Book Title: Jain_Satyaprakash 1951 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- અંક : ૧ ]
રામાયણ વિષે થયેલી ચર્ચા
[૧]
શ્રી સિદ્ધરાજ જયસિંહના રાજ્ય-કાલમાં સં. ૧૧૯૮માં ભગુકચ્છ(ભરૂચ) માં લખાયેલી આ પઉમચરિત્રની તાડપત્રીય પ્રતિ જેસલમેર દુર્ગના ભંડારમાં (નં. ૧૫ર ) છે, તેવો નિર્દેશ અમે જે. ભ. ગ્રંથસૂચી (પૃ. ૧૭)માં કર્યો છે.
[૨]
શ્વેતાંબર જૈનાચાર્ય વિમલસૂરિના પ્રાકૃત ૫મિચરિયને દિગબર કવિ વિષેણ આચાર્યો વીર-નિર્વાણ પછી ૧૨૦૩ો વર્ષો પછી ( અર્થાત વિક્રમસંતવ ૭૩૪ માં) સંસ્કૃતપદ્યોમાં રૂપાન્તર કરી બીજું પા-ચરિત પુરાણુ રહ્યું છે જે ૧૨૩ પમાં ૧૮૦૦૦
બ્લેક પ્રમાણમાં મળે છે. પરંતુ તેમાં વિમલસૂરિને નામનિર્દેશ કર્યો જણાતો નથી. તે માણિકચંદદિગંબર જૈન-ગ્રંથમાલામાં મુંબઈથી નં. ૨૯ થી ૩૧ માં ૩ ખંડોમાં સં. ૧૯૮૫ માં પ્રકાશિત થયેલ છે.
દિ. પં. શ્રીયુત નાથૂરામ પ્રેમીજીએ “ઉન રાઈટ્યિ ગૌર તિહાર ” (પૃ. ૨૭૨ થી ૨૯૨)માં “વારિત શૌર ઘનવરિય” નામના હિંદી લેખમાં વિસ્તારથી સમીક્ષા કરવા છતાં એ કૃતિને સ્પષ્ટ રીતે છે. જૈનાચાર્યની સ્વીકારવામાં સંકોચ કર્યો છે, તથા વેતાંબર સંપ્રદાયની પ્રાચીનતા સિદ્ધ ન થઈ જાય, તે માટે આ રચનાને ધે. દિ. વચ્ચેની ત્રીજી વિચાર ધારા તરીકે જણાવી લાગે છે. તેઓએ તેમની છે. પરંપરા-વિરુધ્ધ દર્શાવેલી હકીકત એ વિચારતાં વાસ્તવિક નથી.
-તીર્થકરોની માતાને જે ૧૪ સ્વપ્ન આવે છે, જેનો નિર્દેશ ક૯પસૂત્ર વગેરેમાં મળે છે, તે પ્રમાણે આ ગ્રંથમાંના ‘વિશાળ વમવન' પાઠનો અર્થ વ્યાખ્યાકારોએ સમજાવ્યો છે, તે પ્રમાણે વિચારતાં સ્વમ સંખ્યા ૧૫ ગણી શકાય નહિ. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ ને . જેને સ્થાવર માને છે અને ધીન્દ્રિયદિને ત્રસ માને છે “તાવર સાથે अनुसार पृथ्वी, जल और वनस्पति हो स्यावर है. अग्नि, वायु और द्वीन्द्रियादि त्रस है - આવું દિ પં. નાથુરામ પ્રેમીજીનું કથન બ્રાંતિવાળું છે; એ સં. અગ્નિ અને વાયુને ત્રસ માને છે, એવું કયા આધારે જણાવે છે, તે ત્યાં સૂચવ્યું નથી.
૧ પ્રા. પઉમરિયાંની નીચે જણાવેલી ગાથાઓમાં રહેલા તવા, શ્વેતાંબર, હરણ વગેરે શબ્દ વાંચનાર-વિચારનાર દેઈ પણ સાક્ષર આ ગ્રંથને છે. જેનાચાર્યની કૃતિ માનવામાં સંદેહ કરે નહિ–
" आहरण-दजिया विय, सियवस्थ-नियंसणी जणय-धूया । ઉન્નદિ સને રે, તાવ સસસ ” “ મેળ તો , હિંદ એજ્ઞાન મન્નયારા.
सेयम्बर परिहाणा, तारा-सहिय व्व ससिलेहा ॥" " वामे पासे ठ्यिस्स उ, सह रयहरणेण दाउं सामइयं ।
पयाविओ य पउमो, सुध्वयनामेण समणेण ॥” । – પ્રા પઉમરિય પર્વ ૧૦૨, ગા. ૬૦; પર્વ ૧૦૩, ગા ૧૬૫; પર્વ ૧૧૪, ગા. ૧૫. २ 'विशताभ्यधिके समासहस्रे समतीतेऽर्धचतुर्यवर्षयुक्ते । जिनभास्करवर्द्धमानसिद्धे चरितं पद्ममुनेरिदं निबद्धम् ॥"
- દિ. કવિ રવિણનું સ. પાચરિત–પ્રાંતે લ. ૧૮૫
For Private And Personal Use Only