SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra અંક : ૧] " “દાવા કરવા સહેલા થઈ પડે [૯ એવા પા કરી નાંખે છે. ‘ પાટણની પ્રભુતા'માં Twenty k ( years After ને રાણીના નગરત્યાગ અને લેાકાનું બંડ એ ભાગ સ્વીકારી બાકીના k ભાગ પડતો મૂકયો છે, અને ‘ ગુજરાતનેા નાથ 'માં Three Masketeersમાં આટગ્નની www.kobatirth.org શ્રી. મુનશીજી વિચાર કરશે ખરા? * Acharya Shri Kailassagarsuri Gyanmandir “ પરાભપરંપરા સિવાયનું બીજું ઘણું જવા “ મસ્કેટિયર્સ'ના શિલ્યૂ અને ટવેન્ટી ઇયર્સ “ ‘ પાટણની પ્રભુતા ’માં હૃદય ને હૃદયનાથ એ “ વીલીયમ્સ ડયુક ઑફ બકી’ગહામ ’ નામના પ્રકરણ પરથી જ લેવામાં આવ્યું છે. તફાવત ફક્ત * * એટલે જ છે કે મૂળમાં કીગહામ એનને પ્રેમ દાખવવા વીનવે છે તેા ‘ પાટણની પ્રભુતા ’માં “ મીનળ મુંજાલને એ જાતની અરજી કરે છે. આ એક ફેરફાર સિવાય ડૂમાના આખા વાકય“ ખેડાના ભાવ અને કવિચત તે શબ્દો પણ લેખકે આબાદ ઉતારી લીધા છે. "3 દીધુ છે. ‘ પાટણની પ્રભુતા'ના મુંજાલ ‘શ્રી આફટર ’નાં મેઝેરીના મિશ્રણમાંથી ઘડયો છે. આખું પ્રકરણ : શ્રી મસ્કેટીયર્સ 'ના‘જ ' આ ઉપરાંત ખુદ ગુજરાતને નાથ 'ની પ્રસ્તાવનામાં જ મશ્નર સાક્ષરવર્ય શ્રી. નર્સિંહરાવ ભાળાનાથ દીવેટિયા આ નવલના સત્યાસત્યની ઝાંખી કરાવતાં પૃ. ૧૧માં લખે છે, કે– rr “ આ વાર્તામાં–વાર્તાયુગલમાં વૃત્તાંતા તથા પાત્રા ઐતિહાસિક પાયા ઉપર રચાયેલાં છે ખરાં, તથાપિ કલાવિધાનની માગણીને આદર આપીને ઐતિહાસિક અંશને ત્યાગ કરીતે, કલ્પિત રચનાને પણ સ્થાન ચાતુર્યથી અપાયેલું છે. * ‘દાખલા તરીકે પ્રસન્નમુખી ( કાશ્મીરાદેવી ને મીનલદેવીની ભત્રીજી તરીકે સબંધ, “ મુંજાલની યુવાવસ્થામાં દ્રાવિડ દેશની મુસાફરી, ચંદ્રપુરમાં મીનલદેવી જોડે સ્નેહસમાગમ, kr મીનલદેવીને ગુજરાતના રાજા કર્ણદેવ જોડે લગ્ન કરવામાં મુંજાલના સાહચર્યના મહેતુ, “સારાંશ મુંજાલ અને મીનલદેવી વચ્ચેના વિલક્ષણ સ્નેહ-સબધ, આચારની વિશુદ્ધિ છતાં એ k એનાં હૃદયાન અંતર્યંત લગ્ન, કીર્તિદેવ જોડે મુંજાલનો ગૂઢ સંબંધ, આ સર્વે વેિકલ્પનાની સફળ અને સબળ ઉત્પત્તિ છે. “ મુખ્ય પાત્રોમાં સજરી અને કીર્તિદેવ એ કેવળ કલ્પનાકૃતિઓ છે ( ગૌણ tr “ પાત્રાની વાત કરવાની જરૂર નથી. ) આ ઉપરાંત કેટલાંક પાત્રો જેવાં કે કાક, દેશલ, kk વિશલ, ઉબક ઇતિહાસપ્રસિદ્ધ છતાં એમના સમય જરાક પાછળ ખસેડી પ્રસ્તુત વાર્તાનાં “ સમયમાં મૂકયો છે. તેમજ પ્રસ્તુત વાર્તાનો સમય વિ. સ’. ૧૧૫૪ ના હાઈ કેટલાક પ્રસંગા krk * મે–ત્રણ વર્ષ આગળપાછળ ખસેડીને, ખેંચી તાણીને સં. ૧૧૫૪ માં આણ્યા છે, તે પણ “ વાર્તાનું કેન્દ્રસ્થાન સાચવવા માટે કલાવિધાનની આજ્ઞાને અનુસરીને કર્યું છે. “ આ વાર્તા છે, ઇતિહાસ નથી. ઇતિહાસની સામગ્રી લઇને રચેલી કથા છે, એટલું fr * સ્મરણમાં રાખતાં આટલી ઇતિહાસ સાથે લીધેલી છૂટના ખુલાસા મળવા સાથે ક્ષમા પણ “ મળશે જ. એટલું જ નહિ પણ એ છૂટ લેવામાં કલાવિધાયકના ચાતુર્યં ચમત્કાર પણ રસિક r વાચકને જણાશે. કારણ કે ઐતિહાસિક પ્રસંગે મુખ્ય ભાગે સાચા લીધા છે. જેવા કે માળવાની ચઢાઈ તે સાન્ત મહેતાને પાટણ સાચવવા રાખેલા તે, મીનલદેવીની જાત્રા, - નવધણને પકડવા તે, ખેંગારે લીધેલી ચાર પ્રતિજ્ઞા અને તેનુ પ્રતિપાલન, હેમચાર્યની “દીક્ષા, ખેતીષ્ઠ પર ખંભાતમાં થયેલા જીલમ વગેરે. અને કલ્પના ધડેલા પ્રસંગાની અલ્પ “ તેમજ ચતુરાઇથી યથાપ્રયેાજન ગૂંથણી થઈ છે. (કાર્તિકૌમુદી, પ્રબન્ધચિંતામણિ, ચતુ 3 For Private And Personal Use Only
SR No.521738
Book TitleJain_Satyaprakash 1956 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1956
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy