
krk
* મે–ત્રણ વર્ષ આગળપાછળ ખસેડીને, ખેંચી તાણીને સં. ૧૧૫૪ માં આણ્યા છે, તે પણ “ વાર્તાનું કેન્દ્રસ્થાન સાચવવા માટે કલાવિધાનની આજ્ઞાને અનુસરીને કર્યું છે.
“ આ વાર્તા છે, ઇતિહાસ નથી. ઇતિહાસની સામગ્રી લઇને રચેલી કથા છે, એટલું
fr
* સ્મરણમાં રાખતાં આટલી ઇતિહાસ સાથે લીધેલી છૂટના ખુલાસા મળવા સાથે ક્ષમા પણ
“ મળશે જ. એટલું જ નહિ પણ એ છૂટ લેવામાં કલાવિધાયકના ચાતુર્યં ચમત્કાર પણ રસિક
r
વાચકને જણાશે. કારણ કે ઐતિહાસિક પ્રસંગે મુખ્ય ભાગે સાચા લીધા છે. જેવા કે
માળવાની ચઢાઈ તે સાન્ત મહેતાને પાટણ સાચવવા રાખેલા તે, મીનલદેવીની જાત્રા, - નવધણને પકડવા તે, ખેંગારે લીધેલી ચાર પ્રતિજ્ઞા અને તેનુ પ્રતિપાલન, હેમચાર્યની “દીક્ષા, ખેતીષ્ઠ પર ખંભાતમાં થયેલા જીલમ વગેરે. અને કલ્પના ધડેલા પ્રસંગાની અલ્પ “ તેમજ ચતુરાઇથી યથાપ્રયેાજન ગૂંથણી થઈ છે. (કાર્તિકૌમુદી, પ્રબન્ધચિંતામણિ, ચતુ
3
For Private And Personal Use Only