Book Title: Jain_Satyaprakash 1951 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭. તે મનુષ્યોમાં ન કરવું ઈત્યાદ્ધિ. આવાં નિયમન કથામાં નથી. તે પણ કાદમ્બરીમાં કેટલાંક એ નિયમ જાળવ્યાં છે. એટલે જ ટીકાકાર લખે છે કે- “ચQિચક્ષાયુ ' (વગેરે ચંપૂના લક્ષણોવાળી ) આટલા સ્પષ્ટીકરણથી કાદમ્બરીને ટીકાકાર ચંપૂ કહે છે એવું કાવ્યના મર્મ ન જ માને. આવી ગંભીર વાતને વિચાર કર્યા વગર જ સંપાદકે કરેલા પણ ઉપર યા ઉપજ્યા વગર ન રહે. જુઓ એ ટિપશુ___सर्वाङ्गसम्पूर्णोऽयं भ्रमष्टीकाकृन्महाभागस्य । साहित्यलक्षणग्रन्थेषु कादम्बरीगद्यकाव्यं 'कथा' परिगण्यते, न गद्यपद्यमयी चम्पूः । आदिगतपद्यान्यासाद्य विस्मृतवान् पद्यां विद्याविकलः सोऽयम् ' (पृ. ७) ઉપરનું સ પૂર્ણ ટિપ્પણ સમજણ વગરનું છે તે કહેવાની હવે જરૂર નથી. એ જ ટિપ ણને થોડા ફેરફાર સાથે સંપાદકને તેમનું તેમને સોંપીએ એ ઊંચત છે– 'सर्वाङ्गसम्पूर्णोऽयं भ्रनष्टिप्पणकृन्महाभागस्य, टीकायां कादम्बरीगद्यकाव्य 'कथा' परिगण्यते किन्तु चम्यूविशेषलक्षणयुक्ता, न चम्पूः नाऽपि चेतरसाधारणकथावत् कथा । तथाप्यादिगतटीको चम्मूलक्षणयुक्तामित्यासाय विस्मृतवात् पद्यां विद्याविकलः सोऽयम् ॥' સંપાદકે કરેલ ટિપ્પણ સ્વલ્પ પરિવર્તન સાથે ટીકાકાર માટે નીચે પ્રમાણે સાર્થક કરી શકાય . - सर्वाङ्गसम्पूर्णोऽयं क्रमष्टीकाकृन्महाभागस्य। साहित्यलक्षणग्रन्थेषु कादम्बरीगद्यकाव्यं 'कथा' परिगन्यते, न गद्यपद्यमयी ( तथापि ) आदिगत( टीकायामादौ दर्शित )पद्यान्यासाद्य वि-(विशेषेण ) स्मृतवान् पद्यां विद्याऽविकलः सोऽयम् ॥' આવા ભ્રમ સેવતા સંપાદકને વિશેષ કહેવાથી પણ શું ? કાદમ્બરીના પ્રારંભમાં શદ્રક નામના રાજાનું વર્ણન છે, તેમાં 7THવહિ ધ્રુવ મીરાવથwzત્તઃ' એ પ્રમાણે એક વિશેષણ છે. તેને અર્થ સાહિત્યના કેઈ પણ વિદ્વાનને પૂછવામાં આવે છે તે આ પ્રમાણે જ યથાવત્ કરે- “જેમ ગંગાને પ્રવાહ ભગીરથે કરેલા માર્ગમાં પ્રવૃત્ત છે, તેમ રાજા ભગીરથના માર્ગમાં પ્રવૃત્ત છે' ટીકાકારે પણ આ જ અર્થ કર્યો છે – 'गङ्गेति-भगीरथस्य राज्ञः पन्थाः पितृणामुद्धारस्तत्र प्रवृत्तो लग्नः । क इव गङ्गाप्रवाह इव स्वधुनीस्य इव । सोऽपि भगीरथपथप्रवृत्तः स्यात्तदनुयायित्वादित्युभयोः साम्यम् ॥ (पृ. ८) - હરિદાસ ભટ્ટાચાર્ય પણ પોતાની કલતા ટીકામાં ઉપરોક્ત અર્થ જ કરે છે – 'गझेति । गङ्गायाः प्रवाह ओघ इव भगीरथस्य तदाख्यर्यवंशीयनृपतिविशेषस्य पथि रथचक्रकृतमागें सदाचारपद्धतौ च प्रवृत्तः प्रचलितः। गङ्गा हि हिमालयानिपत्य मर्त्यमण्डलं भगीरथरथचक्रकृतपथे प्रसरन्ती कपिलाभिशापभस्मीभूतान् सगरसुतानुद्धारयितुं पातालं प्रविवेशेति। राजा च भगीरथः परमसदाવારવાનાિિત પૌરાળિજી રાજી piTHI II (g. ૧૨ ) છે આ અર્થ પર્યાપ્ત છે છતાં ટિપ્પણકારને અહીં પિતાના અભૂતપૂર્વ પાણિડત્યનું પ્રતર્શન કર્યા સિવાય ચાલતું નથી. તે ટિપણ આ છે—મf gશ્વર, રથે પ્રવૃત્તધ્યા “માં બીજામાદ્દિવ્યંવીયર્નીર્તિવુ” યમર” | (g. ૮) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28